________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ
(૧)
પોક્ષવ્યયદાઃ
ઘટ છે, આ
પટ છે, એવા સાક્ષાતપણાના વ્યવહાર. અપવશે:-એકવીશ પ્રકારનાં દુ:ખની જે નિવૃત્તિ તે અપવ. ( ગાતમ ન્યાય )
)
અપવાદ્:----સાચહેરો વાયોડવવાવ: || ઉત્સર્ગના કોઈ એક દેશ વિષે જે ખાધ છે તેને અપવાદ કહે છે. (સર્વા શબ્દ જી જેમ- જ્યાં જ્યાં ચેતતત્વ હોય છે ત્યાં ત્યાં કત્વ હોય છે.' એવા ઉત્સગ ( ભૂયાદન− વારવાર લેવામાં આવવું ) કર્યાં પછી, * ચેતનને એક દેશ જે મુક્તાત્માઓ, ચેતન છતાં તેમાં તુવ ધર્મ એવી રીતે એ ઉત્સર્ગના અપવાદ આવે છે તે.
તે
9
નથી, '
કરવામાં
૨. અધિષ્ઠાને ત્રાસ્યા પ્રતીતસ્વાધિષ્ઠાનતિરેખામાનિશ્ચયઃ । અધિષ્ઠાનમાં જે વસ્તુ ત્રણે કાળમાં ન છતાં ભ્રાંતિથી પ્રતીત થાય છે, તેના અધિષ્ઠાન સિવાય અભાવ નિશ્ચય કરવા તે અપવાદ. જેમ–છીંપમાંથી ભ્રાંતિથી પ્રતીત થતા રૂપાના અધિષ્ઠાન રૂપ છીંપથી જિન્ન એવા રૂપાના અભાવનાને જે નિશ્ચય
તે અપવાદ.
३ अध्यारोपितस्याधिष्ठानमात्रपर्यवशेषणम् ।
અધ્યાાપિત પદાર્થના ખાધ કરીને અધિષ્ઠાન માત્ર રોષ રાખવું તે અપવાદ. એનેજ ખાધ કે
વિલાપન કહે છે.
૪. “નેર્ નાનાપ્તિ વિશ્વન' “ અહીં કાંઈ ભિન્ન ભિન્ન પ્રપચ જેવું છેજ નહિ.” ઈત્યાદિ શ્રુતિ વડે આરાપિત પ્રપંચના જે નિષેધ તે અપવાદ.
અસિદ્ધાન્તઃ—સિધાન્તમતમાત્રિસ્ય થાત્તૌ તદ્ધિ સિદ્ધાન્તમતમાવ્યોત્તરવાનમનસિદ્ધાન્તઃ | એક સિદ્ધાન્ત મતના આશ્રય કરીને કથા ( વિવાદ ) પ્રવૃત્ત થયા છતાં તે સિદ્ધાન્ત મતથી વિરુદ્ધ સિદ્ધાન્ત મતના આશ્રય કરી પ્રતિવાદીને જે ઉત્તર દેવા તેને ‘અપસિદ્ધાન્ત' કહે છે. ( આ એક નિગ્રહાસ્થાન છે. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अपादानत्वम्- परकीयक्रियाजन्य विभागाપ્રયત્નમ્ । જે પદાર્થની એક પદાર્થથી જૂદા પડવાની ક્રિયા બીજા કાઇને લીધે થતી હાય તે પટ્ટાથ પણું. જેમ- ઝાડથી પાંદડુ પડે છે' એમાં પાંદડાંની જૂદા પડવાની ક્રિયા ખીજા કાષ્ઠને લીધે થતી નથી માટે ઝાડ અપાદાન નથી; પણ ઝાડથી પાંઢાં પાડે છે' એમાં ઝાડ અપાદાન છે, એમ કહેવાનું તાત્પ છે. ( કારકવાદ. )
6
અપાનઃ-અધાગમન કરનારા ( શરીરના નીચેના ભાગમાં ગતિ કરનાશ ) વાયુ તે
અપાન વાયુ.
अपार्थकम् - परस्परानन्वितार्थक पदसमूहः । જે પદોના અર્થના પરસ્પર અન્વય થતા નથી એવા પદોના સમૂહનું નામ અપાક છે. જેમशब्दः घटः पटः नित्य: अनित्यः च प्रमेयत्वात्, ત્યાંદિ પટ્ટોના સમૂહ અપાક કહેવાય છે. अपार्थत्वम् - प्रत्येकवाक्यानामन्वितार्थवे પ્રત્યેક વાયના પિયાસમુદ્રર્યત્યયમ્ । અન્વય શુદ્ધ હાવા છતાં પણ તે વાક્યેાના સમુદાયના અથ કાંઈ પણ નિષ્પન્ન ન થતા હોય તેપણું,
अपूर्वम् - वैधनिषिद्धक्रियाजन्ययोः कालाવિધાન કરેલી અને નિષિદ્ધ કરેલી એવી સરમાધિનો: સુદ્ધદુ:લયોદ્યુતુમૂર્ત પુખ્તપાપમ્ । શાસ્ત્ર ક્રિયામાથી કાલાન્તરે ઉત્પન્ન થનારાં જે સુખ દુઃખ, તેનાં હેતુભૂત જે પુણ્ય પાપ તે અપૂર્વ કહેવાય છે.
अपूर्वता -- प्रकरणप्रतिपाद्यस्य मानान्तरविચંતા । પ્રકરણમાં પ્રતિપાદ્ય જે વસ્તુ છે, તે વસ્તુનું શ્રુતિ પ્રમાણથી ભિન્ન એવા પ્રત્યક્ષાદિ પ્રમાણથી જે નહિ પ્રતિપાદન કરવાપણું તે અપૂર્વતા કહેવાય છે, જેમ-તત્ત્વીવનિજયં પુત્રં ઘૃચ્છામિ ' ઉપનિષદમાં પ્રતિપાદન કરેલા તે પુરૂષ વિષે હું તને પૂછું છું'' એમાં કહેલે અદ્વિતીય પુરૂષ ઉપનિષદ્ સિવાય બીજા કોઇ પ્રમાણુના વિષય નથી, માટે એ એમાં અપૂર્વ તા છે.
For Private And Personal Use Only