Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૬૫) વડે નાશ થવા ચાગ્ય જે પૂર્વસયાગ છે, તે તે ચેાથા ક્ષણની પૂર્વ સમૈગે કરીને વિશિષ્ટ એવા જે ક્રિયા-ક્ષણમાં ધટાદિક જન્ય વિભાગ છે, એ વિભાગ તે ખીજા ક્ષણુની ઉપાધિ છે. જેમ-પ્રથમ ક્ષણમાં ઘટ વિષે ક્રિયા ઉત્પન્ન થાય છે, અને ખીજી ક્ષણમાં તે ઘટના પૂવદેશથી વિભાગ ઉત્પન્ન થાય છે. તે ઘટગત વિભાગ ગુણનું ઘટની ક્રિયા અસમવાય કારણ હોય છે, માટે તે વિભાગ તે ક્રિયા વડે જન્ય કહેવાય છે; અને બીજી ક્ષણમાં તે વિભાગ, ધટના પૂર્વીદેશ સાથે સયેાગ હતા તે ચૈાગના નાશ કરે છે. માટે તે પૂર્વાંસંચાગ વિભાગ વડે નાસ્ય કહેવાય છે. એવા પૂર્વાંસયોગે કરીને વિશિષ્ટ ક્રિયાજન્ય વિભાગ એક ક્ષણ માત્ર રહે છે. એ દ્વિતીય ક્ષણની ઉપાધિ છે. રૂ. તૃતીયક્ષાધિ:પૂર્વસંવેગન શારિઝસ્નોત્તરસંચે પ્રામાવતૃતીચક્ષ પાધિ । પૂર્વસયેાગના નાવડે વિશિષ્ટ જે ઉત્તર સાગને પ્રાગભાવ તે ત્રીજા ક્ષણની ઉપાધિ છે. જેમ—પ્રથમ ક્ષણ વિષે તે ઘટમાં ઉત્પન્ન થાય છે; બીજી ક્ષણમાં તે ક્રિયાવડે ઘટના પૂદેશ સાથે વિભાગ ઉત્પન્ન થાય છે. તે ઘડાનેા જે પૂર્વદેશ સાથે સયાગ છે તેનો નાશ કરનારા તે ક્રિયાજન્ય વિભાગજ છે, માટે ત્રીજી ક્ષણમાં તે વિભાગે કરીને તે તે પૂર્વાંસચાગના નાશ થાય છે. અને ચોથી ક્ષણમાં તે ઘડાના ઉત્તરદેશ સાથે સંયોગ થવાનો છે. તે ઉત્તર સયેાગના પ્રાગભાવ તે ત્રીજી ક્ષણમાં તે ઘટ વિષે વિદ્યમાન છે, અને પેક્ષા પૂર્વસંચાગના નાશ પણ વિદ્યમાન છે. માટે એ પૂસયાગ નાશરૂપ વિશેષણ વડે વિશિષ્ટ એવા ઉત્તરસયેાગના પ્રાગભાવ એક ક્ષણુ પ તજ રહે છે. આ તૃતીય ક્ષણુની ઉપાધિ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. ચતુર્થક્ષાધિ:—ઉત્તરસંથાવચ્છિ | મર્મ ચતુર્થક્ષ પાષિઃ । જે ક્રિયારૂપ ક તે ધડાના જે ઉત્તરદેશ સાથે સંચાગ થયા છે તે ઉત્તરસચાગ વડે વિશિષ્ટ એવું ક વડે ઉપાધિ છે. જેમ પ્રથમ ભૂતદ્રવ્યમાં ક્રિયા ઉત્પન્ન થાય છે; બીજી ક્ષણમાં તે ક્રિયાવડે ધટના સ્થળથી વિભાગ ઉત્પન્ન થાય છે; ત્રીજી ઉત્પન્ન થાય છે. તે ઉત્તરસયાગ ક્ષણમાં તે વિભાગ વડે ધટના પૂર્વ દેશના તેજ ક્રિયાવડે ઘટના ઉત્તરદેશ સાથે સયેાગ સચાગના નાશ થાય છે; અને ચાથી ક્ષણમાં ક્રિયાના એજ તે તે ક્રિયા પચમ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. નાશક છે. માટે ઉતરસ યેાગવડે જે ચાથી ક્ષણમાં તે ક્રિયાજન્ય ઉત્તરસયેાગ વિદ્યમાન છે, માટે ઉતરસયાગવડે વિશિષ્ટ તે ઉત્પન્ન થયા છે, તે ચેથી ક્ષણમાં તે ક્રિયા ક્રિયારૂપ કમ એક ચેાથી ક્ષણમાંજ રહે છે, માટે એ ચતુર્થાં ક્ષણુની ઉપાધી છે. ચાર ૩૫ ધમારા:—એ ઉપાધિ પ્રકારના છે. કેવળસાધ્યવ્યાપક, (૨) પક્ષધર્માંવચ્છિન્ન સાધ્યવ્યાપક (૩) સાધનાક્રિયાવચ્છિન્નસાધ્યવ્યાપક, અને (૪) ઉદાસીનધર્માંવચ્છિન્નસાન્ધ્યાવ્યાપક. એના લક્ષણ નીચે બતાવ્યાં છે. ૧. કેવળસાધ્યવ્યાપક—-“ પર્વત ધૂમાડાવાળા છે; અગ્નિવાળા હોવાથી, રસેાડાની પેઠે. ” આ અનુમાનમાં જે લીલા ખળતળુના સંચાગરૂપ ઉપાધિ ઉપર કહેલે છે. તે ઉપાધિ કેવળ સાધ્યવ્યાપક ' છે. વળી બીજું ઉદાહરણ-વન્તવૃત્તિનિ હિંસા અધર્મસાધન; હિંસાત્વાત્; ઋતુવાઘહિંસાવત્। યજ્ઞની અંદર જે પશુની હિંસા થાય તે અધતુ સાધન છે, હિંસા છે તેથી, જે જે હિંસા થાય છે તે તે અધર્મનુજ સાધન હોય છે; જેમ યજ્ઞની બહારની હિંસા હિંસારૂપ હોવાથી અધર્મીનું સાધન હોય છે, તેમ યજ્ઞની અંદર થનારી હિંસા પણ હિંસારૂપ હાવાથી અધમનું સાધન હોવીજ જોઈએ. સાંખ્યવાળાઓના આ અનુમાનમાં નિષિદ્ધ ઉપાધિ છે, જયાં જ્યાં અધમનું સાધનત્વ હોય છે ત્યાં ત્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124