________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩ )
માટે વેદાન્ત વાકયેાના સમન્વયમાં તે સ્મૃતિ વગેરે વિરોધી ન હોવાં તેને અવિરાધ કહે છે. અમિનાદઃ—નિયમ.
અવ્યયઃ—ન વિદ્યતે યા (વિના) ધર્મત: સ્વતા વયવતા અન્ય સઃ। જે પદાર્થના ધમના, સ્વરૂપને! કે અવયવના નાશ નથી થતા તે પદાર્થ અવ્યય કહેવાય.
अव्यवहितत्वम् - व्यवधानाभावत्वम् । અંતરાય વગરનું જેમ-‘અવ્યવહિત પૂર્વક્ષણ’ એટલે જે ક્ષણની વાત કરતા હોઇએ તેની પહેલાંનીજ પૂ ક્ષણ; એ અન્ને ક્ષા વચ્ચે કાંઈ છેટુ કે વ્યવધાન ન જોઇએ.
अव्याप्ति - लक्ष्यैकदेशावृत्तित्वमव्याप्तिः ।
)
પોતાના લક્ષ્યના એક દેશમાં ( ભાગમાં લક્ષણનું જે ન હોવાપણું તે અવ્યાપ્તિ દોષ કહેવાય છે. જેમ–કોઇ માણસે ગાયનું લક્ષણુ કરતાં કહ્યું કે “ જે કપિલા ( રાતા રંગની ) હાય ત ગાય. ' હવે ગાયનું કપિલ લક્ષણ બધી ગાયોમાં હાતું નથી પણ કાઇક ગાયમાંજ હોય છે. માટે એ લક્ષણ પાતાના લક્ષ્યરૂપ ગાયમાત્રમાં ન વતાં તેના એક દેશરૂપ
2. लक्ष्यवृत्तित्वे सति लक्ष्यतावच्छेदक સમાધિળાત્યતામાવતિયાનિત્વમ્ । જે લક્ષણ લક્ષ્યમાં હાઇને લક્ષ્યતાનું જે અવચ્છેદક સમાનાધિકરણ તેમાં > લક્ષણના અત્યતાભાવનું પ્રતિચેાગિપણુ રહેલું હોય તે અવ્યાપ્તિ કહેવાય. આ વાત દૃષ્ટાન્ત વિના ઠીક સમજાય નહિ, માટે ધારો કે ‘કિપલત્વ” એ ગાયનું લક્ષણુ છે. એ લક્ષણુ કપિલા ગાયમાં હાઇને, લક્ષ્યતા જે ગૌત્ર, તેનુ અવચ્છેદ સમાનાધિકરણ જે શ્વેત ગાય, તેમાં રહેલા કપિલા જે અત્યતાભાવ, તેનુ' પ્રતિચેાગી જે કપિલવ, તે જે લક્ષણમાં હોય તે અવ્યાપ્તિ દોષવાળુ' લક્ષણ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अव्याप्यत्वम्- —વ્યાવ્યામાવાવદ્ વૃત્તિત્વમ્ । વ્યાપ્યના અભાવવાળા પદાર્થમાં રહેવાપણું. અવ્યાવ્યવૃત્તિનુળઃ—જે ગુણુ પાતાના આશ્રયરૂપ દ્રવ્યના કાઇક દેશમાં રહે અને
કાઈક દેશમાં ન રહે. તે જેમ–શબ્દગુણુ આકાશરૂપ વિભુ દ્રવ્યના આશ્રિત છતાં પણ આકાશના કોઇ ભાગમાં હોય છે. અને કોઇ ભાગમાં નથી હોતા, માટે શબ્દ એ અવ્યાપ્યપિત્ત ગુણ છે. સમૃત દ્રવ્યાના સચાગવાળા પદાર્થને વિભુ કહે છે. )
अव्याप्यवृत्तित्वम् - स्वात्यंताभावसमानाધિરળતમારૃત્તિત્વમ્ । સ્વ એટલે શબ્દાદિક અવ્યાપ્યવૃત્તિ ગુણનું પેાતાના અત્યંતા ભાવની સાથે જે સમાનાધિકરણપણું તે શબ્દાઆકાશમાં મેરી અવચ્છિન્ન પ્રદેશમાં ઉત્પન્ન દિમાં અવ્યાપ્ય વૃત્તિત્વ છે. જેમ-એકજ વિભુ થયેલા શબ્દના, તેજ આકાશમાં રહેલા ઘટાદ અવચ્છિન્ન પ્રદેશમાં અત્યંતાભાવ રહે છે. તે પોતાના અત્યતાભાવ સાથે શબ્દગુણનું
સમાનાધિકરણ કહેવાય. એવું સમાનાધિકરણત્વ
એ અવ્યાપ્ય વૃત્તિત્વ કહેવાય છે.
૨. જે એ દ્રવ્યાના સયાગ થાય, તે એ દ્રવ્યાના થાડાક ભાગમાં તે યાગ રહેતો
શ્રઈક ગામમાં વર્તે છે, માટે એ લક્ષણ હોય, અને ઘેાડાક ભાગમાં સંયોગના અભાવ
અવ્યાપ્તિ દોષવાળું છે.
રહેતા હોય (અર્થાત્ સયાગ ન રહેતા હાય), એવા સંચાગને અવ્યાપ્યવૃત્તિ કહે છે. જેમવૃક્ષ અને વાનરના સયાગ અવ્યાપ્યવૃત્તિ છે. કેમકે વૃક્ષની ડાળ સાથે તેના સાગ છે, પણ મૂળ સાથે નથી
અવ્યુત્પન્નત્વમ્—પવજ્ઞાનરહિતત્વમ્ । આ પદના આ અર્થ છે, એવા પ્રકારના જ્ઞાન વિનાના હોવાપણું.
તે
અશાસ્ત્રીયદ્વૈતનૢ--કામક્રેાધાદિદ્વૈત અશાસ્ત્રીય દ્વૈત કહેવાય છે. કેમકે એ દ્વૈત ‘જ્ઞાન' નું વિધાતક છે. ( શાસ્ત્રીય દ્વૈત ગુરુ શાસ્રાદિક છે; તે ‘ જ્ઞાન ' નું સાધક છે. )
"
અનુઢાળ મે—પુણ્ય પાપરહિત ક ( એ ફક્ત યાગીઓનુંજ હાય છે. )
For Private And Personal Use Only