________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૩ )
ચેનવ્રુત શ્રુત મર્યાત ગમત
અળ:--ધર્મળદ્વાર,મિત્રનામ્। જે | વેદમાં કહ્યું છે કે લાકડાંને પરસ્પર બ્રશીને યજ્ઞને માટે અગ્નિ મતમાંવજ્ઞાતં વિજ્ઞાતમ્ ! ” “ જેના વડે અશ્રુત ઉત્પન્ન કરવામાં આવે છે તે કા. ( નહિ સાંભળેલા ) પદા` શ્રુત ( સાંભળેલા ) થાય, અચિંતિત પદાર્થો ચિંતિત થાય, અને અજ્ઞાત પદાર્થ જ્ઞાત થાય, એવી બ્રહ્મ વસ્તુ છે એ અવાદ વાય છે.
अर्थव्यसनम् अथवा अर्थवासनासमग्रावस्थाशास्त्रर्थासक्तिः । शास्त्रतात्पर्याग्रहणेन શાસ્ત્રનું તાત્પર્ય ગ્રહણ ન કરી શકાવાથી બધા પ્રકારના શાસ્ત્રાર્થીમાં આસક્તિ.
अर्थाध्यासः - प्रमाणाजन्यज्ञानविषयत्वे सति પૂર્વદષ્ટસખાતીયઃ । પ્રમાણથી નહિ ઉપજેલા જ્ઞાનના વિષય હાઇ ને જે પૂર્વે જોયેલા પદાર્થોના સજાતીય હોય તે. જેમ—છીંપમાં રૂપાને અધ્યાસ; આત્મામાં અનાત્માના અબ્યાસ; ઇત્યાદિ અર્થાધ્યાસ છે.
આવે:---વતાવવા મનવ સ્વમાવયંળાપન । આપણે કરેલા અપકારની અપેક્ષા રાખ્યા સિવાય જે સ્વભાવજન્ય ક્રુરતાવડે
અપકાર કરે તે.
अरिषड्वर्गः--कामः
कोस्तथा लाभ गणोऽयमरिषड्वर्गो
च
મત્તરઃ ।
मदमाहौ વૈવાન્ત પરિમાવિતઃ ।। વેદાન્ત શાસ્ત્રમાં કામ, ક્રોધ, લાભ, મદ, માહ અને મત્સર એ છનાં સમુદાયને અરિષત્વ અથવા છ શત્રુ કહે છે. (કેમકે તે જેમનામાં હોય તેમનેજ હાનિ કરે છે.)
અરુપમનોનાશ-મનનું ફરી ઉત્થાન ન થાય એવી રીતે મનને! નાશ, એ નાશ વિદેહ મુક્તિમાંજ થાય છે.
અર્થ:-ષન્દ્રિયમાત્રપ્રચવિવાઽર્થઃ । એક એક ઇંદ્રિય માત્ર વડે ગ્રાહ્ય વિશેષ ગુણ, તે અર્થ નામે પ્રમેય કહેવાય છે. (ગૌતમમતે). એ અપ્રમેય રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ચ્છિા, દ્વેષ, પ્રયત્ન, એમ અગિયાર પ્રકારને છે. ર. વસ્તુ, પદાર્થ.
अर्थवादः - प्राशस्त्यनिन्दान्यतरपरं वाक्यમર્થવાઃ । વિહિત અર્થની સ્તુતિ કરનારૂં અથવા નિષિદ્ધ અર્થની નિન્દા કરનારૂં જે વાકય છે, તે વાકય અથવાદ કહેવાય છે. એ અવાદ વિહિત અર્થની સ્તુતિ કરીને અધિકારી પુરૂષને તત્કાળ વિહિત અર્થમાં પ્રવૃત્ત કરે છે; તથા નિષિદ્ધ અર્થેની નિન્દા કરીને નિષિદ્ અર્થથી તત્કાળ નિવૃત્ત કરે છે. અથવાદ ત્રણ પ્રકારને છે: ગુણવાદ, અને ભૂતા'વાદ. ( લક્ષણા તે તે શબ્દોમાં જોવાં.
પ્રકર
૨. પ્રજળપ્રતિપાથસ્ત્ર પ્રશંસનમ્ । ણુમાં પ્રતિપાદિત અની પ્રશંસા કરનાર વાય. જેમ-અદ્વિતીય વસ્તુની પ્રશંસા કરતાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्थान्तरम् ( निग्रहस्थानम् ) - प्रकृतानुपयुન્હાવાધનમાંન્તરમ્। પ્રસંગમાં પ્રાપ્ત જે અ હોય તેને ‘ પ્રકૃત ' કહે છે. એવા પ્રકૃત અર્થમાં અનુપયેગી અંનું જે કથન, તેનું નામ અર્થાન્તર છે. જેમ- શનિત્યઃ શ્વેતવાત્ ’(શબ્દ અનિત્ય છે, કારૂપ હોવાથી). આ પ્રકારનું અનુમાન કરી શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કર્યાં પછી શબ્દ ગુણ છે, તે ગુણ પણ આકાશના છે; અથવા‰તાત્ એ હેતુપદ છે, શ્વેતુ પદ દિનેતિ ધાતુ ઉપર તુતિ પ્રત્યય આવવાથી સિદ્ધ થાય છે; મુક્ પ્રત્યાંત કે તિ પ્રત્યયાંત પદ કહેવાય છે; એવું એવું કથન પ્રકૃતે જે શબ્દની અનિત્યતાની સિદ્ધિ તેમાં નિરુપયેાગી હેાવાથી અર્થાન્તર કહેવાય છે.
*
અત્તિયોષત્રયમ્—અર્થાત્પત્તિ પ્રમાહ્યુના ત્રણ દોષ છે:
(૧) અન્યથાણુવવૃત્તિઃ। એટલે અર્થા૫ત્તિથી સિદ્ધ કરેલે અર્થ ીજી રીતે પણ ઉત્પન્ન થતા હોય તે.
(૨) અન્વયેવપત્તિઃ । એટલે અર્થીપત્તિથી સિદ્ધ ગણેલેા અથ બીજી રીતેજ ઉત્પન્ન થતા
For Private And Personal Use Only