Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભદ્રાસન, વજૂસન અને વીરાસન, એ પાંચ | સદાર્થ (પ્રચલમ્ - વિધિધધર્મિતમુખ્ય છે.. વછે સ્વત્ર જ્ઞાનમ્ | ચયા નિતિ ૨. મુવિ મસ્જનનવું ટ્રાન્તિનમા વિતો વહિમાનિત જ્ઞાનમ્ ! અમુક ધર્મવાળા आसनं तद्विजानीयादन्यत्सुखविनाशनम् ॥१॥ रे પદાર્થમાં તેનાથી વિધિ, એટલે તેમાં ન સ્થિતિમાં સુખથી નિરંતર બ્રહ્મચિંતન થઈ હોય એવા ધર્મનું, જ્ઞાન તે આહાર્ય જ્ઞાન, જેમ અગ્નિ વિનાના પર્વતમાં “આ પર્વત શકે, તેને આસન જાણવું. બીજાં આસને અગ્નિવાળો છે' એવું જ્ઞાન તે “ આહાર્ય સુખને નાશ કરનાર છે. પ્રત્યક્ષ' કહેવાય. બાલનમૂ-દંઢાનમિષાતઃ | શીતતાપ, २. बाधसमानकालीनेच्छाजन्यं ज्ञानम् । ४ સુખદુઃખ, આદિ વડે અભિઘાત ન થવો તે પદાર્થના બાપનું જ્ઞાન અને તેની ઇચ્છાનું આસનનું ફળ છે. જ્ઞાન એકજ વખતે થાય છે. જેમ, શિષ્યના ગાકુરતwળાઆસુર સંપત ઉપર પ્રેમથી ચિંતામણિની બુદ્ધિ તે નામના ગુણે તેત્રીશ છેઃ જેમ, (૧) કામ, આહાર્ય જ્ઞાન છે. (ર) ક્રોધ, (૩) લમ, (૪) રોગ (વિષયમાં ___ आहुतिः-देवतोद्देशेन मन्त्रेणाप्नो हविः પ્રીતિ), (૫) દુષ, (૬) મદ, (૭) મેહ, પ્રક્ષેપઃ દેવતાને ઉદ્દેશીને મંત્ર વડે અગ્નિમાં (૮) માત્સર્ય, (૯) ગર્વ, (૧૦) ઈર્ષ્યા, (૧૧) હુતદ્રવ્ય નાંખવું તે. અસૂયા, (૧૨) દંભ, (૧૭) દપ, (૧૪) અમૃત (અયથાર્થ વચન), (૧૫) પશુન (પરીક્ષમાં છા-રૂમચનુમવવિષયવૃત્તિનુણત્વચાગ | જ્ઞાતીમા કે હું ઈચ્છોવાળો છું, એ પ્રકારના બીજાનાં દૂષણ કહેવ), (૧૬) માન (સર્વત્ર અનુભવનો જે વિષય છે, તે વિષયમાં વાત નહિ નમવાપણું), (૧૭) જુમુસા (પરનિંદા, નારી તથા ગુણત્વ જાતિની વ્યાપ્ય જે ગુણવાનને પણ દોષી કહેવ), (૧૮) પ્રાણિ ઈચ્છાત્વ જાતિ છે. તે જાતિવાળો ગુણ પીડા, (૧૮) પરિવાદ (સમક્ષમાં પરદુષણ | તે ઈરછા. કહેવું ), ૨૦) અતિવાદ (નિરર્થક ઘણું બોલવું), (૨૧) પરિતાપ (વથા દુઃખચિંતન), ૨. સાધનતાણાનોમાપ: અમુક (૨૨) અક્ષમા (ધને ન સહેવાપણું), (૨૩) વસ્તુ મારા ઈષ્ટનું સાધન છે, એવા જ્ઞાનથી અવૃતિ (ઈકિયેના વિષેમાં ચપળતા), (૨૪) ઉત્પન્ન થયેલ જે અભિલાષ તે ઈચ્છા, અસિદ્ધિ (ધર્મજ્ઞાન વૈરાગ્યાદિન અલાભ), રૂ પ —(૧) નિત્ય ઈચ્છા અને (૨૫) પાપ કૃત્ય (વેદ પ્રતિષિદ્ધ આચરણ), (૨) અનિત્ય ઈચ્છા, એ બે પ્રકારનો ઈચ્છા (૨૬) હિંસા, (ર૭) અજ્ઞાન, (૨૮) પ્રાતિકૂલ્ય, ગુણ છે. ઇચ્છા કેવળ આત્મા દ્રવ્યમાં જ રહે (ર૯) વિવિત્સા (વિષયને જાણવાની ઈછા), છે. તેમાં ઈશ્વરમાં ઈચ્છા ગુણ નિત્ય હોય છે (૩૦) પારુષ્ય (મન અને વાણીની કઠોરતા). | તથા એક હોય છે; અને જીવાત્મામાં ઈચ્છા (૩૧) તેય (ચોરી), (૩૨) પરિગ્રહ (શરીરના અનિત્ય હોય છે, તથા તે ફલેચ્છા અને નિર્વાહ માટે જોઈતું હોય તેના કરતાં અધિ- ઉપાયેચ્છા એવા બે પ્રકારની હોય છે. કને સંગ્રહ), અને (૩૩) અશૌચ (શરીરની છrtધન–યોગીઓ સ્વેચ્છાવડે તથા મનની મલિનતા). ભિક્ષાભોજનાદિ કરે, તે ઈચ્છા પ્રારબ્ધ કહેવાય. आस्तिकत्वम्-शास्त्रायुक्तविषये विश्वास- इतरेतरायः -दूयोरन्योऽन्यापेक्षणमितरेतવરૂ ! શાસ્ત્ર વગેરેમાં કહેલા વિષયોમાં રાવઃ બન્નેને જે પરસ્પરની અપેક્ષા તેને વિશ્વાસવાળા હેવાપણું. ઇતરેતરાય કહે છે. એને જ અન્યાશ્રય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124