Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 106
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૧ ) તાપ:-—પ્રતિ‰ળવવનીયતાવઃ । અમુક પદામાં જે પ્રતિકૂળતાનું જ્ઞાન તે તાપ. એ તાપ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિ-વરૂપ દૈવિક એવા ભેદથી ત્રણ પ્રકારને છે. (લક્ષણા તે તે શોમાં જોવાં. ) તામિસ્ત્રઃ- ૩;લલાષનેવિયાનેપિ બિપિ ચુર્ણ મે મામૂવિતિ વિપર્યવિરોધ । દુ:ખનું સાધન વિદ્યમાન છતાં પણ મને કાંઇ પણ દુઃખ ન થા, એવા એક પ્રકારના વિષય. ૨. દ્વેષ તે પણ તામિસ્ર કહે છે. તિતિક્ષા—શીતો વિĀઢસજીિના શીત, ઉષ્ણ; સુખ; દુ;ખ; માન; અપમાન; નિદા; સ્તુતિ; ત્યાદિ દ્વં ધર્મનું જે તે તિતિક્ષા. સહન तीव्रतर वैराग्यम् - पुनरावृत्तिसहितं ब्रह्मજો વિવચન્ત માસ્થિતિ યુદ્ધા બિહારી । પુનરાવૃત્તિવાળા બ્રહ્મલોક પર્યંત જે લેાક છે, તે સર્વક અમને પ્રાપ્ત ન થાએ, એવા પ્રકારની સ્થિર બુદ્ધિ વડે તે સઘળા વિષયાના ત્ય:ગની ઇચ્છા તે તીવ્રતર વૈરાગ્ય કહેવાય. ૨. અસ્મિન્ નનિ પુત્રરારાવિ મારિવતિ સ્થિરયુદ્ધયા વિષયનિાસા । આ જન્મમાં અમને પુત્ર, સ્ત્રી, ધનાર્દિક પદાર્થ પ્રાપ્ત ન થાઓ, એવી સ્થિર બુદ્ધિ વડે તે વિષયેાના ત્યાગની જે ઇચ્છા તે તીવ્રતર વૈરાગ્ય. तुल्यबलावरोध:- અન્યત્રાન્યત્ર જન્માવવિષયવારારેત્ર યુગપત્ પ્રાપ્તિ: જૂદી જૂદી જગાએ રહેનારા એ પદાર્થ (એ વચને, એ છતાં તે બન્ને એકે વખતે એક સ્થળમાં પ્રાપ્ત વાયા, ઇ॰ ) પાતપેાતાના સ્થળમાં બળવાળા થાય ત્યારે તે તુલ્યઅલવિરાધ કહેવાય છે તુરીયા ( તુ ) વસ્થા—માનાવશ્ર્વક્ષ્ય પુનઃ વાર્થાન્તાડવરિષ્કૃતિઃ । બ્રહ્મધ્યાનની અવસ્થામાં રહેલા પુરૂષને કરીને ખીજા કોઇ પદાર્થની સ્ફુરણા ન થાય એવી અવસ્થા તે તુરીયાવસ્થા, 4 9 तुल्यत्वम् - स्वभिन्नजातिसमनियतत्वं तुल्यत्वम् । જેમ ઘટ અને કલશ એ બન્ને એકાવાચક શબ્દો છે. તેમાં ‘ આ ઘડા, આ ધડા ' એવી અનુગત પ્રતીતિ થાય છે; તથા આ કલશ, આ કલશ, ' એવી અનુગત પ્રતીતિ પણ પણ થાય છે. આ બે પ્રકારની પ્રતીતિથી Acharya Shri Kailassagarsuri Gyanmandir એકજ ઘડામાં ધટત્વ અને કલશત્વ એવા એ ધમ જણાય છે. પણ તે બન્ને ધર્મ જાતિનથી પણ ઘટત્વ ધર્મજ જાતિરૂપ છે. કલશત્વ ધર્મના જાતિપણામાં તુલ્યત્વ દોષ બાધક છે. કેમકે ૬ એટલે કલશત્વથી ભિન્ન જે ઘટવ જાતિ છે, તે ઘટવ જાતિનું સમનિયતપણુ કલશત્વ ધર્મીમાં રહેલું છે. જેટલી વ્યક્તિમાં ઘટત્વ જાતિ રહે છે, તેટલી વ્યક્તિઓમાં કલશત્વ ધર્મ પણ રહે છે; એજ કલાવ ધર્માંમાં ઘટત્વનું સનિયતપણું છે. સમનિયતપણુ... એટલે નિયમે કરીને સમાન હોવાપણું ) એ સમનિયતપણાને તુલ્યવ પણ કહે છે. એ તુલ્યત્વ દેષ કક્ષશત્વ ધના જાતિપણાના બાધક છે. ઘટ ઘટ तुष्टिः- भोग्येष्वेतावताऽलमिति बुद्धिः । ભાગ્ય પટ્ટામાં આટલાથી ખસ છે, એવી પૂતાવાળી બુદ્ધિ તે તુાષ્ટ-સંતોષ. પ્રાપ્ત થયું છે, તે સિવાય ખીજા પટ્ટામાં ૨. બધિાતાન્યત્ર સુવવૃદ્ધિઃ। જે કાંઇ તુચ્છપણાની બુદ્ધિ. તૂરાવિયા ( ચર્ચાવિયા ) ૩ વ્યવચ્છિન્નચૈતન્યાવિવવિદ્યા । ઉપાધિથી અવચ્છિન્ન એવા ચૈતન્યને ઢાંકનારી અવિદ્યા તે તુલાવિદ્યા અથવા કાર્યાવિદ્યા કહેવાય છે. એ ચાર પ્રકારની છેઃ (૧) અનિત્ય બ્રહ્મક્ષેાકાદિ નિત્યત્વહિ; (૨) અશુચિ એવાં પુત્ર સ્ત્રી વગેરેનાં શરીરમાં શુચિત્વ બુદ્ધિ; (૩) માળા, ચંદન, સ્ત્રી આદિક દુઃખરૂપ છે, અને દુઃખનાં સાધનરૂપ છે, તેમાં સુખરૂપ તથા સુખના સાધનરૂપ બુદ્ધિ; અને (૪) અન્નમયાદિ અનાત્મા એ મિથ્યાત્મા છે, અને પુત્ર સ્ત્રી આદિક ગૌણુાત્મા તે, તેમાં મુખ્યાત્માની બ્રાન્તિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124