________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(90)
પ્રતિયેાગી જેનું, એવા જે અન્યાન્યાભાવરૂપ ભેદ છે, તે ભેદ એક આકાશને છેડીને બીજા પૃથ્વી વગેરે સર્વ પદાર્થીમાં રહે છે; અને તે પૃથ્વી વગેરેમાં આકાશત્વ ધર્મ રહેતા નથી, પણ આકાશત્વ ધર્મ તા કેવળ આકાશમાંજ રહે છે. માટે તે આકાશત્વ ધમ તે આકાશ પ્રતિયોગી ભેદને અસમાનાધિકારણ છે. એવું આકાશત્વ ધર્માંવાળુ' જે આકાશ છે, તેજ આકાશમાં એકત્વ છે.
૨. પ્રથમસહ્યાન્વિત્તત્વમ્ । પ્રથમ ' એવી સંખ્યાના સંબંધવાળાપણું તે એકત્વ. ૨. દ્વિત્વાયમવત્ત્વવત્વમમ્ । આદિના અભાવવાળાપણું તે એકત્વ.
४. सजातीयविजातियस्वगतभेदशून्यत्वम् । સજાતીય, વિજાતીય, અને સ્વગત ભેદથી રહિતપણું તે એકત્વ.
૩. एकविषयक धारावाहिकवृत्तिसमर्थम् । પાણીની અખ’ડ ધારાની પેઠે એક વિષય ઉપર સતત વહેનારી વૃત્તિ રાખવાને જે સમર્થ હાય તે મન. ( અથવા તેવા યાગી પણુ એપણું ' એકાગ્રભૂમિ કહેવાય છે. )
एकार्थसमवायसम्बन्धः । ( ' भावत्व શબ્દ જુએ. )
एकेन्द्रियवैराग्यम् । पक्कसर्वकषायज्ञान વિત્તોવ્રુતા | પકવ થયેલા સ કષાયનેના જ્ઞાન વડે જે ચિત્તની ઉત્સુકતા તે એકેન્દ્રિય વૈરાગ્ય.
વાયવમ્—ાર્થનાધાનાં રાષ્ટ્રાનાં મિયામાÆચઢ્યા વુદ્ધાવાત્વમ્ । એક અર્થના મેધ કરનારા શબ્દોનું પરસ્પરની આકાંક્ષાથી એક બુદ્ધિમાં આરૂઢ થવાપણું તે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાવ્રતા–વિજાતીય વ્રુત્તિયેાના તિરસ્કાર કરીને લક્ષ્ય વસ્તુ તરફ સજાતીય વૃત્તિના જે પ્રવાહ તે ચિત્તની એકાગ્રતા જાણવી.
હાપ્રભૂમિ:—યાગની પાંચ ભૂમિકા, જે ચિત્તપંચક કહેવાય છે, તેમાંની ચાથી ભૂમિ. ભૂમિ એટલે અવસ્થા. ચિત્તની સ’પ્રજ્ઞાત સમાધિઅવસ્થાનું નામ એકાગ્રભૂમિ છે.
,,
(ર) વાધૈકવાક્યતા—જ્યાં પ્રત્યેક ભિન્ન ભિન્ન સંબંધ પ્રતિપાદન કરનારાં બે વાક્યામાં આકાંક્ષાને લીધે મહાવાક્યાથ મેધકત્વ હોય, ત્યાં વાધૈવાયતા જાણવી. भ - " दर्शपौर्णमासाभ्यां स्वर्गकामो यजेत । આ વિધિવાય છે. તથા “ સમિયો ચજ્ઞાત ” આ અંગભૂત યાગપ્રતિપાદક વાક્ય છે. એ યાગ દ પૌમાસનું અંગ હોવાથી અંગી વાક્ય સાથે તેની વામૈકવાક્યતા કહેવાય છે
२. इन्द्रियान्तरेषुपसंहृतेष्वप्यनुपसंहृतस्य मनसो વૃત્તિનિાસા બધી ઇંદ્રિયાન ઉપસંહાર કર્યાં છતાં પણ મનના ઉપસંહાર ન થવાથી તેની
એક વાયત્વ. એના એ ભેદ છેઃ (૧) પૌક-તૃત્તિયેનો ત્યાગ કરવાની ઇચ્છા તે એકેન્દ્રિય વાક્યતા અને (૨) વામૈકવાક્યતા. ( લક્ષણ ‘વાક્યતાપ્રારો' એ શબ્દમાં જોવાં. )
વૈરાગ્ય.
દાત્મ્યતાપ્રાજ્ઞે—એક વાકયતાના પ્રકાર-તે એ પ્રકારની છેઃ (૧) પકવાયતા અને (૨) વામૈકવાક્યતા.
(૧) પઢેકવાકયતા—અર્થવાદ વાક્યાને પદ્મ જેવાં ગણેલાં છે. માટે અથવાદ વાક્યાની વિધિવાક્યા સાથે ‘પત્રૈકવાકયતા’કહેવાય છે.
2
૩. મનમાં વિષયેાની ઇચ્છા હોવા છતાં ઇંદ્રિયાને વિષયથી રાકવાના જે પ્રયત્ન, તે એકેન્દ્રિય વૈરાગ્ય.
—સંસ્કૃત ભાષામાં વપરાતા વ અવ્યયનો અર્થ એ પ્રકારના છેઃ (૧) અયોગ વ્યØ અને (૨) અન્વયે છેવઃ । મ્યવ્યવછેના વળી એ ભેદ છેઃ (૧) વલ્ગવ્યવÐવઃ અને (૨) અન્યન્તા યાવ્યવછેફ્ (એનાં લક્ષણે તે તે શોમાં જોવાં. ) ષળા—અભિમાન ૨. ચાહના,
ત્રયમ્—( એષણા ત્રણ પ્રકારની છેઃ (૧) પુત્રૈષણા, વિત્તા, અને લેાકૈણા, એ ત્રણ એષણાઓ કહેવાય છે.
For Private And Personal Use Only
ऐकान्तिकत्वम् - साधनानन्तरमवश्यं भावि - ત્વમ્ । સાધન કર્યા પછી જે અવશ્ય થવું જોઇએ તે એકાન્તિક કહેવાય.