________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૪ )
હાય. મતલબ કે અર્થોપત્તિથી ઉત્પન્ન ન થતા હોય.
અથવા સાંભળીને દેવદત્તના રાત્રી ભાજન' ની કલ્પના કરવામાં આવે છે, કેમકે અન્ન ખાધા સિવાય શરીરની પુષ્ટિ થતી નથી. તેમાં રાત્રી ભેજન તેા ઉપપાદક છે અને પુષ્ટતા ઉપપાદ્ય છે. તેમાં જે પદાર્થ વિના જે પદાર્થ કદાચિત્ પણ સભવતા નથી, તે પદાર્થને તે પદા ઉપપાદ્ય કહેવાય છે, જેમ રાત્રિભાજન વિના દિવસે ન ખાનાર પુરૂષને વિષે પુત્વ કદાચિત્ પણ સંભવતું નથી, માટે પુત્વ એ રાત્રિભાજનનું ઉપપાદ્ય કહેવાય છે; અને જે પદાના અભાવથી જે પદાર્થના અભાવ થાય વ્રુદ્ધિઃ ।છે, તે પદાર્થના તે પદાર્થ ઉપપાદક કહેવાય છે. જેમ-રાત્રીભાજનના અભાવથી દિવસે અભાજી પુરૂષમાં પુત્રનું ઉપપાદક કહેવાય છે. તેમાં ‘ આ દેવદત્ત રાત્રીભાજી છે' એ પ્રકારનું જે રાત્રીભોજનરૂપ ઉપપાદકનું જ્ઞાન છે તે જ્ઞાન અપત્તિપ્રમા કહેવાય છે, અને દિવસે અભાજી પુરૂષનું પુત્વ રાત્રિભાજન વિના અનુપપન્ન છે, એ પ્રકારે જે પુત્વરૂપ ઉપપાદ્યનુ જ્ઞાન છે, જ્ઞાન અર્થોપત્તિ પ્રમાણ કહેવાય છે.
રૂ. અનુચ:। એટલે અસત્ અર્થ થતાં તેના વાચક શબ્દ માત્ર વડે તેનું ભાન થતું હાય, તેથી ભાનાભાનની ઉપપત્તિ થતી ન હેય. તે અનુય નામે અર્થીપત્તિના દોષ કહેવાય.
અřત્તિ×મા ( અર્થાત્પત્તિ પ્રમાણ અને અર્થાપત્તિ પ્રમા, બન્નેનું એકજ નામ ‘ અર્થોપત્તિ ' છે, એ ધ્યાનમાં રાખવું. )
१. अन्यथानुपपन्नदर्शनादुपपादके કાષ્ઠ પદાર્થ ખીજી રીતે ઉત્પન્ન થતા નથી ( એટલે સાઁભવતા નથી ) એમ જોવાથી તેના ઉપપાદકનું જે જ્ઞાન તે અર્થપત્તિ પ્રમા છે. ( વિશેષ ખુલાસા માટે ‘અર્થાત્પત્તિ પ્રમાણ’ શબ્દ જુએ. )
૨. સુન્ધાયજ્ઞાનપ્રમનું સમ્પાજ્ઞાનમ્ । સપાઘના જ્ઞાનથી ઉપજેલું જે સંપાદકનું જ્ઞાન તે. ( સંપાદ્ય=ઉપપાદ્ય અને સંપાદકઉપપાદક જાણવું.)
३. अनुपपद्यमानार्थज्ञानात्तदुपपादकीभूतार्थान्तर૫નમ્ । અનુપપદ્યમાન અના જ્ઞાનથી તેના ઉપપાદક એવા બીજા કોઈ અની કલ્પના કરવી તે અપત્તિ પ્રમા,
( અર્થક્ષ્ય આપત્તિ-જ્ઞાનમ-અર્થોપત્તિ: એવા તત્પુરૂષ સમાસ કરીએ તે તે ‘અર્થીપત્તિપ્રમા’ કહેવાય છે; અને અર્થક્ષ્ય આપત્તિર્યસ્માર્ટ્ એવા બહુબીદ્ધિ સમાસ કરીએ તેા તે અર્થપત્તિ પ્રમાણ ’ કહેવાય છે. ટુંકામાં–ઉપપાદકનું જ્ઞાન તે પ્રમા છે અને ઉપપાઘનું જ્ઞાન તે ‘ પ્રમાણુ ' છે.
:
2
શ્રોપત્તિકમાળÇ-૩પપાપના હેતુમૂત્તે વળાવાનું કાર્બોત્તિત્રમાળમ્ । ઉપપાદકના જ્ઞાનનું હેતુભૂત જે ઉપપાદ્યનું જ્ઞાન છે, તેને અર્થાંપત્તિ પ્રમાણ કહે છે. જેમ, દિવસે નંહ ભાજન કરનારા દેવદત્તનું શરીર પુષ્ટ દેખીને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. ૩પપાત્રમાર્ગમર્યાત્તિત્રાળમ્ । ઉપપાદક પ્રમાનું જે કરણ તે અર્થોપત્તિ પ્રમાણ કહેવાય છે.
अलाभविजय: --- अलाभेऽपि लाभवत्सन्तोषः। અલાભમાં પણ લાભવાળાના જેવા સતાય.
अलीकत्वम् - यादृशीप्रतियोगिता विशिष्टत्वे સત્યવ્રતીયનાનત્વમ્ । તેના જેવી પ્રતિયેાગિતાવાળું હોવા છતાં જે પ્રતીયમાન થતું ન હોય તે. અપ્રતીયમાન પદાર્થની પ્રતિયોગિતા પ્રતીયમાન પદાર્થમાં રહેલી છે. એ પ્રતીયમાન પદાર્થ તેના જેવા એટલે સત્ય પદાર્થ જેવા દેખાતા હાય તથપ વસ્તુતઃ જોતાં તે દેખાય નહિ ત્યારે તે અલીક ( મિથ્યા ) કહેવાય. જેમ-મૃગજળ.
२. सर्व देशकालनिष्टात्यंताभावप्रतियोगित्वे सति સત્તાવાર મ્યાચલમ્ । જે પદાર્થો સર્વ દેશકાળમાં રહેલા અસંતતા ભાવના પ્રતિયેાગી
For Private And Personal Use Only