SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧) થહેલું હોય છે. એ જ્ઞાનદ્વારા વ્યાપ્તિ ગ્રહણ કરીને ધૂમરૂપ હેતુ. તથા પર્વતરૂપ પક્ષ જોઇને તે વડે પર્વત અગ્નિવાળા છે એવું સાધ્યનું જ્ઞાન તે અનુમતિ. અનુમિતિ એ પ્રકારની છેઃ (૧) સ્વાર્થાનુમિતિ અને (ર) પદાર્થોનુમિતિ. ( લક્ષણા તે તે શબ્દોમાં જોવાં ), અનુયાનો—વસમ્બવિશેષઃ । અમુક પ્રકારના સ્વરૂપ સંબધ તે અનુયાગી. (પ્રતિચોળી શબ્દ જુઓ ). ૨. મનમાવ:સમ્બન્ધઃ સાયં વાતિ 1 જે અધિકરણમાં અભાવ, સંબંધ કે સાદસ્ય હાય તે અનુયાગી. અથવા જેમ-પતમાં ધૂમ દેખીને અગ્નિનું અનુમાન કર્યાં પછી, ‘ પર્વતમાં અગ્નિ છે એવું અનુવાદ્:---પ્રમાળાન્તરેળ નિીતાયજ્ઞા:મે અનુમાન કર્યું છે' એવું જે અનુમતિ જ્ઞાનનું જ્ઞાન થાય છે, તેને અનુવ્યવસાય જ્ઞાન કહે છે. ,, રાવ્ઃ અનુવાઃ । પ્રત્યક્ષાદિક પ્રમાણવડે નિર્ણીત જે અર્થ છે, તે અંનું બેધક જે વાય તે અનુવાદક કહેવાય છે. જેમ, “ શિêિમસ્ય મેપનમ્–અગ્નિ એ ટાઢની નિવૃત્તિના ઉપાય છે. ” આ વાક્ય અનુવાદ કહેવાય છે. કેમકે અગ્નિમાં હિમની નિવૃત્તિ કરવાપણું રહેલું છે. એ સર્વ લેાકાને પ્રત્યક્ષ પ્રભાણુથી નિશ્ચિતજ છે. એવા પ્રત્યક્ષ પ્રમાણથી નિશ્ચિત અર્થનું ધન કરનારૂં હોવાથી એ વાક્ય ‘ અનુવાદ’ નામે અવાદ કહેવાય છે. ( પૂ. મી. ) ૨. હાસ્ય પુનર્વચનમ્। એકવાર કહેલું ક્રીથી ખેલવું તે પણ અનુવાદ કહેવાય છે. જેમ-“ જીદ્દાતિ નુદ્દાતિ ” ત્યાદિ. નવમ્ । એક જણે જે વિષય જેવી રીતે ગ્રહણ કર્યો હોય તેને તેવીજ રીતે ‘ અહીં પણ ગ્રહણ કર્યાં છે’ એવા અનુભવ માત્રનું જે જનકપણું તે અનુવાદવ રૂ. नेदीयस्स्थानान्तरस्थितस्यानुसन्धानम् । નજીકના સ્થાનમાં રહેલા પદાર્થનું અનુસંધાન તે અનુષંગ. ४. अस्योद्देशेन प्रवृत्तस्य तन्नानरिक विधया અનુચાવલમ્-ગૃહીતકાાનુમવમાત્રન-ડસિદ્ધિઃ । ખીજા કોઈ ઉદ્દેશથી પ્રવૃત્ત થનારને તેણે ન ધાર્યું હોય તેવા બીજા જ કોઈ અની સિદ્ધિ થાય, અને તે પણ કાઈ ખીજા નિષ્પાદકના યત્નથી ઉત્પન્ન થયેલી હાય, જે સ્નાનને અર્થ સરારમાં જનારને તૃષા પણ મટે છે; કેરીની આશાથી મા તળે જનારને ફળ અને સુગંધ પણ મળે છે; સ્નેહીને ત્યાં લગ્ન પ્રસંગે જનારને મિષ્ટ ભાજનાદિ પણ મળે છે. એ બધાં આનુષંગિક ફળ કહેવાય છે. અનુકૃત્તિ:-~-પતિસ્ય પુન: પટનમ્ । પઠન કર્યું હોય તેનું પુનઃ પાન કરવું તે અનુત્તિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुव्यवसायज्ञानम् - ज्ञानविषयकज्ञानत्वम् । જ્ઞાનને વિષય કરનારૂં જે જ્ઞાન તે અનુવ્યસાય જ્ઞાન કહેવાય છે, એ અનુવ્યવસાય જ્ઞાન મન રૂપ ઇંદ્રિય વડેજ શ્રાદ્ય હોવાથી ' માનસ પ્રત્યક્ષ ' કહેવાય છે. જેમ− આ ઘા છે એવું જ્ઞાન એ વ્યવસાય જ્ઞાન કહેવાય છે. તે પછી એ વ્યવસાય જ્ઞાનને વિષય કરનારૂં એટલે ‘ ઘસ્વૈન ઘટમાં નાનામિ ' ( ટવે કરીને ઘટને હું જાણું છું ) એ પ્રકારનું માનસ પ્રત્યક્ષરૂપ જ્ઞાન ઉપજે છે તે અનુવ્યવસાય જ્ઞાન કહેવાય છે. | ૨. વિયરચાનાન્તરસ્થિતસ્થાનુસન્ધનમ્ । દૂર સ્થાનમાં રહેલા પદાર્થનું અનુસંધાન કરવું તે. ( વિનારી ) अनुषङ्गः -- एकत्रान्वितपदस्यान्यन्त्रान्वयः । એક સ્થળમાં જે પદના અન્વય ( સંબંધ ) હોય તેના બીજે સ્થળે અન્વય કરવા તે અનુષંગ, २. वाक्यान्तरे जनितान्वयबोधपदस्य वाक्य - ન્તરેડન્વયાનુસાનમ્। એક વાક્યમાં જે પદના અન્વયના ખાધ થયા છે, તે પદના અન્વયાનુ બીજા વાક્યમાં અનુસધાન કરવું તે. For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy