Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) સંસ્કારજન્ય કૃતજ્ઞાન પણ તેજ વસ્તુવિષયક હેચ છે, માટે તે પરામર્શમાં વ્યાજ્ઞિાનરૂપ હેય છે. એ પ્રમાણે અનુભવ, સંસ્કાર અને કરણની વ્યાપારરૂપતા સંભવે છે. અર્થાત સ્મૃતિ એ ત્રણને સમાનવસ્તુવિષયક કાર્ય, પરામશ વડે જન્ય જ્ઞાનને અનુમિતિ કહે કારણુભાવ હોય છે. ( અહીં “સંસ્કાર” શબ્દ છે” એ લક્ષણ સંભવે છે. (પરમ શબ્દ વડે ભાવનાખ્ય સંસ્કાર જાણવો) અનુભવના જુઓ). બે પ્રકાર છે:-(૧) યથાર્થીનુભવ અને (૨) ૨. બ્રિજનચજ્ઞાનનુમતિઃ લિંગના એટલે અયથાર્થનુભવ. લક્ષણે તેને શબ્દોમાં જેવો) હેતુના જ્ઞાનથી જન્ય જે જ્ઞાન તે અનુમિતિ. અનુભૂતિ –(અનુભવ શબ્દ જુઓ.) ૩. ચાણિજ્ઞાનવર જ્ઞાનમ્ ! વ્યાપ્તિજ્ઞાનઅનુભૂથમાનાઃ –પ્રચક્ષાનુમા વિષયોઃ | રૂપ કરણનું જે જ્ઞાન તે અનુમિતિ. જે વિષય પ્રત્યક્ષ અનુભવ હોય તે વિષયને ૪, ચાતજ્ઞાનાશ્વચા જ્ઞાનમા વ્યાયના જ્ઞાઆરોપ, નથી વ્યાપકનું જે જ્ઞાન તે અનુમિતિ. જેમઅનુમત–સાધુતમને ત્યાગનુવાદ - ધૂમ વ્યાપ્ય છે, તે વડે વ્યાપક જે અ9િ, માનસપરિમઝાનમ્ ! “આણે સારું કર્યું ' | તેનું જ્ઞાન તે અનુમિતિ જ્ઞાન કહેવાય. ઇત્યાદિ અનુમોદનરૂપમનની વૃત્તિ દેખાડવી તે. . ચાઈજિરિા ક્ષમતાજ્ઞાનાન્યજ્ઞાનમ ! અનુમાનામાન્ઝ નુમિતિમવિરામનું- ' વ્યાપ્તિથી વિશિષ્ટ એવી પક્ષધર્મતાના જ્ઞાનથી માનમ્ ા અનુમિતિ પ્રમાનું જે કરણ હોય તે જન્ય જે જ્ઞાન તે અનુમિતિ, જેમ-ધૂમાડામાં અનુમાન કહેવાય. જેમ-“આ પર્વત અગ્નિવાળે અગ્નિવ્યાપક છે એ વ્યાપ્તિજ્ઞાન છે. પર્વત છે આ પ્રકારના અનુમિતિ જ્ઞાનનું ‘આ ! એ પક્ષ છે. પર્વત ધૂમાડાવાળો છે અને ધૂમાડે અગ્નિની વ્યાપ્તિવાળા છે' એ પ્રકારનું ધુમાડે અગ્નિનું વ્યાપ્ય છે. એ જ્ઞાન છે પક્ષ વ્યાજ્ઞિાન કરણ છે માટે એ વ્યાપ્તિજ્ઞાન ધર્મતા ૪ ન છે. એ વ્યાપ્તિ વિશિષ્ટ પક્ષઅનુમાન પ્રમાણુ કહેવાય છે. ધર્મતાના જ્ઞાનથી “પર્વત અગ્નિવાળે છે” ૨. જ્ઞાનસત્ર નાક્રાન્તરેડ- એવું જે જ્ઞાન થાય છે તે અનુમિતિ. , સાર્થવૃદ્ધિઃ એક દેશ (સ્થળ) માં જે બને છે . સાધનમનાત સાષ્યવશિષ્ટ વૃદ્ધિઃ સંબંધ જાણે હેય તેમાંથી એક દેશને સાધનને ધર્મ જેવાથી સાધ્યવિશિષ્ટમાં જે જાણવાવડે દરના એક દેશમાં રહેલા બીજા | બુદ્ધિ તે અનુમિતિ. જેમ-ધૂમ એ સાધન પદાર્થનું જ્ઞાન તે અનુમાન પ્રમાણ. (શબરસ્વામી) (હેતુ) છે; અગ્નિવ્યાપ્યત્વ એ ધૂમનો (સાધ અનુમતિ –પામવન્ય જ્ઞાન મનુમિતિઃ || નને) ધર્મ છે. એ ધર્મ પર્વતમાંથી જેવાથી પરામર્શ વડે જન્ય જે જ્ઞાન તે અનુમિતિ | અગ્નિમસ્વરૂપ સાધ્યવિશિષ્ટિ એ પર્વત છે, કહેવાય છે. જેમ-ધુમાડે અગ્નિની વ્યાપ્રિ- એવી બુદ્ધિ થાય છે તે અનુમિતિ છે. વાળો છે, એ વ્યાપ્તિજ્ઞાન છે. એને જ અનુમાન । ७. लिङ्गलिङ्गिपूर्वकं स्वज्ञानद्वारा हेतुपक्षजन्यપ્રમાણ કહે છે. એને જ અનુમતિ જ્ઞાનનું સાર્થજ્ઞાનમ્લિંગ (હેતુ) લિંગી (હેતુમાન) કરણ કહે છે. એ વ્યાપ્તિજ્ઞાનરૂપ કરણના એ એના વિષયમાં પિતાને જે જ્ઞાન થયું હોય વ્યાપારને લિંગપરાશર્મ કહે છે. જેમ–અગ્નિની તે ઉપરથી હેતુ અને પક્ષ વડે ઉપજેલું જે વ્યાપ્તિવાળા જે ધૂમ છે, તે ઘૂમવાળો આ સાધ્યનું જ્ઞાન તે અનુમિતિ (સાંખ્ય મતે). પર્વત છે.” એવા જ્ઞાનનું નામ લિંગપરામર્શ છે જેમ-ધૂમ એ લિંગ છે અને અગ્નિ એ લિંગી છે. એ પરામર્શ તે વ્યક્તિ વડે જન્ય હોય છે. એટલે જ્યાં ધૂમ હોય છે ત્યાં અગ્નિ હોય છે, અને વ્યાપિ જન્ય જ્ઞાન અનુમિતિનું જનક છે, એવું જ્ઞાન રસોડા વગેરેમાંથી પિતાને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124