Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 48
________________ હંસ યાત્રાએથી આવ્યા પછી બીજી જ ક્ષણે કર્ણન જેવા પાંચપચીશ રાજાના ભુક્કા કાઢી નાંખે. આ વિચાર કરી કણું ને હંસરાજાનું મસ્તક લાવી આપનારને ભારે ઈનામ આપવામાં આવશે એવી ઉદ્ઘાષણ કરાવી. • ઈનામની લાલચે દેડતા બે સવાર રાજા હંસ પાસે આવી પહેચા. વેશ ઉપરથી તે તેઓ રાજાને ઓળખી શકે એમ ન હતું, તેથી સવારોએ રાજાને જ પૂછયું: હંસરાજાને આ તરફ કયાં ગયે જાણે છો? રાજા કર્ણાર્જુન તેનું માથું વાઢી લાવનારને ભારે ઈનામથી નવાજવા માગે છે. અમારે ગમે તે રીતે પણ એ હંસરાજાને પકડ છે.” અત્યાર સુધી ધર્મસંકટેમાંથી સીધે-સરલ રસ્તે કાઢનાર રાજા હંસ, આ સવારના સવાલ સાંભળી મૂંઝવણમાં પડ્યો. તે વિચારવા લાગ્ય: “ડાશા જીવતરની ખાતર જૂઠું બોલવું એ શું મારા જેવા સત્યવૃત્તિવાળાને શોભે? બીજા જીવને બચાવવા હું ભલે યુક્તિપૂર્વક ઉત્તર આપું, પણ જ્યાં મારા એકલાને સ્વાર્થ હોય ત્યાં તે મારે ખુલ્લેખુલ્લો સીધે-સરલ અને સત્ય જવાબ ન આપી દે જોઈએ.” આ વિચાર કરી હંસરાજાએ કહ્યું:–“ જેને તમે શોધી રહ્યા છે એ જ હું હંસરાજા પોતે છું. તમે ધારે તે તેને પકડી તમારા રાજા પાસે લઈ જઈ શકો છે. આ દેહનું ગમે તે કરે. આ જિંદગીમાં હું કોઈ દિવસ અસત્ય બે નથી અને આજે પણ થોડા જીવતરની આશાએ અસત્ય બોલવાનું પાપ નહીં રહે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102