Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 86
________________ બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૧-૧૯૬૫ ગ્રંથ વાંચન એ બે ગુણે અંગીકાર જ્ઞાન પામ્યા વિનાના જેને પોતાને કરવા જોઈએ. સંધપતિ કે આગેવાન કહેવડાવે પણ ઉપદેશ શ્રવણથી વીજળીના કરતાં જ્ઞાન જેનેની દષ્ટિમાં તે તેઓ કરુણ પણ અધિક અસર થાય છે. તેનાથી પાત્ર જ કરે છે. જૈનધર્મના જ્ઞાનથી મનના સંકલ્પ વિકલ્પ ટળી જાય છે. શન્ય એવા શ્રાવક જૈને સંધના ઉપર માટે જિનવાણી રૂ૫ અમૃતનું પાન પૈસાથી યા શેઠાઈની પદવીથી હો તે કરવું તે ઉત્તમ છે. ભલે હે પણ જ્ઞાનથી તે તે કદી - જ્યારે ગુરુનો ચોર ન મળે ત્યારે ઉપરી હોઈ શકતા નથી, તેથી તેઓ પવિત્ર ગ્રંથનું વાચન શરૂ કરવું. પિતાનું તથા બીજાનું ભલું કરવા ગીતાર્થ ગુરુની સંમતિ મેળવીને પિતે શમર્થ થઈ શકતા નથી. કયા ગ્રંથે વાંચવા તેનો નિર્ણય કરવો. જેન વર્ગને ઉદ્ધાર તે જે જૈનોએ જે જે વાંચવું તે બરાબર સમજીને અનેક ગ્રંથનું ગુગમ પૂર્વક વાંચન કરી વિદ્વતા મેળવી છે તે વાંચવું. કેટલાક જૈને જૈનપણાનું અભિ જ કરી શકે છે. માન ધારણ કરીને પણ પોતાના ધર્મના ગ્રંથ વાંચવા પ્રેમ રાખતા માટે જૈન તરીકે નામ ધરાવનારા - નથી તે બહુ દુઃખની વાત છે. એ અવશ્ય જૈન ગ્રંથ વાંચવા ગ્રંથ વાંચવાથી અભિનવ જ્ઞાન જોઈએ અને મનન પણ કરવું જોઈએ. વૃદ્ધિ પામે છે. ટીપે ટીપે સરોવર તેમજ બીજા ધર્મ પાળનારાઓને પણ ભરાય તેની પેઠે દરરોજ થોડું ઘેટું મિને ... એવા જૈન ગ્રંથ વાંચવા વાંચતાં ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આપવા જોઇએ. કેટલીક વખત તે આપણા જૈનોને તીર્થ યાત્રાળુઓ જે વાંચનનો અન્ય ધર્મવાળાઓ કેક પૂછે છે તે ગુણ કેળવશે તે તીર્થના સ્થાને નિરૂપાધિ તેને કંઈ જવાબ આપી શકતા નથી દશા હોવાથી ઘણું જ્ઞાન મેળવી શકશે અને કહે છે અમારા ગુરુને પૂછી જોજે. અને તેઓ તીર્થની યાત્રાની ખરી કેટલીક વખત તે અન્ય ધર્મવાળાની સાધના કરવાને પરિપૂર્ણ લાયક પણ હા એ હા પણ જૈનો કરી લે છે, થઇ શકશે. આવા અક્ષર શૂન્ય શ્રાવકો જૈને ભલે પૈસાદાર હેય પણ તેઓ જ્ઞાન વિન ના યાત્રાળુઓએ આત્મધ્યાન કરવું આધ શ્રદ્ધાથી જેને છે. પણ જ્ઞાન જોઇએ. યમ, નિયમ, આસન, પ્રાણાપામેલા જેને કહેવાય નહિ. યામ પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92