Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩ ) અવછે ધર્મ:-વ્યાવકધર્મ-હદખાંધ કહે છે. જેમ-તંતુએ પટરૂપ દ્રવ્યનું સમવાય નારી કે મર્યાદિત કરનાર ધર્યું. જેમ- | કારણ છે; કપાલ એ ઘટરૂપ દ્રવ્યનું સમવડિય ગધવત્ત્વ લક્ષણની લક્ષ્યતા પૃથ્વીમા રહેલી કારણ છે; હાથ, પગ વગેરે શરીરરૂપ દ્રવ્યનું છે. તે લક્ષ્યતાને ખીજાથી ભિન્ન કરી પોતા- સમવાય કારણ છે; માટે તંતુ, કપાલ, વગેરે માંજ રાખનાર પૃથ્વત્વ ધ છે, માટે પૃથ્વીવ અવયવ કહેવાય છે. એ પૃથ્વીને અવચ્છેદક ધર્મ છે. અથવા, ૨. જે ધમ જે ધર્મના ન્યૂન દેશમાં અથવા અધિક દેશમાં નથી રહેતા પણ સમાન દેશમાં રહે છે, તે ધમ તે ધર્મના અવચ્છેદક ધમ કહેવાય છે. જેમ, ગંધવત્વ ધર્મ પૃથ્વીવ ધર્મથી ન્યૂન કે અધિક દેશમાં ન રહેતાં પૃથ્વીત્વ ધર્મના સમાન દેશમાં રહે છે, ભાટે ગધવત્ત્વ એ પૃથ્વીત્વ ધર્મનું અને ઉદાહરણ એ ત્રણ અવયવા હોય છે; ચચચત્રયમ્ અનુમાનમાં પ્રતિજ્ઞા, હેતુ, અવચ્છેદક છે, (ન્યા. પ્ર.) અથવા ઉદાહરણ, કૈપનય, અને નિગમન, અવતર્રાણા--પ્રત્યપ્રસ્તાવાય પ્રથમમુપાવ્એ ત્રણ અવયવા હાય છે. એમાંના કોઇપણ ઘાતઃ। ગ્રંથના વિષયનો આરંભ કરવા માટે ત્રણને અવયવત્રય' કહે છે. જેમપ્રથમ જે ઉપાદ્ઘાત કરવા તે. 6 - देवानामंशा वेशवशेन प्रादुर्भावः અવતાર: દેવા પેાતાના અંશના આવેશ વડે પ્રકટ થાય છે તે. २. उत्कृष्टावस्था त्यागित्वे सति निकृष्टाવસ્થા પ્રત્નમ્ । ઉત્કૃષ્ટ અવસ્થાને! ત્યાગ વગર નિકૃષ્ટ અવસ્થા ગ્રહણ કરવી તે. કર્યો ३. स्वादृष्टारचितत्वे सत्यभौतिकशरीरत्वे सति સામુલવું:લદેતુત્વમ્। જેનું શરીર પોતાના અદૃષ્ટથી બંધાયું ન હોય તથા ભૂતાથી બનેલું પણ ન હોય, એમ છતાં સાધુઓને સુખના હેતુ છે તથા અસાધુઓને જે દુઃખને હેતુ છે, એવું મારીર ધારણ કરવાપણું તે અવતાર. अवतारधारणत्वम् - एकाकारावगाहिજ્ઞાનત્વમ્ । જે જ્ઞાનના આકાર એક જ છે, અર્થાત્ નિર્ણયાત્મક જ્ઞાનને વિષય કરવા (નિશ્રયાત્મકત્વ.) अवयवः -- द्रव्यसमवायिकारणमवयवः | દ્રવ્યનું જે સમાયિ કારણ હોય તેને અવયવ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. સમુવાંરાોચ ઃ । અંશરૂપ જે હોય તે અવયવ કહેવાય. સમુદાયના રૂ. કાચ્છિન્નવરમાળવાનચય:। મર્યાદિત પિરણામવાળા પદાર્થ તે અવયવ. ૪. દ્રારમ્ભાવ્યલમ્ । કા દ્રવ્યને આભ કરનારૂં દ્રવ્ય તે અવયવ. (૧) પર્યંત અગ્નિવાળા છૅ, ( પ્રતિજ્ઞા ); (ર) ધૂમાડાવાળા છે. માટે ( હેતુ ); ( ૩ ) રસાડાની પેઠે ( અંદાહરણ ) અથવા (૧) રસોડું અગ્નિ વ્યાપ્ય ધૂમવાળુ છે ( ઉદાહરણ ); (૨) તેવાજ અગ્નિ વ્યાપ્ય ધૂમવાળા આ પર્વત છે ( ઉપનય ); (૬) માટે પત પણ અગ્નિવાળા છે (નિગમન). अवयवपदार्थ:-- :~~અવયવ પદાર્થ (૧) પ્રતિજ્ઞા, (ર) હેતુ, (૩) ઉદાહરણ, (૪) ઉપનય, અને (૫) નિગમન, એમ પાંચ પ્રકારના છે. તેમાં હેતુ અવયવ−(1) અજ્ઞાત વ્યતિરેક વ્યાપ્તિ હેતુ ખેાધક, ( ૨ ) અપ્રતીતાન્વય વ્યાસિક હેતુ ખાધક, અને (૩) પ્રતીતાન્વય વ્યાપ્તિક હેતુ ખાધક એમ ત્રણ પ્રકારના છે. ઉદાહરણઅવયવ——(૧) અન્વય વ્યાપ્તિ મેધક અને (૨) વ્યતિરેક વ્યાપ્તિ ધક, એમ એ પ્રકારને છે. For Private And Personal Use Only ઉપનયઅવયવ —(૧) અન્વયી અને (ર) વ્યતિરેકી, એમ એ પ્રકારના છે.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124