________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) ૨. (ભાટ અને વૈશેષિકના મતમાં) પત્તિ પ્રમાણથી કહેવા માંડ્યું કે, રા ની તમારવતિ તત્રકારત્વમાનમ્ | જે પદાર્થને જેમાં રાતી આંખ રાતના ઉજાગરા સિવાય અભાવ છે, તે પદાર્થમાં તે પ્રકારનું ભાન થવું તે. ઉત્પન્ન થતી નથી માટે તેણે રાત્રે ઉજાગર
રૂ. (નૈયાયિક મતમાં) “છીપમાં રૂપે કર્યો હોવો જોઈએ. આ અર્થપત્તિ પ્રમાણ દેખાય છે એ દષ્ટાન્તમાં જોનારનાં દોષયુક્ત ! “અન્યથાપ્યપત્તિ' દોષવાળું છે. કેમકે ઉજાનેત્રને લીધે છીપને જોઇને પૂર્વે જેયેલા રૂપાને ગરા સિવાય નેત્રામિણંદ રેગથી પણ આંખો સ્મૃતિરૂપ સંસ્કાર જાગ્રત થઇને પાસેની રાતી થાય છે. છીપમાં તે રૂપા રૂપે દેખાય છે, અર્થાત સ્મૃતિ- | अन्यथासिद्धः-कारणसामग्रीबाह्यत्वम् ।। જ્ઞાનના વિષયભૂત રજત (રૂપા) ને રજતત્વ કાર્ય બનવા માટે જેટલી કારણ સામગ્રી હેવી ધર્મ તે પુરાવર્તિ (મેંઢા આગળ પડેલી) જોઈએ, તેનાથી જે વસ્તુ ભિન્ન હોય છે છીપમાં “આ રૂપું છે.' એ પ્રકારે દેખાય (છતાં કારણ રૂપ જણાતી હોય) તે વસ્તુ છે. એનું નામ અન્યથાખ્યાતિ છે.
તે કાર્યમાં અન્યથાસિદ્ધ કહેવાય છે. અર્થાત માથાનુપuત્ત -સ્થામાવપ્રોગાસન્મવ: | | કઈ કાર્યનું જે પ્રત્યક્ષ કારણ ન હોય પણ વસ્તુના પિતાને અભાવથી બીજી કોઈ વસ્તુનો પરંપરાથી કારણ હોય તે અન્યથાસિદ્ધ કારણ અસંભવ જણાતો હોય ત્યારે તે અસંભવને ! કહેવાય છે. અથવા– અન્યથાનુપપત્તિ કરે છે; જેમ અગ્નિના અભા- ૨. જે પદાર્થ વિદ્યમાન ન છતાં પણ વથી ધૂળનો અસંભવ છે માટે એ અસંભવ કાર્ય ઉત્પન્ન થાય છે, તે પદાર્થ કાર્યાનું કારણ એ અન્યથાનુપપત્તિ છે.
કહેવાતા નથી પણ “અન્યથાસિદ્ધ’ કહેવાય છે. ગાથાશુત્તિ –આ અર્થપત્તિ જેમ-ઘટ રૂપ કાર્યમાં ભાટી વહી લાવનારે પ્રમાણુના એક દેશનું નામ છે. દિવસે ભજન ગધેડે વગેરે અન્યથાસિદ્ધ (કારણું) કહેવાય છે. નહિ કરનાર દેવદત્તનું રાત્રિભોજન વિના અશ્વથાર –અન્યથાદ્ધિ ૫પષ્ટત્વ ઘટતું નથી, માટે તે ઘટાવવાને રાત્રિ- દાર્થ પાંચ પ્રકારના હોય છે. તે નીચે પ્રમાણે – ભોજન રૂપ અર્થાન્તરની કલ્પના કરવામાં
૧. પ્રથમ અન્યથાસિદ્ધા–જે કાર્યની આવે છે, એ અર્થપત્તિનું દષ્ટાન્ત છે. એમાં પ્રતિ કારણને પૂર્વવૃત્તિપણું જે રૂપે કરીને પુત્વ ઘટતું નથી એટલે પુષ્ટ ઉત્પન્ન થતું ગ્રહણ કરવામાં આવે છે, તે કાર્યની પ્રતિ નથી. એમ શાસ્ત્રીય ભાષામાં કહી શકાય. 2 છે અથઇ
કહી શકાય. તે રૂ૫ અન્યથાસિદ્ધ હોય છે. જેમ-ઘટાદિ રાત્રિભોજન વિના અન્યથા પુષ્ટત્વ ઉત્પન્ન
રૂપ કાર્યની પ્રતિ દંડ ચક્રાદિ રૂપ કારણેનું ન થતું હોય, તો જ એને નિર્દોષ અર્થપત્તિ કહી શકાય; પણ જે રાત્રિભોજન વિના અન્યથા
પૂર્વત્તિ પણું દૂત્વ, ચક્ર, આદિ રૂપે જ પણ પુછવ ઉત્પન્ન થતું હોય તો તેને અર્થી ગ્રહણ કરાય છે, માટે તે દંડવ, ચકવ, આદિક પત્તિ પ્રમાણે કહેવું એ દેવ છે, માટે અર્થ. ધર્મ ઘટની પ્રતિ અન્યથાસિદ્ધ કહેવાય છે. પત્તિ પ્રમાણુ એવું હોવું જોઈએ કે, જે અનુ- |
એ રીતે જે જે કાર્યની પ્રતિ જે જે કારણનું પપદ્યમાન અર્થના જ્ઞાન ઉપરથી જે ઉપપદ્ય- જે જે રૂપે પૂર્વવૃત્તિપણું ગ્રહણ કરવામાં માન અર્થની કલ્પના કરવાની હોય તે અર્થે આવે છે તે કાર્યની પ્રતિ તે તે રૂ૫ અન્યથાનર અન્યથા ઉપપન્ન થઈ શકે નહિ. આ સિદ્ધ કહેવાય. નિર્દોષ અપત્તિનું દષ્ટાનું કહ્યું હવે સદોષ ૨. દ્વિતીય અન્યથાસિદ્ધઃ—જે કાર્યની અર્થપત્તિ માટે એક બીજું દષ્ટાન લેઇએ. પ્રતિ જે પદાર્થને સ્વતંત્ર અન્વય વ્યતિરેક લ ની આંખ રાતી જોઇને ૩ એ અર્થી થઈ શકતા નથી, પણ પિતાના કારણને લઇને
For Private And Personal Use Only