Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) ૨. સાત્વિક એકાગ્ર બુદ્ધિમાં પ્રતિબિંબિત સુખરૂપ આત્મા તે આન'; અથવા સુખરૂપ આત્મામાં પ્રતિબિંબિત વૃત્તિ તે આનંદ. ૯. જે સુખથી અધિક સુખ ખીજું નથી, એવી સુખરૂપતાને આનંદ કહે છે. ૯. મારે કાંઇ જોઈતું નથી, હું પરિપૂર્ણ છું, એવી સતાષાત્મક ચિત્તવૃત્તિ એ આન દનું ઉપલક્ષણ છે. જ્ઞાન ત્રયમ્--ત્રણ પ્રકારના આનંદ. (૧) બ્રહ્માન—દ્વૈતભાવ વગરને, નિદ્રા ન હોય તે વખતને!, બ્રહ્માભિમુખ વૃત્તિથી વ્યંગ્ય જે આનંદ તે બ્રહ્માનંદ, નિજાનંદ, ચેાગાનંદ મુખ્યાનંદ, અદ્વૈતાનંદ, આત્માનંદ, એ બધાં એનાંજ નામ છે. (ર) વિષયાનઃ—સ્રમ્ (પુષ્પની માળાએ) ચંદન, વનિતાદિ વિષયમાં એકાગ્ર થયેલી બુદ્ધિવડે વ્યંગ્ય આનંદ તે વિષયાન'દ વિદ્યાનદના પણ એમાંજ અંતર્ભાવ થાય છે. (૩)વાસનાન—બ્રહ્માન’દમાંથી વ્યસ્થિત થયેલાથી જે વાસના તે વાસનાનંદ. ઞાનમયકોશઃ-ભક્તાપણાની ઉપાધિરૂપ સુખાકાર અંતઃકરણ અજ્ઞાનપર્યંત આનંદમયકોશ કહેવાય છે. કાશની પેઠે આત્માને ઢાંકે છે તથા આનંદપ્રચુર છે, માટે આનંદમય કાશ કહેવાય છે. ૨. કેવળ અજ્ઞાનમય સ્થિતિરૂપ જે કારણ શરીર તેને આનંદમયકાશ કહે છે. आनुपूर्वत्वम् - तदुच्चारणानन्तरोच्चारणવિષચત્વમ્ । એકવાર વિષયનું ઉચ્ચારણ કર્યા પછી કરી જે વિષયનું ઉચ્ચારણ કરવામાં આવે તે વિષયપણું. મત ગાનુમાનિારાન્તિ:-મીમાંસકાના પ્રમાણે કાર્યાન્વિત ઘટાદિક પદ્દામાં જે શક્તિ માનવામાં આવે છે તે‘ આનુભવિકા શક્તિ' કહેવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir आनुषङ्गित्वम् -- उद्देश्यान्तरप्रवृतस्य तર્મ નાન્તરીયતા પ્રાપ્તમ્। એક કાને માટે પ્રવૃત્ત થયેલાને બીજો પ્રયત્ન કર્યાં સિવાય જ જે કાર્યાં સંપન્ન થાય તે પણું. જેમ— ભિક્ષાને માટે ફરનાર જો ગાય જુએ, તે ભિક્ષાને માટે કરતાં કરતાં ગાયના દૃશતના લાભ થાય તે આનુષંગિક લાભ કહેવાય. આન્તરદાવિદ્ધસમાધિઃ—અંદરનાં દાથી મિશ્ર સમાધિ. અંતરનાં દૃશ્યા કામક્રાધાદિ છે, તેમને હું દૃષ્ટા છું, તથા તે કામક્રાધાદિકનાં હું અનુસ્મૃત છું, એવી જે સમાધિ એટલે એકતાનતા, અથવા બીજો વિચાર ન આવવા દેતાં એજ વિચારનું ચિંતન તે આંતરદસ્યાનુદ્ધિસમાધિ કહેવાય છે. આન્તનિર્વિલ્પસમાધિ:- અંદરના ક્રેધાદિક દસ્યાની કલ્પના રહિત જે સમાધિ તે. અન્તરપ્રવાઃ—કામક્રોધાદિ શરીસ્તી ( મનની ) અંદરના વિકારા, ત્રાન્તરાન્દ્રાનુવિધસમાધિઃ-(મનતી) અંદર રહેલા ક્રોધાદિકથી હું અસ`ગ છું, એવા શબ્દો સહિત જે સમાધિ તે આન્તર શબ્દાનુવિદ્ધસમાધિ કહેવાય. आन्तरसोपाधिकाध्यासः - ('अध्यारोप શબ્દ જુએ. ) હું કર્તા છું એવા વાર્દિક ભ્રમ એ આન્તરસે પાધિકાભ્યાસ કહેવાય છે, કેમકે ક રૂપે પરિણામ પામેલી અવિદ્યારૂપ ઉપાધિનું એ કાય છે. આધ્યાધિત્રયમ્-આત્મ્ય (આંધળાપણું), માન્ય(મંદતા ઓછું દેખાવાપણું ), અને પટુત્વ (સારૂં દેખાવાપણું) એ ત્રણે નેત્રના ધર્મ છે, તે તાદાત્મ્યાભ્યાસથી આત્મવસ્તુમાં ભાસે છે ? એ અજ્ઞાન છે.) आपत्तिः - सम्यग्वर्तनेापायानुपलम्भः । સારી રીતે વર્તન ( વ્યવહાર )ના ઉપાયની અપ્રાપ્તિ. ૨, અડચણુ. ૩. સિદ્ધાન્ત સિદ્ધ કરવામાં વિરેશધિ અડચણુ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124