Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ (૧) પોક્ષવ્યયદાઃ ઘટ છે, આ પટ છે, એવા સાક્ષાતપણાના વ્યવહાર. અપવશે:-એકવીશ પ્રકારનાં દુ:ખની જે નિવૃત્તિ તે અપવ. ( ગાતમ ન્યાય ) ) અપવાદ્:----સાચહેરો વાયોડવવાવ: || ઉત્સર્ગના કોઈ એક દેશ વિષે જે ખાધ છે તેને અપવાદ કહે છે. (સર્વા શબ્દ જી જેમ- જ્યાં જ્યાં ચેતતત્વ હોય છે ત્યાં ત્યાં કત્વ હોય છે.' એવા ઉત્સગ ( ભૂયાદન− વારવાર લેવામાં આવવું ) કર્યાં પછી, * ચેતનને એક દેશ જે મુક્તાત્માઓ, ચેતન છતાં તેમાં તુવ ધર્મ એવી રીતે એ ઉત્સર્ગના અપવાદ આવે છે તે. તે 9 નથી, ' કરવામાં ૨. અધિષ્ઠાને ત્રાસ્યા પ્રતીતસ્વાધિષ્ઠાનતિરેખામાનિશ્ચયઃ । અધિષ્ઠાનમાં જે વસ્તુ ત્રણે કાળમાં ન છતાં ભ્રાંતિથી પ્રતીત થાય છે, તેના અધિષ્ઠાન સિવાય અભાવ નિશ્ચય કરવા તે અપવાદ. જેમ–છીંપમાંથી ભ્રાંતિથી પ્રતીત થતા રૂપાના અધિષ્ઠાન રૂપ છીંપથી જિન્ન એવા રૂપાના અભાવનાને જે નિશ્ચય તે અપવાદ. ३ अध्यारोपितस्याधिष्ठानमात्रपर्यवशेषणम् । અધ્યાાપિત પદાર્થના ખાધ કરીને અધિષ્ઠાન માત્ર રોષ રાખવું તે અપવાદ. એનેજ ખાધ કે વિલાપન કહે છે. ૪. “નેર્ નાનાપ્તિ વિશ્વન' “ અહીં કાંઈ ભિન્ન ભિન્ન પ્રપચ જેવું છેજ નહિ.” ઈત્યાદિ શ્રુતિ વડે આરાપિત પ્રપંચના જે નિષેધ તે અપવાદ. અસિદ્ધાન્તઃ—સિધાન્તમતમાત્રિસ્ય થાત્તૌ તદ્ધિ સિદ્ધાન્તમતમાવ્યોત્તરવાનમનસિદ્ધાન્તઃ | એક સિદ્ધાન્ત મતના આશ્રય કરીને કથા ( વિવાદ ) પ્રવૃત્ત થયા છતાં તે સિદ્ધાન્ત મતથી વિરુદ્ધ સિદ્ધાન્ત મતના આશ્રય કરી પ્રતિવાદીને જે ઉત્તર દેવા તેને ‘અપસિદ્ધાન્ત' કહે છે. ( આ એક નિગ્રહાસ્થાન છે. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir अपादानत्वम्- परकीयक्रियाजन्य विभागाપ્રયત્નમ્ । જે પદાર્થની એક પદાર્થથી જૂદા પડવાની ક્રિયા બીજા કાઇને લીધે થતી હાય તે પટ્ટાથ પણું. જેમ- ઝાડથી પાંદડુ પડે છે' એમાં પાંદડાંની જૂદા પડવાની ક્રિયા ખીજા કાષ્ઠને લીધે થતી નથી માટે ઝાડ અપાદાન નથી; પણ ઝાડથી પાંઢાં પાડે છે' એમાં ઝાડ અપાદાન છે, એમ કહેવાનું તાત્પ છે. ( કારકવાદ. ) 6 અપાનઃ-અધાગમન કરનારા ( શરીરના નીચેના ભાગમાં ગતિ કરનાશ ) વાયુ તે અપાન વાયુ. अपार्थकम् - परस्परानन्वितार्थक पदसमूहः । જે પદોના અર્થના પરસ્પર અન્વય થતા નથી એવા પદોના સમૂહનું નામ અપાક છે. જેમशब्दः घटः पटः नित्य: अनित्यः च प्रमेयत्वात्, ત્યાંદિ પટ્ટોના સમૂહ અપાક કહેવાય છે. अपार्थत्वम् - प्रत्येकवाक्यानामन्वितार्थवे પ્રત્યેક વાયના પિયાસમુદ્રર્યત્યયમ્ । અન્વય શુદ્ધ હાવા છતાં પણ તે વાક્યેાના સમુદાયના અથ કાંઈ પણ નિષ્પન્ન ન થતા હોય તેપણું, अपूर्वम् - वैधनिषिद्धक्रियाजन्ययोः कालाવિધાન કરેલી અને નિષિદ્ધ કરેલી એવી સરમાધિનો: સુદ્ધદુ:લયોદ્યુતુમૂર્ત પુખ્તપાપમ્ । શાસ્ત્ર ક્રિયામાથી કાલાન્તરે ઉત્પન્ન થનારાં જે સુખ દુઃખ, તેનાં હેતુભૂત જે પુણ્ય પાપ તે અપૂર્વ કહેવાય છે. अपूर्वता -- प्रकरणप्रतिपाद्यस्य मानान्तरविચંતા । પ્રકરણમાં પ્રતિપાદ્ય જે વસ્તુ છે, તે વસ્તુનું શ્રુતિ પ્રમાણથી ભિન્ન એવા પ્રત્યક્ષાદિ પ્રમાણથી જે નહિ પ્રતિપાદન કરવાપણું તે અપૂર્વતા કહેવાય છે, જેમ-તત્ત્વીવનિજયં પુત્રં ઘૃચ્છામિ ' ઉપનિષદમાં પ્રતિપાદન કરેલા તે પુરૂષ વિષે હું તને પૂછું છું'' એમાં કહેલે અદ્વિતીય પુરૂષ ઉપનિષદ્ સિવાય બીજા કોઇ પ્રમાણુના વિષય નથી, માટે એ એમાં અપૂર્વ તા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124