Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫૩ ) માવો હેતુ ત્રયાશિદ્દઃ । જે હેતુની પક્ષતાના અવચ્છેદક ધર્મોના અભાવ હોય છે, તે હેતુ આશ્રયાસિદ્ધ કહેવાય છે, જેમ- નાવિન્યું સુરમિ, અવિત્વાત્, સરેનવિવત્ ।' એટલે “આકાશનું કમળ સુગંધવાળું છે, કમળ છે માટે, જે જે કમળ હોય છે તે તે સુગંધવાળુ જ હાય છે, જેમ સરેવરમાં ઉત્પન્ન થયેલું કમળ ‘કમળ’ હોવાથીજ સુગધવાળુજી હોવું જોઇએ.” આ અનુમાનમાં અરવિંદવરૂપ હેતુનુ પક્ષભૂત જે ગગનારવિંદ છે, તેમાં ગગતીયત્વ રૂપ પક્ષતા અવચ્છેદક ધમ છે. નિહ. ( અર્થાત્ દૃષ્ટાંતમાં આપેલા સરાવરના કમળમાં સરાજવરૂપ પક્ષાતાવચ્છેદક ધમ છે, તેમ આમાં કમળના આશ્રય ગગન હેાવાથીઅને ગગનમાં કમળની ઉત્પત્તિનો અસંભવ હોવાથી-પક્ષતા જે ગગનારવિંદ તેના આશ્રયજ અસિદ્ધ છે. ) માટે ‘ અરવિંદવ ' રૂપ હેતુ આશ્રયાસિદ્ધ કહેવાય છે. વળી કમળમાં ગગનીયત્વના અભાવના નિશ્ચય હાવાથી ગગતીયત્વ વિશિષ્ટ કમળ વિષે સુગંધની અનુમિતિ થતી નથી. માટે આશ્રસિદ્ધ હેતુનુ જ્ઞાન સાક્ષાત્ અનુમિતિનું પ્રતિબંધક છે. આશ્રયત્તિનો હેત્વામાન:-પક્ષતાવજીવ- | ‘ઘટનાનયવમ્ ( તું ધડા લાવ) એ વચનમાં ઘટાદિક પદના અર્થના આનચ ( લાવ ) આદિક પદના અર્થ સાથે અન્વય અપેક્ષિત છે, માટે તે ઘટાદિક પદોનુ જે અવ્યવધાન છે, તેજ આત્તિ છે. એ આત્તિનું જ્ઞાન શાબ્દોધનો હેતુ છે. જો આત્તિના જ્ઞાનને શાબ્દધના હેતુ ન માનીએ, તે જેમ– ગિરિ (પર્વત) હિમાન્ ( અગ્નિવાળા ) મુર્ત્ત ( ખાધું ) રેવશૅન ( દેવદત્તે ) આ વચનથી પર્વત અગ્નિવાળા છે, દેવદત્ત ભાજન કર્યું છે, એવા શાબ્દોધ થાય છે, તેમ મુ માન્યેવરત્તે ( પર્યંત ખાધું અગ્નિવાળા દેવદત્તે ) એ વચનથી પણ શાબ્દોધ થવા જોઈ એ. પરતું આત્તિના અભાવથી ઉક્ત શાબ્દોષ થતા નથી; માટે આત્તિના જ્ઞાનને શબ્દધના હેતુ માનવે જો એ. શ્રયઃ—( જૈન મતે) રૂપાદિ વિષયેા તરફ જે નેત્રાદિ ઇંદ્રિયાની પ્રવૃત્તિ તે આશ્રવ. આશ્રિતત્વમ——કોઈક અધિકરણમાં કાલિક સંબંધથી ભિન્ન હાઇને સયાગ સમવાયાદિ સબંધ વડે રહેવું તેનું નામ આશ્રિતત્વ છે. आसक्ति:- विषयान्तरपरिहारेणैकविषयाરુન્ધનમ્ । બીજા વિષયાને છે।ડી દેઈને એક વિષયનુ જે આદ્ય બન તે. ગાસત્તિ:-ચસ્વાથૅન સચવાયેયાચોડક્ષિતયોઃ ચોર ચવધાન આત્તિ: । જે પદના અને જે પદ્મના અર્થ સાથે સંબંધ રૂપ અન્વયે અપેક્ષિત હોય તે એ પદોનું જે અવ્યધાન એટલે અતરાયથી રહિત સમીપપણું, તેનું નામ આત્તિ. જેમ− Acharya Shri Kailassagarsuri Gyanmandir २. शक्तिलक्षणान्यतरसम्बंधेनाव्यवधानेन પવનન્યવવાયાપસ્થિતિ:। પદના પોતાના અર્થની સાથે જે શક્તિરૂપ અથવા લક્ષણા રૂપ સબંધ છે. તે સબંધ વડે વ્યવધાન રહિત પદન્ય પદાર્થની જે સ્મૃતિ, તેને આસિત્ત કહે છે. જેમ ઘડા લાવે ' એમાં ઘડે ’ શબ્દ વડે શક્તિરૂપ સબધથી ધડારૂપ પાની સ્મૃતિ થાય છે; અને ‘ લાવા ’ પદથી શક્તિરૂપ સબંધ વડે લાવવાની ક્રિયાની સ્મૃતિ થાય છે. એ એ સ્મૃતિમાં વચમાં કાંઈ વ્યવધાન રહેતું નથી, માટે એ આત્તિ . કહેવાય છે. આસનમ્——શિરપુલમાસનમ્ । જેથી સુખે કરીને સ્થિર રહેવાય તે આસન. એ આસનના બે પ્રકાર છે: (૧) ખાદ્ય, અને (૨] શરીર. તેમાં (૧) સર્વ વિક્ષેપથી રહિત સભભૂમિમાં પ્રથમ દર્ભાસન બિછાવવું, પછી તે ઉપર મૃગચમ બિછાવવું, પછી તે ઉપર કામળ વસ્ત્ર બિછાવવું. એ માહ્ય આસન છે. (૨) શારીર આસન ચોરાશી પ્રકારે થઈ શકે છે. તેમાં પદ્માસન, સ્વસ્તિકાસન, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124