Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 9
________________ તું નિર્ભય બન ( ડાયરીનું એક પાનુ ) હું આત્મન્ ! તું મનની કલ્પના વડે પોતાની મેળે શા માટે ચારે તરફ લયનાં વાદળ ભાં કરે છે? ભયની કલ્પના કરવાથી તા ભય જ ઉન્ન થાય છે. તે! હું આત્મન્ ! અન્ય જીવોના તારે ભય રાખવો એ તને યોગ્ય વથી કારણુ—— તારા શુદ્ધ સ્વરૂપને ખીજો કાઈ નુકશાન કરી શકે તેમ નથી. હું આત્મન્! જો તું પોતાના સ્વભાવમાં રહે તે બીજાઓથી તારું કંઈ જ ખરાખ થવાનુ નથી. તેમજ જો તુ તારા शुद्ध સ્વરૂપમાં નહિ રહે તા તારું કોઈ હિત પણ થવાનુ નથી. હે આત્મન્ ! યશ, પ્રતિષ્ડા. કીતિ, શાતા વગેરેના લાભ— હાનીના ભયથી તને કદી પણ, કાઈ કાળેય ખરી શાંતિ મળવાની નથી. હે આત્મન્ ! તે તું નિર્ભીય દશામાં રમણ કરે અને પોતાના સ્વભાવના આશ્રય લે તેા તારે ત્રણેય લેાકમાં કેઈથી પણ ડરવાની જરૂર નથી. હે આત્મન્ ! બીજા કરતાં તને બાહ્ય સંજોગો સારા મળ્યા હોય એટલે તારે અભિમાની બનવું ન જોઇએ. આખા બ્રહ્માંડ તરફે નજર નાંખ અને પછી વિચાર કે તારી પાસે જે છે તે બ્રહ્માંડના હિસાબે શી વિસાતમાં છે ? દુનિયામાં ખૂધી વસ્તુઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. કઈ વસ્તુઓના તુ સ્વામી છે કે જેના પર તારે મંબંત્વ ધારણ કરવું જોઇએ ? તેમજ તારે જડ વસ્તુઓના વિયોગથી દુઃખી બનવુ જોઇએ ?

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92