________________
Shri Mahavir Jain Aradhana Kendra
પિંડનાન. તેમાંથી પ્રથમ પ્રકાર નિરૂપણુ કર્યા છે. બીજો પ્રકાર (વૈધ પિંડ જ્ઞાન) આ પ્રમાણે છેઃ—
www.kobatirth.org
(૬૧)
તે ઉપર
વિશિષ્ટ
જેમ કોઇએ ઊંટ દીઠ્ઠું ન હોય તેવાએ ખીજાને પૂછ્યું કે, ઊંટ કેવું હાય ? ત્યારે તે ખીજાએ કહ્યું કે, તમે ઘોડા જોયા છે ? પૂછનારે કહ્યું કે ‘હા’ત્યારે બીજો કહે છે કે, ઘેડાની પીઠ સમાન હાય છે તેવી ઊંટની પીઠે સમાન હોતી નથી પણ વચ્ચેથી ટેકરા જેવી ઉંચી હાય છે; તેની ડોક લાંખી અને ઉંચી હોય છે; શરીર પણ ઘેાડા કરતાં ઘણું ઉંચુ' હાય છે; અને કહ્યુ કાંટાઓને પણ તે ખાઇ જાય છે. આ વચન સાંભળીને પૂછનારે ઉંચી પીઠ, લાંબી ડાક, વગેરે ઘોડાથી વિરૂદ્ધ ધર્માવાળું પશુ તે ઊંટ એમ નક્કી કર્યું, કાક વખતે તેના જોવામાં ઊંટ આવ્યું. ત્યારે તેણે પેાતાને ખીજાએ જે કહેલું (અને નૈયાયિકા અતિદેશવાય' કહે છે) તે અતિદેશવાય । સંભારીને આ પશુ ‘ઊંટ' પદનું વાચ્ય છે, એમ જાણ્યું. આ રીતે વૈધ વિશિષ્ટ પિડ જ્ઞાન એ ઉપમાન છે.
૨. સંજ્ઞાêજ્ઞિસમ્બન્ધપ્રમાદનમ્ । પદ અને અને શક્તિરૂપ સંબધ છે, તેના જ્ઞાનનું જે કરણ તે ઉપમાન.
રૂ. સદરાવાનાવસન્સિટાર્થજ્ઞાનમ્ । પાસેને પદાર્થ જોવાથી તેને મળતા આવતા ખીજા દૂરના ( પાસે નહિ એવા ) પદાર્થનું જ્ઞાન તે ઉપમાન.
४. व्यापारवत्तासम्बम्धेनापमित्य साधारण રત્વમ્ । વ્યાપારપણારૂપ સબંધ વડે ઉપમિતિ જ્ઞાનનું જે અસાધારણ કારણ તે ઉપમાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपमितिप्रमा-- संज्ञासंज्ञिसम्बन्धज्ञानमुपમિતિઃ। ( સંજ્ઞા એટલે પદ, અને સની એટલે અ) સત્તા અને સનીનેા—અર્થાત્ પદ અને અને જે શક્તિરૂપ સબંધ છે, તે સંબંધને વિષય કરનારૂં ગવય (રાઝ) જાનવર ગવય પદ્યનુ વાચ્ય છે, એવા પ્રકારનું જ્ઞાન તેનું નામ ઉમિતિ કહેવાય છે.
૨. પરોક્ષમ સાદયજ્ઞાનનયં। મે મારી ગાય છે' એવા જ્ઞાનને પરાક્ષ મિક જે ગયવ ( રાઝ ) જોયું હતું તેના જેવી સાદસ્ય જ્ઞાન કહે છે. એવા સાદસ્ય જ્ઞાનથી જન્ય જે જ્ઞાન, તેને ઉપમિતિ પ્રમા કહે છે.
ત્રીજા પ્રકારનું ઉપમાન આ પ્રમાણે છે: ગેંડાને નહિ જાણનારા પુરૂષે બીજાને પૂછ્યું કે, ગેંડા કેવા હોય ? તેણે કહ્યું કે જેના નાક પર શીંગડું હોય તે ગેંડા. પછી એક દિવસ નાકપર શીંગડાવાળું એક પ્રાણી જેવામાં આવ્યું ત્યારે તેને પેલું અતિદેશવાક્ય યાદ આવ્યું કે ‘ જેના નાક પર શીંગડું હોય તે ગેંડા. ' માટે આ જાતપર ગેંડા હાવું ોઈએ. એ રીતે ‘ગે ડે' એ પદનું વાચ્ચ આ જાનવર ( ગેંડા ) છે, એવી ઉપ-કહેવાય છે. મિતિ થાય છે. આ ઉમિતિમાં એક શીંગડાપણા રૂપ અસાધારણ ધર્મનું જ્ઞાન એ
ઉપમાન છે.
३. सादृश्यज्ञानादपरत्रासन्निकृष्टेऽर्थे सादृश्यજ્ઞાનમ્ । સરખાપણાના જ્ઞાન વડે બીજે સ્થળે દૂર રહેલા પદાર્થમાં સાદસ્ય જ્ઞાન થાય તે ઉમિતિ.
૪. સાદર્યવૈસાદાન્યતથીવર્ગાળવા । સાદૃશ્ય અને અસાદશ્ય એમાંથી એક પ્રકારની
બુદ્ધિરૂપકરણથી ઉપજેલી પ્રમાતે ઉપમિતિ પ્રમા.
'. સાયંપ્રમિતિ મિતિઃ । સરખાપણાને વિષય કરનારી જે પ્રમા તે પમિતિ પ્રમા
૩૫મેયત્વમ્---સાદાનુયોનિત્વમ્ । સાદસ્વનું જે અનુયાગી હોય તે ઉપમેય કહેવાય છે,
उपयोगत्वम् - स्वजन्यावान्तरापूर्वद्वारेण निમિત્તત્વમ્। પોતાનાથી ઉત્પન્ન થયેલા અવાન્તર અપૂદ્વારા જે નિમિત્તપણું તે ઉપયેાગત્વ કહેવાય છે.
For Private And Personal Use Only