Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૧) અભિધેયસ્વરૂપ સાધ્યની કેવળ અન્વય વ્યાણિજ કર્મેન્દ્રિો સહિત મન; (૪) વિજ્ઞાનમય કોશછે-વ્યતિરેકવ્યાપ્તિ નથી–માટે એ પ્રમેયસ્વરૂપ પાંચ જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધિ; અને (૫) લિંગ કેવલાન્વયિ કહેવાય છે. (અવયથાસિ આનંદમય કોશ-કારણ શરીર અથવા સુષુપ્તિ. શબ્દ જુઓ.) આ લિંગમાં વિપક્ષથી વ્યાવૃત્તિ રાવ -(૧) વફ, (૨) માંસ, હેતી નથી. (૩) રૂધિર, (૪) મેદ, (૫) ભજજા, અને (૬) વાવ જેમ, “શંખ હાડકાં. એ છ ભૂલદેહના ઘટક પદાર્થોને ધળો જ હોય છે.' એમાં શંખ રાતે કે પીળે “પશિકા' કહે છે. હેતો નથી, અને કેવળ ધળાપણના ‘જ’ નિક–પુસ્ત્રિાવ વત્ર: શબ્દથી નિર્ણય કર્યો છે માટે એ કેવલાયોગ- પુરૂષના ગુહ્ય સ્થાનને ઢાંકનાર વસ્ત્રને ચીંદરડે વ્યવછેદ છે. તે કપીન. कैवल्यम्-विद्यया निरस्ताविद्यातत्काये । २. कुत्सितस्य पीनस्य मांसस्यावरणम् । બ્રહમવાદ ( નિઃશ્રેયસ્ એ કૈવલ્યનું બીજું નિદિત અને પુષ્ટ માંસને ઢાંકવાનું સાધન નામ છે.) વિદ્યાવડે અવિદ્યા અને તેનું કાર્ય તે કપીન. જગત એ સહુને બાધ કરીને બ્રહ્મભાવની ३. एकहस्तप्रविस्तार करद्वद्वंसमायतम् । विलપ્રાપ્તિ તે કેવલ્ય. સર્વ દુઃખની નિવૃત્તિ અને આત્મસુખની પ્રાપ્તિ, એવા બે પ્રકાર કૈવલ્યના શ્વિતતૃતીયાંશ ગુણા જીવનમીતિમ્ એક છે; અથવા જીવન્મુક્તિ અને વિદેહમુક્તિ એવા હાથ પહોળું, બે હાથ લાંબું, અને તેને ત્રીજો બે પ્રકાર કૈવલ્યના છે. ભાગ લટકતો રહે એવું ગુહ્યાછાદન હોવું જોઈએ એમ કહેલું છે. દૈવીમા –(પાતંજલમ)-કલેશા | મામુદાંત આવે ત્યારથી તે પાંચ દિકનું આધારભૂત જે ચિત્ત છે, તે ચિત્તને વિલય થયે પુરૂષનું જે પોતાના વાસ્તવ અસંગ | વર્ષનું વય થતાં સુધીની અવસ્થા. ૧૩ ૧૧ નિર્વિકાર રૂપે અવસ્થાન છે, તેજ પુરૂષને | મ–નિન્જમાનાર્થ પ્રાપ્તિ . ઈચ્છિત મેક્ષ છે. અર્થની પ્રાપ્તિ. શરવાઘા -દશથી પંદર વર્ષની વયને ૨. પાર્થH: મા આ પૂર્વે જોઈએ કશેર અવસ્થા કહે છે. અને આ તેની પછી જોઇએ, એ નિયમને રાર્થકતા શબ્દના ક્રમ કહે છે. અર્થને પ્રતિપાદન કરનાર (સંગ્રહરૂપ ગ્રંથ.) રૂ. પૂર્વાપરવાનYI પ્રથમ અને પછી ૨. રદ્ધિાર્થનિર્વચનપરિજ્ઞાનમા શબ્દના એવી ગોઠવણ કે સ્થિતિ. અર્થની નિરુક્તિનું જ્ઞાન, ૪. સામતુજવ્યાપા સામર્થ્યરૂપ હેતુથી ૨. શિવાભાછrદર્વ રાત્રH કરાતે વ્યાપાર તરવારનું મ્યાન (કેશ) જેમ તરવારને ઢાંકે શામનિટ-ઇન્દ્રિયોને વિષયોથી રોકવી છે, તેમ આત્માને ઢાંકનારા હેવાપણું તે કેશ. તે નિગ્રહ કહેવાય છે; બળાત્કારથી દિને રામ -તરવારને જેમ મ્યાન રોકવી તે હઠનિગ્રહ કહેવાય છે; અને શાસ્ત્રમાં (કેશ) ઢાંકે છે તેમ આત્માને ઢાંકનારા કેશ કહેલા ક્રમે કરીને રોકવી તે ક્રમનપ્રહ પાંચ છેઃ (૧) અન્નમય કેશ, એટલે સ્થૂલ ! કહેવાય છે. શરીર; (૨) પ્રાણમય કેશ-પાંચ પ્રાણ અને | મy –એ નામને એક વાદ અથવા પાંચ કર્મેન્દ્રિ; (૩) મનોમય કોશ-પાંચ 1 મત. આ મતને સૃષ્ટિદષ્ટિવાદ કહે છે. એ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124