________________
જૈન ડાયજેસ્ટ
તા. ૧૦-૧-૧૯૬૫
તીથેર્ડના સ્થાનમાં ધર્મ ક્રિયાના ભેદને લીધે જે શ્રાવžા અને શ્રાવિ કાએ લઢી મરે છે અને એકબીજાનું ભૂરુ કરવા પ્રયત્ન કરે છે તેવા યાત્રાળુએ તી યાત્રાનુ ફળ કે ભ્રાતૃભાવ તેને પામી શકતા નથી.
જે
એક શ્રાવક દુ:ખી હોય બીજો જો સુખી હૉય છતાં શ્રાવકને જોઈ સુખી શ્રાવકને કુઈ લાગી આવતુ નથી. આનું કારણુ એ છે કે સુખી શ્રાવકમાં ભ્રાતૃભાવ નથી.
અને
દુઃખી
મનમાં
ન
ગીખ શ્રાવક દુઃખી થતા હોય, તેમના ઘરમાં મીન દિવસે ખાવાનું પણ ન હોય તેવાઓને જોઈ મનમાં કઇપણ લાગી આવે અને એક દિવસની નવ કાશીમાં હજારો રૂપિયા ઉડાવી દે એવો શ્રાવક બીજાના દુઃખી કયાંથી થઈ શકે ?
દુઃખે
ભાઈ
સર્વ ધર્મી ધુએ મારા છે. મારી પાસે જે છે તેમાં તેએ સર્વેના ભાગ છે, છતાંય હું અન્યાય કરું તે હું ભ્રાતૃભાવનાને દ્રોહી ગણાઉ આમ સૌ વિચાર કરે તે જ જૈન ધર્મના ફેલાવા થઇ શકે,
સાધુએ પણ જે સંપથી વતૅને એક મેક સાધુ સાથે ભ્રાતૃભાવ રાખે તાપણ જૈન ધર્મના ઉદ્ધાર સારી રીતે થઈ શકે. પરંતુ જ્યાં ગુરુને ચેલાને
[ se વિશ્વાસ નહિં અને શિષ્ય ગુરુ કરતાં જુદું જમાવવા તેમસુ જુદા શ્રાવ! કરવા પ્રયત્ન કરે, તેમજ એક બીજા સાધુની પડતી થાય તેવા પ્રયત્ન કરે, ગચ્છ ને ઉપાશ્રયના ભેદે એક બીજાને લડાવી મારવાના પ્રયત્ન કરે ત્યાં જૈન ધર્મના ઉદ્દારની આશા રાખવી નકામી છે.
બધા જ
સાધુએ એવું કરે તેમ કહેવાને આશય નથી. આથી ઉત્તમ સાધુઓએ જૈન ધર્મના ઉદ્ધાર કા માટે નિરાશ થવું નહિ. આ માટે બે જૈન સાધુએ એક ખીજા સાથે સપથી કામ કરે ભાવથી વર્તે તે શેડા જ જૈન ધર્મની ઉન્નત થઈ શકે.
ને પરસ્પર ભ્રાતૃ
સમયમાં
રશીયાના મહાન સાહિત્યકાર ટાલ્સટેય મરણ પથારીએ પડયા ત્યારે તેમની પાસે અનેક સગાં સબધીએ તેમ જ ખીજા અનેક તેમની ત્યારે તેમણે કીધું ઃ— મારી પાસે નકામાં
પાસે આવ્યા અરે! તમે બધાં શા માટે બેઠાં દુઃખી માનવ કરવા લાગી જાવ
છે। ? જાવ, તમારા એના દુઃખને નાશ
જૈનાએ આ વાકયને વિચાર કરી ભ્રાતૃભાવ રાખી જૈના તેમ જ ધા જ જીવા પર દયા દષ્ટિ રાખવી જોઇએ. અને સર્વ જીવાને પેાતાના આત્માસમાન ગણી તેએાનું ભલુ કરવા પ્રયત્ન કરવા જોઇએ.