________________
તા. ૧૦-૧-૧૯૬૫
જૈન ડાયજેસ્ટ કરતાં નથી અને બીજા કાર્યોમાં વિશેષ અને વિતરાગ દેવે આત્માનું કેવું કરે છે તે જે તત્ત્વજ્ઞાન લે તે તેવું સ્વરૂપ કહ્યું છે તેનું જ્ઞાન હોવું જોઈએ બને નહિ.
આવી રીતે જૈન ધર્મનું જ્ઞાન મેળવી કેટલાક શ્રાવક તીર્થયાત્રાને સંઘ જે તીર્થયાત્રા કરે છે તેઓ તીર્થયાત્રાના કાઢે છે પણ જૈન તત્વજ્ઞાન શું છે, વ્યવહારિક તેમજ ધાર્મિક બંને લાભ બીજા ધર્મ શું છે, બી જ ધર્મોને જૈન મેળવી શકે છે. ધર્મમાં ફેર છે, આત્મા શું છે, જેને તેના સાતા એ ચતુકર્મ શું છે તેનું ભાન જેઓને હાનું ર્વિધ સંઘ તેની જે ભક્તિ કરે છે નથી તેઓ તીર્થની યાત્રા કેવી રીતે તેમાં જે દાન વાપરે છે તે ખરેખર કરી શકશે તે વિચારવા યોગ્ય છે. યાત્રાળુઓ છે. સાધુ-સાધ્વીના ગુરુકુળ
યાત્રાળુ શ્રાવક અને શ્રાવિકાઓને તેમજ શ્રાવક-શ્રાવિકાનાં ગુરસ્કૂળ સ્થાપીને તીર્થકરને, ગુરનું તેમજ જૈન ધર્મનું તેઓની ઉન્નતિ કરવાથી સુપાત્રદાનની જ્ઞાન હોવું જોઈએ. તેમજ ષ દર્શનમાં સાર્થકતા થાય છે.
અહિંસા એ માનવમાત્રને મહામંત્ર છે. તેના વ્યવસ્થિત પ્રચાર વિના સમાજને અભ્યદય થઈ શકે નહીં. તેમાંએ જેઓ વિષમ સંયોગોના પરિણામે ધમભૂલ્યા છે, તેમને તે અહિંસાને મહામંત્ર અવશ્ય
સંભળાવા જોઈએ. આ કાર્ય માત્ર શબ્દોના સ્વતિક પુરવાથી થતું નથી. તે માટે એકનિષ્ઠ
બન, અખંડ-અવિરત પ્રયત્ન કરવાની જરૂર છે. ગુજરાતનું ગૌરવશાળી જૈન મિશન.
પરમાર ક્ષત્રિય જનધર્મ પ્રચારક સભા, જે બેઠેલી અને તેની આસપાસના પ્રદેશમાં અહિંસા ધર્મને વ્યવસ્થિત પ્રચાર કરી રહ્યું છે. અને તેનું પરિણામ ઉત્તરોત્તર સુંદર આવતું રહ્યું છે. છેલ્લા પંદર વર્ષથી કાર્ય કરી રહેલ આ સંસ્થાનો પરિચય મેળવો અને સહકાર આપે.
જે આપણે એમ ઇચ્છતા હોઈએ કે અહિંસા ધર્મને પ્રચાર વધે અને બીજ હારો ભાઈ એ તેના ઝંડા નીચે આવી પિતાનું કલ્યાણ સાધે તે આ 1 સંસ્થાને છુટા હાથે પૈસાની મદદ કરવી ઘટે છે.
બોડેલી અને તેની આસપાસના દેરાસરોની પંચતીર્થીના દર્શન કરવા પધારે. અને આ કાર્ય ક્ષેત્રનું નિરિક્ષણ કરો. | મદદ મોકલવાનું ઠેકાણું : { કાર્યાલય: | માનદ્ મંત્રીઓ : શેઠ વાડીલાલ રાઘવજી (૪૫૭, સરદાર વી. પી. રોડ જેઠાલાલ લક્ષ્મીચંદ શાહ
૬૧, ત્રાંબા કાંટા, ! ૨ જે માળે, 1 ઈશ્વરલાલ કસ્તુરચંદ 2. મુર્ણ ૩, મુબઇ. 1
સાળવી