________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(c)
એક ગ્રાસ ઘટાડતા જવું, તથા અમાવાસ્યાને માટે જે એક પ્રકારની ક્રિયા કરવી તેને દિવસે ભાજન કરવું, એવા ચાન્દ્રાયણ વ્રતના વિધિ છે.
ચેષ્ટા રહે છે.
२. शरीरतदवयवसमवेता या
काचिद्वि
ચાર્વાવસ્——વૃતિશિષ્યત્વે સતિ વૈજ્ઞા-શામિયા સાચેષ્ટા । શરીર અને તેના અવમવાવિત્વમ્ । બૃહરપતિના શિષ્ય હાઇને જે વેામાં સમવેત એવી ગમે તે વિશિષ્ટ ક્રિયા તે ચેષ્ટા કહેવાય છે. દેહાત્મવાદીપણું તે.
चिकित्सा -- व्याधिनिवारण व्यापारःવ્યાધિને મટાડવારૂપ જે વ્યાપાર તે ચિકિત્સા, ચિન્તર્વા—પ્રવૃત્તિકેતુરિા વિર્ષા । પુરૂષની પ્રવૃત્તિની હેતુભૂત જે ઋચ્છા વિશેષ,
તેને ચિકીર્ષી કહે
૨. સમ્પાનેચ્છા નિવીષ્ણુ। સપાદન કરવાની ઇચ્છાને ચિકીર્ષા કહે છે.
ચિત્—જ્ઞાન. જે જ્ઞાન સ્વરૂપ હોય તેને ‘ચિદાત્મા' કહે છે.
ચિત્તમ્ (બૌદ્ધમતે )—આશય; આલયવિજ્ઞાન; ‘હું, હું’ એવા નિર્વિકલ્પક જ્ઞનાની ધારા.
ર. ( વેદાન્તમતે) અનુસષાનાભ વૃત્તિમવન્તઃળમ્ । સ્મરણુરૂપ વૃત્તિવાળુ' અંતઃકરણુ તે ચિત્ત.
ચિત્માત:—વિપ્રતિચિન્તઃ। ચૈતન્યનું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चेष्टा - हिताहितप्राप्तिपरिहारार्था क्रिया चेष्टा । હિતની પ્રાપ્તિ માટે અથવા અહિતની નિવૃત્તિ
ચેષ્ટાપ્રમાણમ્——— આ પ્રમાણુ તાંત્રિ માને છે.) જે પુરૂષો પરસ્પર મળીને, હાથ વગેરેની આવી ચેષ્ટાથી તમારે આ અ જાણવા, એ પ્રમાણે ચેષ્ટાના સંકેત કરે છે, તે પુરૂષને તે ચેષ્ટાથી તે તે અર્થનું જ્ઞાન થાય છે. એવા વિજાતીય જ્ઞાનનું એ ચેષ્ટા કરણ છે. માટે એ વિજાતીય પ્રભાનું કરણ હાવાથી ‘ચેષ્ટા’ પણ એક પ્રમાણ છે.
ઐત્તિમ—(બૌદ્ધમતે)આલયવિજ્ઞાનથી ભિન્ન સત્રળું જગત ચૈતિક કહેવાય છે. એનેજ ‘બુદ્ધિમેધ્ય’ પણ કહે છે.
छ
પ્રતિબિંબ.
२. चिलक्षणरहितत्वे सति चिद्ववद्भासमानत्वम् ।
""
छलम् - वक्तृतात्पर्याविषयार्थकल्पनेन दूषणाમિત્રાનં જીમ્ । વતા પુરૂષના તાપના વિષભૂત અતી કલ્પના કરીને વક્તા પુરૂષને દૂષણનું કથન, તેનું નામ છા. જેમ કોઇ વક્તાએ કહ્યું કે “ર્ય પુષઃ નાગવાगतः नवकम्बलत्वात् “ આ માણસ નેપાળથી ચૈતન્યનાં લક્ષણથી રહિત હાઇને જે ચૈતન્યની આવ્યા છે, નવકખલ (નવીન કાખળા)વાળા પેઠે ભાસમાન થતું હાય તે. છે તેથી. આમાં ‘નવક’અલ’ એમાં નવ પદ ચિત્માત્રવાલના—જગતમાં શક્તિ (છે), છે, પદ વડે નવીનપણાના મેધ કરવાનું માતિ (જણાય છે), પ્રિય ( અમુક વસ્તુ અમુ-વક્તાનું તાત્પર્ય છે. પણ વતાની અવિષયભૂત નવત્વ સખ્યારૂપ અર્થની કલ્પના કરીને પ્રતિવાદી કહે છે કે, એ ગરીબ માણુસ પાસે નવ કામળા અેજ કયાં ? માટે તમે કહેા છે તે યથાર્થ નથી. આવી રીતે અસિદ્ધિ દોષનું કથન તે છલ કહેવાય છે. એ છલ ત્રણ પ્રકારના છેઃ (૧) વાલ, (ર) સામાન્યછલ, અને (૩) ઉપચારલ.
કને પ્રિય છે), નામ, અને રૂપ, એવા પાંચ અશ છે. તેમાંથી છેલ્લા બે કલ્પિત હોવાથી મિથ્યા છે, એવા નિશ્ચયથી પહેલા ત્રણ રૂપે હુંજ બધે પરિપૂર્ણ છું એવી ભાવના.
ચેતનમ્—નિય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સત્ય, પરમાનદ અને અય, એ સાત સ્વરૂપવાળું બ્રહ્મ ‘ચેતન” કહેવાય છે.
For Private And Personal Use Only
ܕܕ
(૧) વાÐલ—જે પદના એ શક્ય અથ સંભવતા હોય, અને એક શક્ય અને