Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૬૦) २. अपेक्षितार्थ जातस्य प्रतिपादको ग्रन्थસમેઃ । અપેક્ષિત એવા અને પ્રતિપાદન કરનારા જે ગ્રંથના સંદર્ભો તે ઉપદેશ. ઉપધા—કામ, ક્રોધ, વગેરે ભાવરૂપ દોષ उपधायकत्वम्-कारणत्वम् -- अव्यवहिતપૂર્વવૃત્તિ"સમ્બન્ધન વિશિષ્ટત્વમ્ । અંતરાય વિનાનું જે પૂવૃત્તિપણું, એ પૂવૃત્તિપણાના સબંધ વડે જે કુળ વિશિષ્ટપણું તે ઉપાયકવ્ કહેવાય. એનુંજ બીજી કારણપણું છે. નામ उपधयः- यत्किचितद्वर्मविशिष्ट धर्मी ધર્માંના કોઇક અંશ વડે વિશિષ્ટ ધર્મી તે ઉપધેય કહેવાય. उदाहृतव्याप्तिविशिष्टत्वेन उपनयवाक्यम् - हेतोः पक्षधर्मताप्रतिपादकं वचनमुपनयवाक्यन् । ઉદાહરણ વાકય વડે પ્રતિપાદન કરેલી જે વ્યાપ્તિ છે, તે વ્યાપ્તિ વિશિષ્ટરૂપ વડે, હેતુમાં રહેલી પક્ષધર્મતાનું પ્રતિપાદક જે વચન છે, તે વચન ઉપનયવાક્ય કહેવાય છે. જેમ ‘તથા સાયમ્' ( આ પર્વત પણ પેઠે વહ્નિની વ્યાપ્તિવાળા ઘૂમવાળા છે) આ વ્યાપ્તિ વિશિષ્ટ ધૂમરૂપ હેતુમાં, પર્વતરૂપ પક્ષવિષે રહેવાપણારૂપ પક્ષ ધર્માતાને પ્રતિપાદન કરનારૂં ‘તથા ખાચર્’ એ વચન ઉપનયવાય કહેવાય છે. ૨. અનુમાન વાક્યમાં ઉપસ’હાર જેવું ‘તથા પાચમ્’-‘તેવુંજ આ છે એટલે જેમ આ પર્વત પણ રસોડાની પેઠે ધૂમાડાવાળા છે' એવું વાકય મેલાય છે, કહેવાય છે. ઉપયવાકય ૨. પ્રજળપ્રતિપાદ્યાયનિર્વાચમ્ । પ્રકરણવડે પ્રતિપાદિત અનું જે નિર્ણય કરી આપનારું વાકય તે. Acharya Shri Kailassagarsuri Gyanmandir उपपत्तिसमः - उभयकारणोपपत्तेरुपपत्तिसमः । જ્યાં અને કારણ સંભવતાં હોય એવા ઉત્તર, તે ઉપપત્તિ સમ જાતિ કહેવાય છે. જેમ જો શબ્દનુ અનિત્યત્વ કારણ સભવે છે, માટે શબ્દ અનિત્ય છે એમ કહેતા હે, તે। અસ્પત્વ એવું નિત્યત્વનું કારણ પણ સભવે છે, માટે શબ્દ નિત્ય છે. આમ બન્ને કારણ ઉપપન્ન થાય છે માટે એ ઉપપત્તિ સમ કહેવાય છે. उपमर्दः -- पूर्वधर्मिविन । शेन धम्यन्तरोत्पादનમ્ । પૂર્વના ધર્મીના વિનાશ કરવા વડે બીજા ધર્મનું જે ઉપપાદન તે ઉપમ કહેવાય છે. उपमानप्रमाणम् - उपमितिकरणमुपमानम् । ઉપમિતિ પ્રમાનું જે કરણ હોય તે ઉપમાન પ્રમાણ કહેવાય છે. પ૬ અને અને જે શક્તિરૂપ સંબધ છે, તે સંબધનું જ્ઞાન તે ઉમિતિ કહેવાય છે. જેમ રાઝ’ શબ્દ અને ‘રાઝ પશુ' એ અર્થ, એ એના શક્તિરૂપ સંબંધનું જ્ઞાન તે ઉમિતિ. એ ઉપમિતિનું આ શરીર બળદના જેવું છે' એ પ્રકારે ગવય (રાઝ) પિંડ વિશેષ્યક ગાસાદસ્યપ્રકારક જ્ઞાન કરણ છે. અર્થાત્ ‘આ શરીર' એ ગવયનું શરીર છે એ વિશેષ્ય છે; તથા અળદના ૩વત્તિ:---પ્રજળપ્રતિપાદ્યય દાન્ત પ્રતિ-જેવું' એ તેનું પ્રકારક એટલે વિશેષણુ છે, પાવનમ્રવત્તિઃ । પ્રકરણ વડે પ્રતિપાદિત એવી રીતે નસદર્શ થય' (બળદના જેવા વસ્તુનું અનેક દૃષ્ટાન્તો વડે જે પ્રતિપાદન તે રાઝ). એવા વિશેષણ વિશેષ્યના સંબંધનું જ્ઞાન તે ઉપમાન પ્રમાણ કહેવાય છે. ઉપપત્તિ કહેવાય છે. = उपमा - कस्मिंश्चिदेवार्थे यः प्रसिद्धी गुणस्तदन्यस्मिन्नप्रसिद्धः, तद्गुणेऽर्थे शब्दमात्रेण यदुપસંયેાગ્ય તદુળપ્રાશનમુવન । શ્રે પદામાંજ જે પ્રસિદ્ધ ગુણ છે તે ખીજા પદાર્થમાં અપ્રસિદ્ધ હોય, તે અપ્રસિદ્ધ ગુણવાળા પદાર્થમાં શબ્દ માત્રથી તે ગુણનો આરોપ કરીને તે ગુણને પ્રકાશ કરવા તે ઉપમા. એ ઉપમાન પ્રમાણ ત્રણ પ્રકારનું છે. (૧) સાદશ વિશિષ્ટ ષડજ્ઞાન, (૨)વૈધમ્ય વિશિષ્ટ પિંડનાન, અને (૩) અસાધારણુ ધર્મવિશિષ્ટ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124