________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૧ )
એજ તે દડરૂપાદિકમાં અન્યથાસિદ્ધ છે. તથા એવી અન્યથાસિદ્ધિવાળાં હોવાથી તે દંડરૂપ, દડવ, રાસભ, આદિ અન્યથાસિદ્ધિ કહેવાય છે.
૨. નાચવ્યવસ્તિપૂર્વવસ્તિત્ત્વ સતિ સર્વાનુ પાર્શ્વમ્ । કાર્યથી અવ્યવહિત ( અ ંતરાય વગરના ) પૂર્વકાળમાં હોવા છતાં પણ કાર્યનું અનુત્પાદકપણું તે અન્યથાસિદ્ધિ
અન્યયો યવ છે.—જેમ વર્ષ ત્ર ધનુર્ધરઃ । અર્જુનજધનુષ્યધારી છે. અહીં અર્જુન સિવાય બીજે ધનુર્ધારી નથી એમ કહીને ત્ર (જ) પદવડે તેના વ્યવસ્હેદ કર્યાં છે.
થતીજ હોય એવા અર્થાંપત્તિ પ્રમાણના દોષ. જેમ તે છીંપમાં રૂપું દેખાય છે તે સદસ ્ વિલક્ષણ અનિવ ચનીય ખ્યાતિ છે, એમ વેદાન્તીએ કહે છે. ત્યાં કોઈ વાદી એવું અર્થાકૃત્તિ પ્રમાણ લાવે કે, છીંપમાં જે રજત્ છે તે સત્થી વિલક્ષણ છે માટે નૃશંગ (માણસનાં માથાનાં શીંગડાં) ની પેઠે અસત્ હાવાથી ખ્યાતિજ બનતી નથી; અને અસથી વિલક્ષણ હાવાથી બ્રહ્મની પેઠે અબાધિત હોવાથી આધ બની શકતા નથી. બન્નેથી વિલક્ષણ હોય તે ખ્યાતિ અને ખાધ બન્નેય આવતાં નથી. ત્યારે વેદાન્તી કહેશે કે તમારા કહેવાથી વિપરીત ઉપપત્તિ થઈ શકે છે, એટલે સદસદ્ વિલક્ષણવરૂપ અતિવચનીય ખ્યાતિ બની શકે છે, માટે તમારૂં અૌપત્તિ પ્રમાણુ અન્યથૈવાપપત્તિ દોષવાળું છે.
अन्योऽन्याभावः - तादात्म्यसम्बन्धावच्छिन्नતિથાપિતાથઽમાયોન્યા ન્યામાવઃ । જે અભાવની પ્રતિયેાગિતા તાદાત્મ્ય સંબંધ વડે અવચ્છિન્ન હોય છે તે અભાવ અન્યોન્યાભાવ કહેવાય છે. જેમ–ધડા એ પટ નથી, એવી અન્યથવોપાંત્ત:-વરીત્યેને વત્તિસામ્યમ્ । પ્રતીતિ લોકોને થાય છે. એ પ્રતીતિથી પટ ખીજી રીતે પણ-ઉલટી રીતે પણ-ઉપત્તિ વિષે પટના ભેદરૂપ અન્યાન્યાભાવ પ્રતીત થાય છે. એ પ્રતીતિથી ઘટ વિષે પટના ભેદરૂપ અન્યાન્યાભાવ પ્રતીત થાય છે. હવે ઘરમાં રહેલા અન્યાન્યાભાવને પ્રતિચેાગી પટ છે. તે પટમાં રહેલી જે અન્યાન્યાભાવની પ્રતિયાગિતા છે, તે પ્રતિયોગિતા તાદાત્મ્ય સંબંધે કરીને અવચ્છિન્ન છે. ( અભેદ નામે જે સ્વરૂપસબધ વિશેષ છે, તેને તાદાત્મ્ય સંબંધ કહે છે. ) માટે ઘટ એ પટ નથી’ એ પ્રતીતિ વડે તે ઘટમાં જે તાદાત્મ્ય સંબંધાવચ્છિન્ન પ્રતિયેાગિતાવાળા એવા પઢના અભાવ પ્રતીત થાય છે. તે અભાવ અન્યાન્યાભાવ કહેવાય છે. એ અન્યાન્યાભાવને ભેદ’' પણ કહે છે. ર. જે અભાવ પાતના પ્રતિયેાગીના સમાનાધિકરણમાં રહે છે, અથવા જે અભાવનું તાદાત્મ્યજ તેનું પ્રતિયેાગી હોય છે, તે અભાવ અન્યાન્યાભાવ કહેવાય છે; જેમ પૃથ્વી વગેરેમાં ઘટના અન્યાન્યાભાવરૂપ ભેદ છે, તે અભાવ ઘટ વિદ્યમાન હોય તાપણુ રહેા હાય છે, માટે તે પ્રતિયેાગી સમાનાધિકરણ કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાદાત્મ્યને અધ્યાસ જેમ, જીવને દેહ માનવેા અને દેહને જીવ માનવા તે.
अन्योन्यम् - क्रियाव्यतिहारविषयत्वम् ।
ક્રિયાના વ્યતિહાર ( વિનિમય–અલેબદલે )નું જે વિષયપણું તે અન્યાન્ય કહેવાય છે. જેમ‘અન્યાઽન્ય તાકયતઃ ।' તે બે જણ એક બીજાને મારે છે. એમાં તાડનક્રિયાના વ્યતિહાર
સ્પષ્ટ છે.
રૂ. વસાપેક્ષત્રટ્સ પક્ષપ્રક્ષ્યમ્। પોતાના જ્ઞાનની અપેક્ષા રાખનારૂં જે જ્ઞાન, તેની અપેક્ષા રાખનારૂં જે જ્ઞાન, તે જેના વિષે હાય, તે અનચેન્યાભાવ. જેમ-મહિષથી ભિન્નત્વ તે ગત્વ છે, અને ગાયથી ભિન્નત્વ તે મહિષત્વ છે, એવું લક્ષણ થયું; એમાં ગેાત્વનું જ્ઞાન થવાને મહિષત્વ જ્ઞાનની અપેક્ષા અન્યોન્યાયાલઃ—અન્યા/મન્નન્યાડ છે અને મહિષત્વ જ્ઞાનને માટે ગેાત્વ જ્ઞાનની
ચતાવા—ાધ્યાસઃ। એક ખીજામાં એક બીજાના
અપેક્ષા છે.
For Private And Personal Use Only