________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૭૫)
રવિનન્તષિમાવ: | અનાયાસે પ્રતીત થાય છે, તેમ અનાયાસે પ્રાપ્ત થએલા પદાર્થીની ઇચ્છા તે વાસનારૂપ કામ કહેવાય છે.
कषायः - चित्तस्य
રાગદ્વેષાદિ વડે ચિત્તને તબ્ધિભાવ (જડતા)
તે કષાય ૨.
चित्तस्य रागादिना स्तब्धीभावादखण्डवस्त्वनाસનમ્ । રાગદ્વેષાદિથી થયેલી ચિત્તની જડતાને લીધે અખંડ વસ્તુનું અગ્રહણ તે કષાય.
काणत्वम्- - चक्षुरिन्द्रियशून्यैकगोलकत्वम् । નેત્રના એક ગેાલકનું ચક્ષુ ઇંદ્રિયથી રહિતપણું. નાચિતમ્—સર્વે સતિ ઋિચિત્કારુ-વાય નૃત્યમાવપ્રતિયોનિત્વમ્ । !ઇ વસ્તુનું અસ્તિત્વ છતાં થાડાક વખત સુધી તે વસ્તુના અસ્તિત્ત્વના અભાવનું જે પ્રતિયેાગીપણું તે. અર્થાત વસ્તુનું અસ્તિત્વ છતાં થાડાક વખત સુધી તે વસ્તુ ન જણાવી તે.
२. प्रागभावप्रतियोगित्वध्वंस प्रतियोगिवान्यતરત્નમ્ । પ્રાગભાવનું પ્રતિયોગીપણું કે ધ્વંસનું પ્રતિયોગીપણું એ બેમાંથી એકનું હાવાપણું. અર્થાત્ જે વસ્તુના પ્રાગભાવ હાય અથવા ધ્વંસાભાવ હોય તે વસ્તુમાં કાદાચિત્વ જાણવું.
જામ:--વિષયામિળાવ: 1 ૠષ્ટ વિષયની અભિલાષા તે કામ.
૨. ચાતિ વિષયવેગડઽમળવા સ્ત્રી આદિક આદિક વિષયની અભિલાષા તે કામ.
૩. ગામના સુòવુ મુલહેતુપુરશ્યમાને श्रमाणे स्मर्यमाणेषु वा तद्गुणानुसन्धानाभ्यासेन ચા રહ્યામો વર્ષ: સ ામઃ પોતાને અનુકુળ સુખના હેતુરૂપ અર્થ જોવામાં, સાંભળવામાં, કે સ્મરણમાં આવવાથી તેના ગુણના અનુસંધાનના અભ્યાસથી જે રતિરૂપી તૃષ્ણા તે કામ કહેવાય છે.
જામમેદ્દાઃ--વાદ્યયન્તવાસનામેાત્રિવિધ: અમઃ । બાહ્ય, આભ્યંતર, અને વાસના, એવા ભેદથી કામ ત્રણ પ્રકારના છેઃ જેમ–પ્રાપ્ત કરેલા માદક વિષે કામ તે ખાદ્ય કામ; મનેરચરૂપ માદકની ઇચ્છા તે આભ્યંતર કામ; અને રસ્તામાં પડેલાં તરણાં જેમ જનારને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
काम्यत्वम् -- तत्फलकामनावदधिकारिकर्त्तव्यસ્વમ્ ! તે તે કુળની કામનાવાળા અધિકારીએ કવ્યુ હાવાપણું તે કામ્યત્વ.
શાસ્યમે--જે કર્મો કરવાથી ફળની પ્રાપ્તિ થાય, પણ જે કમ ન કરવાથી પ્રત્ય
લાગે નહિં તેને કામ્ય ક` કહે છે. જેમ– જેને સ્વર્ગની ઈચ્છા હોય તે જ્યેાતિામ યાગ કરે તેા તેને સ્વર્ગની પ્રાપ્તિ રૂપ કળ મળે; પણ જેને સ્વર્ગની ઇછા નથી. તેને ન કરવાથી કાંઈપણ પાપ લાગતું નથી. એવા કમને કામ્યક કહે છે.
२. स्वर्गादिफलकामनादधिकारिकर्त्तव्यम् । સ્વર્ગાદિ ફળથી કામનાવાળા અધિકારીએ કરવા યાગ્ય કર્મી, તે કામ્યક
રૂ. સ્વર્ગારીટસાધનમ્ । સ્વર્ગ આદિષ્ટ સાધનરૂપ ક તે કામ્યક
कायत्वम् - देहव्यापि त्वगिन्द्रियत्वम् । દેહમાં વ્યાપી રહેલું જે ત્વક્ ઇંદ્રિય, તે પણું,
જાયવ્યૂઃ—તત્ત્વજ્ઞાનના પ્રભાવથી તત્ત્વજ્ઞાની પુરૂષ સચિત કર્યાં ભાગવી લેવાને એકે વખતે જે અનેક શરીરા ધારણ કરી છે, તે શરીરાના સમુદાય તે કાયવ્યૂહ કહેવાય છે.
૨. ચેચિરન્વિતયુવનેશરીરત્વમ્। યાગીએ જે એકે વખતે અનેક શરીશ રચે છે તેને કાયવ્યૂહ કહે છે.
વ્યાપાર
कारकम् - व्यापारवत्करणम् । = વાળું જે કારણ તે કારક કહેવાય.
૨ ત્રિયાનન વારમ્ । ક્રિયાનું જે જનક હોય તે, ક્રિયાનું કારક.
३. क्रियाजनकशक्तिमत्कारकम् । ક્રિયાને ઉત્પન્ન કરવાને જે શક્તિમાન હેાય તે કારક કહેવાય છે.
कारणम् - अनन्यथासिद्धकार्यनियतपूर्ववृत्ति કાળમ્ । જે પદાર્થ અન્યથાસિદ્ધ વરતુએથી -
For Private And Personal Use Only