Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah
Catalog link: https://jainqq.org/explore/522162/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ડાયજેસ્ટ અંક jul Page #2 -------------------------------------------------------------------------- ________________ ઘડીમાં નરકે, ઘડીમાં સ્વર્ગે તમે દુઃખી છે તો તેમાં બીજા કોઈને જરા પણ દોષ નથી. તમે પિતે જ તેવા દુઃખના વિચારો સેવી તમારી મેળે જ દ:ખ પેદા કર્યું છે કારણ કે વિચાર સર્વ શક્તિમાન છે. અનેક પ્રકારના સારા બૂરા વિચારના વિભાગને કૃણ લેશ્યા, નીલ લેશ્યા, કાપત લેશ્યા, તે લેશ્યા, પકા લેસ્થા અને શુકલ લેહ્યા એમ છ લેશ્યા તરીકે શ્રી સર્વજ્ઞ તીર્થ કર ભગવાન બતાવે છે અને તે વિચાર થી જ પુણ્ય પાપ બંધાયું છે અને બધાય છે. પ્રિય સાધ કે ! સમજો કે પ્રસન્નચંદ્ર ર:જર્ષિ કે જે દીક્ષા અંગીકાર કરી વીર પ્રભુના સમયમાં કાઉસગ યાને રહ્યાં હતાં. પ્રસંગ વસાતુ કેઈના શબ્દ શ્રવણથી તેમના મનમાં ખરાબ વિચાર આવ્યા અને જેમ જેમ તે બીજા પ્રાણીઓને નાશ કરવાના પાપી વિચાર કરવા માંડયા કે તુરત જ તેઓ પ્રથમ નરક આદિ આતે નરકનાં દળીયા ઉપાર્જન કરવાં લાગ્યાં. આ પ્રસંગે વીર પ્રભુને શ્રેણીક રાજાએ પૂછ્યું કે પ્રસન્નચંદ્ર મરે તો કયાં જાય? ત્યારે શ્રી વીરપ્રભુએ પહેલી નરક, બીજી નરક તેમ ચડતાં સાતમી નરક બતાવી પરંતુ ત્યાર પછી પ્રસન્નચંદ્ર રાજર્ષિ લડાઈના વિચારમાંથી સારા વિચારોની ભાવનામાં ચડયા એટલે તેમણે નરકગીત ન ! બાંધેલાં કર્મ નાં દળીયાં વિખેરી નાંખ્યા અને અંતે ઉત્તમ શુકલ ધ્યાનમાં ચડી, ઘાતીક મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પદ પામ્યા. સજજનો ! હવે વિચારે કે વિચારમાં કેટલું બધું બળ છે ? વિચારમાં અનંત શકિત રહેલી છે માટે તમે ખરાબ વિચાર કરશે નહિ. [ વધુ માટે જુઓ કવર પેજ ૩ જી] Page #3 -------------------------------------------------------------------------- ________________ मितीमे सव्व भूएषु धेरै मज्झं न केणई । બધા જીવો સાથે મારે દોસ્તી છે; દુમિની મારે કઈ સાથે નથી. ધિપ્રમ! લવાજમ જૈન ડાયજેસ્ટ વરસ ૬: સળંગ અંક ૬૨ ] કાર્યાલય ૧૦ જાન્યુઆરી ||C/o જે.એસ. દંતારા ૧૯૯૫ (ભારત) રૂા. ૫-૦૦ પરદેશ રૂા. ૭-૦૦ ૧૨/૧૬, ત્રીજે ભોયવાડો, છુટક નકલ પચાસ પિસ | મુંબઈ-૨ ઇંદિરા શાહ ગુણવંત શાહ ભગવાન શાહ તંત્રી સંપાદક સહતંત્રી ત્રણ agaa જાયan 2 શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી - કામ-ધ-માન-માયા-લોભ, તેમ જ રાગ અને દ્રવ જેવા અનેક રોગોથી મારું શરીર કંતાઈ ગયું હતું. અને એણે મને એક દવા આપી. અને માનશે ? તેની સુવાસ માત્રથી જ મારા એ તમામ રેગ દૂર થઈ ગયા. એ દવા હતી પ્રેમ! –૮૯ – 1 : ટોપ Esઝદ પ્રેમગીતા રદ 38 મૂળ સંસ્કૃતમાં Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨] બુધિપ્રભા [ તા. ૧૦-૧-૧૯૬પ મારે એ ન જોવું જોઈએ. છતાંય હું એ જોવાનું પ્રલેભન રોકી શકયે નહિ. ઝાડને ઓથે છુપાઈને હું બે નગ્ન દેહકળીઓનું સૌન્દર્ય નાન જઈ રહ્યો હતે. એકને જોઉં ત્યાં હું બીજીને ભૂલતો હતો. ખરેખર, અપ્રતિમ સૌન્દર્યનું હું પાન કરી રહ્યો હતો. તેમાં એક પ્રીત હતી. બીજી વાસના. મારા અવાજથી કે ગમે તેમ, વાસના હાંફળી હાંફળી બહાર આવી ને ઉતાવળથી કપડાં પહેરી દૂર જતી રહી. થોડીવારે પ્રીત પણ બહાર આવી. એ પણ કપડા પહેરીને વાસનાની પાછળ ગઈ. પણ આ ઉતાવળમાં એક ગજબ ગોટાળો થઈ ગયો ! રઘવાટમાં વાસના એ પ્રીતનું પિત પહેર્યું હતું અને પ્રીતે વાસનાનું !!! બસ, ત્યારથી આ જગત પ્રીત અને વાસનાને ઓળખવામાં થાપ ખાય છે. પ્રેમ એ તો પરમેશ્વનું એક પ્રતિબિંબ છે. પ્રેમની આંખે મેં જોયું તો હર નજરમાં મને પરમેશ્વરનાં જ દર્શન થયાં. –૮૦આત્મા આત્માને જોઈ આનંદ અનુભવે તે આનંદનું નામ પ્રેમ ! બસ, મારે એ પ્રેમ વિના બીજું કંઇ ન જોઈએ. -- --- -- ગુણવંત શાહ ભાવાનુવાદક, Page #5 -------------------------------------------------------------------------- ________________ Meninami જિંદગીથી હિંમત હારી બેઠે છે, ને તારે મોતને ભેટવું છે ? રહેવા દે ભાઈ ! એમાં પણ હિંમત જોઈએ છે. CS, E F અજબ છે તારી માયા ઓ આંખ ! તું કોઈની આરતીએ ઉતારે છે અને એ જ તું કઈ પર અંગાર પણ વરસાવે છે! વેદનાથી રડવાને બદલે માનવી જ્યારે હસે છે અને તે પણ ખડખડાટ હસે છે ત્યારે દીશાઓ આનંદથી નાચી નમી ઉઠતી–કંપી ઊઠે છે. બાળક એ સ્ત્રી-પુરુષનું બંધન નથી; દાંપત્ય જીવનનું એ તે ગીત-ગુંજન છે. ન S વે “આ અંધારી રાત જે એનું હૈયું ખાલી જગતના માનવીની બધી વાત કહી દે છે ?” એક અંધારી રાતે, કઈ ખૂણામાં ધમપછાડા અને કણસતી સ્ત્રીને જોઈને મને સવાલ થયે– - સાધના જ્યારે તક સાથે જોડાણ કરે છે ત્યારેસિદ્ધિ-જિદે ભરાય છે; પણ એ જ સાધના જ્યારે શ્રદ્ધા સાથે સુમેળ સાધે છે ત્યારે–સિદ્ધિ–દેડતી આવે છે. કીતિને એ સિદ્ધિનું શિખર માને છે, તેને પણ ઉપરની ધાર સમજું છું. બસ, આજ વાતની અમારે તકરાર છે. મોંઘવારી એ ગરીબોનું ઠંડુ ખૂન છે. –ગુણવંત શાહ MNANN Page #6 -------------------------------------------------------------------------- ________________ -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જમાનાની માંગ સમાજ એ પડકાર ઝીલી લે આર્યસમાજીઓએ હરદ્વારમાં ગુરુકુળ સ્થાપ્યું છે. તેઓ તેની સારી તારીફ કરે છે અને કહે છે કે –-ત્યાંના વિદ્યાર્થીઓ સર્વ બાબતમાં હોશિયાર થયા છે. તેઓ બહાર આવશે ત્યારે તેઓને જોઈ આશ્ચર્ય થશે. પ્રિય જેનો! જે આ બાબતમાં વિચાર કરશો તો મુક્ત કઠે કહેવું પડશે કે જૈન ગુરુકૂળની અત્યંત આવશ્યક્તા છે. સ્ત્રીઓ વગેરેના પરિચયથી દૂર રહી, પચ્ચીસ વર્ષ પર્યત ધાર્મિક તથા ઇંગ્લીશ ભાષા વગેરે વ્યાવહારિક વિદ્યાનો અભ્યાસ કર, દરાજ કસરત કરવી, ખાવાનો ખોરાક પણ પુષ્ટિકારક હોવાથી તેમજ જંગલની હવા પણ ઉત્તમ હોવાથી શરીરબળ અને જ્ઞાનબળ સારી રીતે વધે છે. માટે જ્યાં ધર્મ ક્રિયાઓ કરવા માટે એક જુદો ઉપાશ્રય હોય, પૂજા કરવા માટે એક જિનમંદિર સારી રીતે તૈયાર કરેલું હોય, ભાષણ આપવા માટે હજરે વિદ્યાર્થીઓ બેસી શકે એવો એક સભા મંડપ જુદે કરવામાં આવ્યો હોય, વિદ્યાર્થીઓને રહેવા માટે જુદી જુદી કોટડીયો હોય, ભોજનશાળાનું સ્થાન પણ જુદુ હોય, માંદા વિદ્યાર્થીઓની સારવાર માટે પણ જુદું સ્થાન હોય, ફરવા માટે હવાવાળી ખુલ્લી જગા હોય, વ્યાવહારિક અને નીતિ શિક્ષણનાં ધોરણે ચાયાં હોય અને નીતિમાન તેમજ ધર્માભિમાની શિક્ષકો ગોઠવવામાં આવેલા હોય; ધાર્મિક શિક્ષણનું જ્ઞાન આપવા માટે ઉચ્ચ ધાર્મિક કેળવણી પામેલા ગુરુઓ તથા શિક્ષકોની સગવડ કરવામાં આવી હોય, અનેક પ્રકારના વ્યાપાર શીખવવા જુદા જુદા માસ્તરે રોક્વામાં આવેલા હોય, અનેક જાતના હુન્નરે શીખવવા માટે પણ જુદા જુદા શિક્ષકે રોકેલા હોય, અનેક પ્રકારનાં પુસ્તક વાંચવા માટે એક સારી લાયબ્રેરી ખોલવામાં આવેલી હોય, ધ્યાન કરવા માટે જુદી જુદી જગ્યાએ રાખેલી હોય, વિદ્યાર્થી પાસે Page #7 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫] જેને ડાયજેસ્ટ અમુક વર્ષ સુધી, ખાસ પ્રતિબંધથી ભણવાની કબૂલાતે લખાવી લીધેલી હોય, કોઈપણ સ્ત્રી સાથે પત્ર વ્યવહારને પ્રતિબંધ હોય, વિદ્યાર્થીઓ ઉપર દેખરેખ રાખવા કેટલાક માણસે રેકેલા હોય, જૈનધર્મ અને અન્ય ધર્મના તત્ત્વોને મુકાબલે કરવાનું શિક્ષણ આપવા માટે પરિપૂર્ણ કેળવાયેલા પાણા રાખ્યા હોય, સંસકૃત, માગધી, અંગ્રેજી, હિંદી અને ગુજરાતી વગેરે ભાષાઓનું જ્યાં ખાસ અધ્યયન કરાવાનું હોય, ટાઈમ ટેબલ ઘડવામાં આવ્યા હોય, તનમન અને ધનને આભલેગ આપે તેવા જ્યાં શિક્ષકે રહ્યાં હોય, બ્રહ્મચર્યના ગુણો બતાવવામાં આવે એવા પુસ્તકનું વાંચન થતું હોય, જ્યાં જમાનાને અનુસરી ધર્મગુરુઓ કે જે ધાર્મિક શિક્ષણ શિક્ષણ આપવા માટે સાત સાત વર્ષ સુધી બંધાયેલા હોય, તેઓને માટે જરાક દૂરના સ્થાનની સગવડ હોય, એવું ગુરુકૂળ સ્થાપવામાં આવે તો હારી જૈન વિદ્યાર્થીઓ બ્રહ્મચર્ય સાચવીને અભ્યાસ કરી બહાર પડે અને જેની જાહોજહાલીના વાવટા ફરકવા માંડે. આ માટે દશ પંદર, આત્મભેગ આપનારા શૂરવીર જેને બહાર પડે તો જૈન ગુરુકુળ જેવી સંસ્થા ઊભી કરી શકાય, એમાં જરા માત્ર પણ શંકા નથી. અને જેને પ્રજાની સાચી ઉન્નતિ કરવી હોય તે જૈન ગુરુકૂળ હવે સ્થાપવું જ જોઈએ. વહોરે રેડે અને વાણિયો વરઘોડેની પેઠે વણિક તરીકે બનેલા જેનો વરઘોડા અને નાતવરામાં લાખ રૂપિયાની ધૂળધાણી કરી નાંખે છે. જ્યારે જનધર્મની ઉન્નતિ માટે–ચમડી તૂટે પણ દમડી ન છૂટે. તેવી ગતી આચરે છે. અહં ! આ જેનેનું મન કયારે સુધરશે? આવા જેને જિન મંદિરમાં જઈ કહે છે – હો દિનાનાથ ! શી ગતિ થાશે અમારી; બે વાતે મારું મન લલચાણું વ્હાલા ! એક કંચન દુજી નારી રે............” Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા [તા, ૧૦-૮-૧૯૬૫ . પરંતુ તેને અર્થ સમજીને જેનધર્મના ઉદ્ધાર માટે આત્મભોગ આપનારા કેઈ વિરલા જ નીકળે છે. જેને જેને ધર્મની ઉન્નતિ કરવાનો વિચાર નથી અને જે જેનધના ઉદ્ધાર માટે આત્મભોગ આપવા તૈયાર નથી, તે તીર્થ. કરેની આરાધનામાં શું સમજે ? જેની નસેનસમાં જનધર્મની ઉન્નતિ કરવા માટે શૂરાતન ચડતું નથી એવા જેનો જન્મીને કઈ ઉકાળી શકતા નથી. ઉલટું પવૈયાની જેમ અથવા બહુચરા માતાના ફાતડાની પેઠે હસીને તાળી પાડી છે તેવાઓએ પિતાની માતાને નવ માસ પર્યત શા માટે ભારે મારી હશે? જે જેનોના બાપદાદાઓએ જેનધર્મના માટે તન, મન અને ધન અર્પણ કર્યા હતાં, હજારો દુઃખો ખમીને જેનધર્મની ઉન્નતી કરી સંપૂર્ણ જિંદગી ગુમાવી હતી, તેવાઓના વંશજો આજ લે દેસ તાળી–ની પેઠે કુકડેકુની રમત રમે છે અને ઢીલા ઢ૫ જેવા થઈ ગયા છે, ત્યારે તેઓને જોઈ અમારી આંખમાંથી દડદડ આંસુ નીકળે છે. અને પ્રિય જેને યાદ છે કે આજ સર્વ ધર્મોની હરીફાઈને વખત આવી પહોંચ્યો છે. માટે હવે તો ચેતે !! બીજાને પણ ચેતાવે છે અને જરા મોટું મન રાખો !! તત્વજ્ઞાનની પ્રાપ્તિ અને જમાનાને ઓળખ્યા વિના સાધુઓ તથા સાધ્વીએમાં નવીન જુએ આવવાને નથી. વાતો કરે વડા થવાના નથી. ભૂલ્યાં ત્યાંથી ફરી ગણે. જાગ્યા ત્યાંથી સવાર સમજે. તમારી શકિતઓ પ્રાપ્ત કરવા જન ગુસફળની આ પેજનાને વધાવી લે. હવે તો બસ ઘણું થયું. આંખ ઉઘાડો અને કાર્ય કરવા મંડી જાઓ. અને તમારી પાસે જે છે તે સર્વ જેને દ્ધારે માટે છે એમ સંકલપ કરો. [ “તીર્થયાત્રાનું વિમાન માંથી સક્ષેપ ] Page #9 -------------------------------------------------------------------------- ________________ તું નિર્ભય બન ( ડાયરીનું એક પાનુ ) હું આત્મન્ ! તું મનની કલ્પના વડે પોતાની મેળે શા માટે ચારે તરફ લયનાં વાદળ ભાં કરે છે? ભયની કલ્પના કરવાથી તા ભય જ ઉન્ન થાય છે. તે! હું આત્મન્ ! અન્ય જીવોના તારે ભય રાખવો એ તને યોગ્ય વથી કારણુ—— તારા શુદ્ધ સ્વરૂપને ખીજો કાઈ નુકશાન કરી શકે તેમ નથી. હું આત્મન્! જો તું પોતાના સ્વભાવમાં રહે તે બીજાઓથી તારું કંઈ જ ખરાખ થવાનુ નથી. તેમજ જો તુ તારા शुद्ध સ્વરૂપમાં નહિ રહે તા તારું કોઈ હિત પણ થવાનુ નથી. હે આત્મન્ ! યશ, પ્રતિષ્ડા. કીતિ, શાતા વગેરેના લાભ— હાનીના ભયથી તને કદી પણ, કાઈ કાળેય ખરી શાંતિ મળવાની નથી. હે આત્મન્ ! તે તું નિર્ભીય દશામાં રમણ કરે અને પોતાના સ્વભાવના આશ્રય લે તેા તારે ત્રણેય લેાકમાં કેઈથી પણ ડરવાની જરૂર નથી. હે આત્મન્ ! બીજા કરતાં તને બાહ્ય સંજોગો સારા મળ્યા હોય એટલે તારે અભિમાની બનવું ન જોઇએ. આખા બ્રહ્માંડ તરફે નજર નાંખ અને પછી વિચાર કે તારી પાસે જે છે તે બ્રહ્માંડના હિસાબે શી વિસાતમાં છે ? દુનિયામાં ખૂધી વસ્તુઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. કઈ વસ્તુઓના તુ સ્વામી છે કે જેના પર તારે મંબંત્વ ધારણ કરવું જોઇએ ? તેમજ તારે જડ વસ્તુઓના વિયોગથી દુઃખી બનવુ જોઇએ ? Page #10 -------------------------------------------------------------------------- ________________ cj બુધ્ધિપ્રભા [ તા. ૧૦–૧–૧૯૬૫ હે આત્મન્ ! તું દીન નથી. તારામાં સત્ય સુખને ભાંડાર ભરેલે છે. તે તરફ જોઇને બહારની ધી જ વાસનાઓને ભૂલી જા. ભ હે આત્મન્ ! તારામાં સત્તાએ કાઈ ખાખતની ઉણપ નથી. મનની ચંચળતા છે તેટલુ જ તને દુ:ખ છે. હે આત્મન્ ! તારે શા માટે પાકી વસ્તુમાં સુખ માનીને તેમજ તેની લાલચ રાખી તારે દીન અનવુ જોઈએ ? હૈ આત્મન્ ! તું સદાકાળ આનંદમાં રહે. દુઃખના હેતુઓને યાદ કરીને નકામું દુઃખ ઊભું ન કર. જો તું પેાતાને દુઃખી માની લઈશ તેા તને ચારે બાજુએ દુ:ખના વાદળાં જ ઝઝુમતા જણાશે. હે આત્મન્ ! તુ મનમાં એમ નિ ય કર કે મને કોઇ દુઃખ આપી શકે જ નહિ. જો તુ એવો નિર્ણય કરીશ તે તને દુઃખ થશેજ નહિ. તેમ થતાં આઘની બધી ઉપાધિઓનો ભય ટળી જશે અને તારા આત્મા તને આનંદરૂપ જણાશે. હૈ આત્મન્ ! તું નિર્ભીય અની આન ંદમાં ગુલતાન મની જા. આનંદમાં સદાકાળ રહી શકાય એવા આત્મભાવને ધારણ કરવામાં સદ્દા તત્પર થા કારણ— આત્માના આનંદ તે જ ખરો ધર્મ છે. (૨૩-૭-૧૯૧૨, અમદાવાદ) -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી Page #11 -------------------------------------------------------------------------- ________________ નલી! - ~ | આંખો સુંદરીએ ચકવતિ ભરત પાસે દીક્ષા લેવા અનુમતિ માંગી. પણ તેના રૂપયૌવન પર મુગ્ધ થયેલ ભરતે તેને તેવી અનુમતિ આપવા ના કહી. સુંદરી જે અનુમતિ વિના જ દીક્ષા લે કે આપઘાત કરે, તો ભારતના મનમાં દીક્ષા પ્રાંતજ અપ્રતિ ઉપજે. ભરતની લાલસા આગળ તે નમતું આપે તે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પોતાની ભાવનાને દ્રોહ થાય. ને છાનાં તપ કરી સુંદરીએ કાયાને સૂકવી નાંખી. ભરતની મેહઘેલી આંખમાં સુંદરીની કશ કાયા જોઈ મદદ ઊભરાઈ આવી. અને ભરતે સુંદરીને સ્વહસ્તે દીક્ષા અપાવી! >>. IS = Page #12 -------------------------------------------------------------------------- ________________ - સમાજ, યોગ ને અધ્યાત્મને સ્પર્શતા ગુરુદેવ ના પત્રો માણસ. શ્રાવક વકીલ મેહનલાલ હિંમચંદભાઈ ધ લાભ. ડુંગરપુર સુધી વિજાપુરના નવમાં આવવાનું થયું છે. પિ વદી ૭ મે કેશરીયાજી પહોંચાશે. ત્યાં દ-છ દિવસ સુધી રહેવાનું થશે. પત્ર લખે તે ત્યાં લખશે. ભાઈસંસાર અસાર છે એ હૃશ્ય કહી આપે છે. જે કહી આપે છે તે અસામાંથી ચાર કેમ ખેંચી કાઢતા નથી ? હજી સંસારની જે જાળમાં બરાબર ફસાવાનું થયું નથી તો પણ વાનગીને સ્વાદ હજી ચાખ્યા કરે છે. તેવા સમયમાં હદય ધમાગમાં શી રીતે વળશે ? ચંપાળતા દોડાવે છે. વરાન વશમાં નથી. શું કરવું, કયાં જવું, શું કહેવું, શા ઉપાય લેવા તે વિચાર! બાઈ ! ખરું સુખ સંસારની જંજાળમાં નથી. ખરેખર આત્મામાં છે. હે આર્ય ! હજી સમજ્યા હો તો ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણે. સ્ત્રી ધનાદિ સર્વ સંસારની મેડિની છે. પ્રેમ સર્વ કૃત્રિમ અસત્ય છે. કોઈ કોઈનું નથી. હે આર્ય! સત્સમાગમ વિના સંસાર સમુદ્ર તરાશે નહિ. જ્યાં જશો, બેલ, રમશો ત્યાં ઉપષિ ઉપાધિ જ દેખાવવાને છે. ઉપાધિ રહિતપણું કેવળ આત્મારામાં છે. તે મેળવવાની ચાવી પ્રાપ્ત કરો. Page #13 -------------------------------------------------------------------------- ________________ . ૧૧ તા. ૧૦-૧-૧૯૬૫! જેન ડાયજેસ્ટ ચિંતામણી સમાન મનુષ્ય જન્મ ફેગટ ગુમાવે શું યોગ્ય છે ? ભાઈ! કર્મથી શાતા અશાતા ઉપન્ન થાય છે. જગતમાં કઈ મિત્ર નથી તેમજ કોઈ શત્રુ નથી. વહેલા અને વરી અજ્ઞાન બુદ્ધિએ જ જણાય છે. ભાઈ: હજી જે માગ લેવાનો છે તે બાકી છે. યોગ્યતાને વિચાર કરો. આધનમાં પ્રયત્ન કરે. પ્રિય અને સત્ય વચન બોલે. ગંભીરતા રામાન ગુણ નથી. જે કાયામાં રહીને તમે બોલે છે તથા નામ ધાયું છે તે નામ બધું અસત્ય છે. કાયાના આ હાલ દેખાય છે તેવા સદા રહેશે નહિ. આત્માને પરભવમાં જવું પડશે. ધ વિના કેઈનું શરણ નથી. ભાઈ ! સત્ય કહું છું. સત્ય માન. માન્ય કરતાં વારંવાર યાદ યાદ બાબ, સુખ તો આત્મામાં છે. બાહરની ઉપાધિનો શગ દૂર કર. ગુરુગ દોરીથી પક્ષના મહેલમાં ચઢવાને સમય પુનઃ પુનઃ નહિ મળે. યાદ રાખ કે સેબત તેવી અસર. વિષયને વિના સરખા જાણ. આત્મા શરીરની અંદર છે. તેનાથી પ્રીતિ ધ. બાકી સર્વ પ્રીત અસત્ય છે. એવી જુઠી પ્રીતિ અનંતીવાર થયેલી છે એમ જાણ. જ્ઞાની વચન અસત્ય હાય નહિ. હે મુમુક્ષુ ! તરણ તારણુ ગુરુરાજનું અવલંબન કર. મિત્ર, સ્ત્રી, શરીર, ધન ઉપર ખરી પ્રીતિ જેને છે જ નહિ તેવાઓની સાથે પ્યાર અને સત્યથી વર્તવું એટલું બસ છે. શું કર્યું? શું કરશો ? એ વિચાર અને જાગે! ધર્મ સાધન કરો. સત્ય સંભાર ! બાહ્ય પ્યારમાં પડી સત્ય અને આલંબન ભૂત એવા દેવગને વિસરીશ નહિ. શરીર છે ત્યાંસુધી હજી હું કહું છું. પછી ભાઈ! તમને કોણ લખશે ? ભાઈ! ખરેખર સત્ય જાણ. જીવન અમૂલ્ય છે. તેને અલેખે ગુમાવીશ નહિ. એજ લિ. બુદ્ધિસાગર Page #14 -------------------------------------------------------------------------- ________________ ખૂનીને હાથ ફૂર હોય છે, હૈયું નહિ. હૈયાના એ મિં વાદ્ય પર જ્યારે અજાણતાં એક ઠેક વાગી જાય છે ત્યારે એની હૃદય ખંજરી ઝણઝણી ઉઠે છે અને એ દિવ્ય ધ્વનિના બળે, ખૂનીને હાથ ત્યારે ખંજર નથી પકડી શકતો. એ તો ત્યારે દીન બની, દુઃખથી દદળતા હૈયે, હાથ જોડીને નત મસ્તકે પ્રભુને પગે લાગતું હોય છે. મહા ખૂની દઢ પ્રહારીને મહાત્મા દઢ પ્રહારી માની પ્રાતઃસ્મરણ આપણે તેટલા માટે જ કરીએ છે કે ખૂનીનો હાથ દૂર હોય છે, હૈયું નહિ એવી જ એક હૃદય સ્પર્શી વાર્તા વાંચોઃ દામની આંખ લેખક:--શ્રી અભેસિંહ પરમાર લીમડે ઠીબ બાંધ્યાને ચાર ચાર દામુના હાસ્યના પડઘામાં કાશને પેલાં વર્ષ વહી ગયાં. ત્યારે તે કાશુને પેટે પંખીઓના કલરવને પડઘે વરતાતે. દામુનો જન્મ પણ નહેર થયે. કુરસદ મળતી ત્યારે કા દામને આજે તો દામુ ઘરમાં નાચતદાતા ખેાળામાં લઇને એટલા ઉપર બેસતી થઈ ગયો છે. ઠીબમાં પાણી પીધા અને ઠીબ ઉપર બેસીને પાણી પીતાં પછી ડાળ ઉપર હલ્લોલ કરતાં નાચતાં પંખીઓને બતાવતી. અવારનવાર કુદતાં પંખીઓની પેઠે જ દસમુ કાશુની પંખીઓ આવતાં, પાણી પીતાં, હૈયાડાને આનંદકાલ કરે છે. કાશું તૃપ્તિનો ભાવ પ્રગટ કરવા ડાળ ઉપર દામુ કો ડરને જેની ત્યારે નાચી લેતાં અને પાંખોની કકડાટમાં વૃક્ષની નાજુક રાખી પાન સાથે અહેસાને ભાવ પ્રગટ કરી ઊડી એક કરી . એ : બી જતાં. કાર આનંદ સાથે પડી જતાં અ ના સુર ની ટાલ ઉઠત. પંખીઓને જોતી અને તેની આંખ Page #15 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૨-૧-૧૯૬૫) જૈન ડાયજેસ્ટ [ ૧૩ પ્રેમથી તરબતર થઈ જતી. તે પ્રમથી ઘટામાં સંતાઈને બેઠેલાં બધાં પંખી તરબતર અલી આંખે દામુ તરફ જોતી ભ કરતાં ઊડી આવતાં અને પાણી અને તેને છાતી સર ચાંપી મઠ પીવા પડાપડી કરતાં. ઉનાળામાં ચુંબન કરી લેતી. પંખીઓને ઠીબમાં પડી, પીછાં પ્રસરી લીમડાની ડાળે ઝૂલતા બની ન કરતાં જોતી ત્યારે કાશુનું હૈયું પેઠે જ એનું કયું ઋલી ઉઠતું. ચાર ય જાણે મીઠા જળમાં સ્નાન કરી લેતું. વર્ષ પહેલા જેવી આ લીમડાની ડાળ કાશુને પંખીની દુનિયા ઉપર સૂની હતી તેવો જ એનો બળા નો કાન બંધાઈ હોય તો કંકુ ડેસીને હતો. આજે લીમડાને એળે જે કારણે તે પોતાને ઘેર વર્ષોથી ટીબમાં મા હુર ! તે જ મીઠા પાણી રેડતી હતી. કાળ સાથે પરણ્યા ટહુકાર અન છે. છે. આજે તેને પછી બે વર્ષે ય કાએ લાલે દહાડે લીમ ડ { " જ છે ભર્યું ભર્યું જોયા નહિ ત્યારે કંકુએ સહેજ આ લાગતું હતું, બાબતનો શારે કર્યો હતો, અને - કામ. ભારમલી કુરસદ કાશુએ બીજે જ દિવસે લીમડાની મેળવી , : કાળી પડી હતી. બે હબ બાંધ્યું હતું. તે હ બ 'ને ઓળખી ગઇ કાળુ ચાર ચાર વર્ષથી લીમડાની હતાં. વ 1 ( મનને ઠમ ઉપર ડળ બને પણ લટકતું જોતો હતો, બેસી ! તી રે એના પણ એક દિવસે હીબમાં પાણી રેડહવા અજવાઈ જ. કયા વાની પ્રેરણા તેને જાગૃત થઈ નહોતી. અધેરી આવ.' નદોષ પંખીને તે ફરસદે લીમડાને ચાળે બેસતો ત્યારે છે જો ૬ મા આનંદકલેલની માં પાણી પીતાં પંખીઓને જોતો કન . દબાણ આવી હરો ? એને તેના મનમાં આખે વગડો ચીતતે માં પાણી લેવા જતી રાઈ જતો. વગડામાં વેરાયેલા સૌદત્યારે બી ડીવ ઉપસ્થી કરીને એમાંથી તે કશું જ જોઈ શકતા ન હતા. સાજ દર ૧૯ ખેતાં અને કેક તે તો માત્ર ઊંચા ઊંચા ઝાડે વારસી કરી ને તક મમiાથી જે અને એ ઝાડની ડાળે બેસી કલરવ રહે. પલી ડાંગી મેના ને એટલી કરતાં પંખીએ. તેને પંખમાં છુપાપરિવાર થઈ ગઈ હતી કે કાશ દાળમાં ઘેલું સૌંદર્ય નહોતું દેખાતું; તે જેતે પાણી રેડે તે ય છે ડાળ ઉપર જ માત્ર પંખીના દેહમાં લોહીથી અંથાએસી રહેતી. તે સહેજ ખસતી એટલે મેલા માંસને. અહીં લીમડાની ડાળે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪] બુદ્ધિપ્રભા તા. ૧૦-૧-૧૯૬૫ બેઠેલાં પંખીઓનાં માંસને તે સ્પષ્ટ ૬ મુક્તિ માટે કોઈ રીત રીવાજોઈ શકતા હતા. પેલી લંગડી મેના : જની જરૂર નથી; જરૂર તે છે રોજ આવતી હતી ! ચણા ખાઈ : આપણા દિલમાંથી કામ-ક્રોધખાઈને તે કેવી તાજી લાગતી હતી? કે લોભ વગેરેને દૂર કરી દિલને વગડાનાં પંખી કરતાં તેમાં માંસ પણ કે એક પરમેશ્વરમાં લીન રાની. વધારે લાગતું હતું. પેલું કાબરચીતરું .. ગીતા પંખી તે લગભગ બશેર માંસથી ભરેલું હતું. કેટલું તાજુ ! કાળુની દાઢમાં નિર્ભયપણે બેસી પાગ માં કલા માંસનો સ્વાદ સળવળી ઊઠતાં. એનું થયેલા પંખીને વિધવા એ તો રમત લેપ મન પંખીને વીંધવા તૈયાર વાત હતી. અને જે અમ જાય તે થઈ જતું. પાપને ભાર તે પોતાને માથે જ કાશું કાળુને ડીએ તરફ તાકીને આવે ને ? અને આ વિચારની સાથે બેઠેલે જેતી ત્યારે તેના મનમાં જ્યારે દામને વિચાર જળને ત્યારે અજપ છવાઈ જતો. તે વારંવાર તે તે હળી ઉતા ! એણે જે લોલ બહાર નીકળતી અને કાળુ શી પ્રવૃત્તિ દહાડે. જે ને તે લીમડાની ડાળ કરે છે તેનું અવલોકન કરતી. ઘરના પંપનીઓના આનંદ લાલ થયા કામમાં સહેજ ગૂંથતી અને બહાર પછી જ ને ? સહેજ ફફડાટ થતું એટલે તે ઘણુ ઉઠતી ! કાળુની દાઢ એકાદ પંખી કાળુને એના માર્ગમાંથા વાધવા કર્યો ઉપર સળવળી તે નથીને તે જોવા તે કાબુએ એકાદ એવ: ૨ પ્રવ ફફડતે હવે બહાર નીકળતી. હતા એને મન મ ક મા પાણી રેડવાની ટેવ પડે તે એના થર - કાળ હતો ય પ્રખર શિકારી. દિલને ફાડી ધાથી દવાની સરવાણી ઊડતાં પંખીને વીંધી નાંખવામાં તે કદી કો અને રાજ થતા પાપને એકકે હતે. કામકાજમાંથી સહેજ સંચય અટકી જાય. પણ પથ્થરમાંથી કુરસદ મળે એટલે તે વગડામાં નીકળી ઝરણું ફોડવું કંઈ સહેલી વાત છે ? જતા અને એકાદ બે પંખીને શિકાર કાળુએ ડીબમાં પાણી રેડવાની વાતને કરી લાવતા. જુદે જ વળાંક આપ્યા. અહીં તેની અને આથી જ કાસુને કાળ ઉપર શિકારી દષ્ટિ લગીરેય દૂર થઈ નહોતી. વધારે અવિશ્વાસ હતા. ઉડતા પંખીને “પાણી રેડવું એ તે મારે મન સહેલું વીંધનારા કાળુ માટે અહીં ઠીબ ઉપર કામ. તું કહે તે આખે દિવસ પાણી. Page #17 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * તા. ૨૮-૧-૧૯૫૪] જૈન ડાયજેટ [ ૧૫ આપણે ઉપદેશ સાંભળીએ ઠીબ લટકાવી દઇશું. પછી જે. શિકાર કરવાની મજા આવે છે કે નહિ !” છીએ મનભર તે એ છે ટનભર પરંતુ તેનો અમલ તે અને જે, પિલી મેના આવી. - આપણું તલભર જ કરીએ કેવી લુચી છે એ ! તે દાડે સહેજમાં છીએ બચી ગઈ. એનો એક પગ કે -- અલઉ ૨ લાકડા જે થઇ ગયા છે ! ત્યાર પછી કરી એ વગડા મારી નજરે ન રેડ . “ ': ૧ પ ન જાઉં. પણ દી. ખાદને કેવી છે ઈ ? તાં મ . . . . ." મારવા હવે જે કાફ દસ વડામાં મારી દેવાનું. . દલી શરત મંજુર કરે તે નજરે ચડેને તે અને એવી મારે આ ખેદ ન પડે.” વીંધી નાખું ! મારા બાપુસમ જે એક ય જો, પિલી હતી. દેવી ઘર પંખ મા છ તા.” ઘટ્રગ્ધ બોલી રહી છે ? વગડામાં જે કાળ સુ . આવે ને તે એને એક જ તીરે બેલાવી દઉં ! અહીં બધાં મારા જીવ અને હવે કરી . વિાં વેણ કયાં બાળવા જ આવે છે તો.” છે તે !...” કાબુએ મુને યિક અને આ રીતે જ્યારે જ્યારે લીમલીધો અને ચુંબન કરતા કહ્યું, ડાને થાળે બપોરની વિશ્રાંતિ લેવા બેઠેલા તે દામને ૮-અને લીમડાને થાળે કાળના મેળામાં દામુ જઈ બેસતો ત્યારે બેઠા. તેણે શિકારી દષ્ટિએ બધાં કા તેને શિકારી કળાના જ્ઞાનનો લાભ પંખીના પરચા -માયા. આપતો. યુ પંખી વધારે ચબરાક, દીકરા ! જો પેલું બ ઉપર કયું પંખી ધટામાં સંતાઈને બેસી પંખી છે. એની આંખ કેવી મોતી રહે, કયું પંખી એક ડાળથી બીજી જેવી છે. એની આંખ ઉપર કેવા ડાળે દકા માર્યા કરે, કયું પંખી રંગબેરંગી ટ્રા છે! એ ઉડવામાં ઉડવામાં વધારે ઝડપી અને કહ્યું બહુ ઝડપી છે કે, ચકોર પણ પંખી ઠંડા સ્વભાવનું વગેરે માહિતી એટલું જ. એનો શિકાર અભ્યાસી તે લીમડા નીચે બેસી પોતાના ત્રણેક શિકારી જ કરી શકે. અહીં એ કેવું વર્ષના દીકરાને આપતા. નિર્ભય બેઠું છે ? તું મોટો થરોને કાળુ લીમડે આવી ઠીબનું પાણી તે આપણે વગડામાં આવાં હજર પીતાં પંખીને તીરથી વીંધો નહિ Page #18 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા તા. ૧૯-૧-૧૯૬૫ ઊડવા તે પંખી એ તો ફફડાટ મૂર્ખ માણસે ખાવા પીવા કરતું કે એ તડફડાટનો જાણે માટે જીવે છે, જ્યારે ડાહ્યા ! કાશુને હૈયે હુડા ઝીંકો! રાલવાને માણસે જીવી શકાય તે માટે ? અશકત થઇ ગયું હોય તેવું પંખી ખાય-પીવે છે. જમીન પર ઠોક નાખીને પડી રહેતું -સુકાત અને આંખ ઉઘાડમીંચ કર્યા કરતું. કાણુ ઉઘાડબંધ થતી આંખ સામે એટલું જ. બાકી વિચારથી તો તેણે તાકી રહેતી. એના આંખના ખૂણું આજ સુધીમાં કેટલાંય પંખીને આ ભીના થઈ જતા. એની પાસે છવતલીમડાના ડાળે વીંધી નાખ્યાં હતાં. દાન આપવાને કઈ ઈલમ હોત તે - કાણુ કાળુના હૃદયમાં પરિવર્તન એણે બધાં પંખીને હવામાં ઊડાડી કરવામાં લગીરેય સફળ થઈ નહિ. મૂક્યાં હેત ! પણ કાળુ આમ કંઈ જે દિવસે કાળને વધારે પંખાનો ચેડે કાશ ઉપર વિશ્વાસ રાખે? શિકાર હાથ લાગતો તે દિવસે તે એની સળવળેલી દાઢ ખાધા વિના વધારે ખુશમિજાજમાં રહે. કાશું કંઇ છેડી શાંત થાય ? તે કાણુ સામે તે બેસી જાતે અને તેની સામે પાસે જ ચૂલામાં ભળતું કરાવી બધાં બધાં પંખી તે મુકી દેતે. કાશુ ત્યારે પંખીને શેકાવતા. જીવતાં રહેલાં ગમગીન બની જતી. ક્યાંય સુધી પંખીની ડોક કશુની આંખ સામે જ ઘવાયેલાં પંખી સામે જોયા કરતી. મસળી નાખતો અને ચૂલામાં બળતા કેઈકની પાંખ તૂટી ગઈ હોય, અગ્નિમાં ફેકી દેતે. કેકની છાતી વીંધાઈ ગઈ હય, કશુની આ રાજ સરખી ય કેઈકના પગ તૂટી ગયા હોય તે ભીનાશ જે તે કહી દે કાઈકની ફેક વીંધાઈ ગઈ હોય. “મને પરતાં પહેલાં વિર કર. વીંધાવા છતાં જીવતાં રહેલાં પંખીઓ હતું ને ? હું શિકારીનો દીકરો છે કાશુ સામે ફફડાટ કરતાં ત્યારે કાથથી તે તું જાણતી હતી. મને શિકાર જેવું અસહ્ય બની જતું ! પાંખમાં વિના જરા ય નહ . . ને જે વીંધાયેલું પંખી લથડિયાં ખાતું, વધારે કરીશ તે લીમડા પર આવતાં પ્રજતું પ્રજતું આમથી તેમ ચાલવા એકેએક પંખીને વીંધી નાખીશ અને પ્રયત્ન કરતું અને થોડેક જતાં ગબડી તારે જ હાથે માંસ ર ધાવીશ !” ૫ડતું. તેની પાંખ પહોળી થઇ જતી અને આમ તે રાજ વગડામાં અને પગ ઊંચા થઈ જતા. ફરીથી જઇને પંખીને શિકાર કરતે રહ્યો Page #19 -------------------------------------------------------------------------- ________________ તા. ૧––૧૯૬૫ જૈન ડાયજેસ્ટ રોજ તે કાસુને હાથે રાંધેલું માંસ | ટ * | લોકની ઇચછાવાળે ક્રૂર છે, આસ્વાદ રહ્યો. | પરલોકની ઇચ્છાવાળે મજૂર કા રોજ ડીબમાં પાણી રેડતી રહી. 1 છે. જ્યારે પરમેશ્વરની ઈચ્છા વાળે શુર છે કાળુએ કાંડામાં જેટલું બળ હતું –અજ્ઞાત તેટલા બળનો ઉપયોગ કરી લીમડે લટકતા ઠીબ ઉપર ડાંગને ફટકો માર્યો. છોડયું. તેને હાથ લગીરેક દૂજી ગપો. સારું થયું કે કાશુ ઘરમાં નહોતી. તે મેના મરતી મરતી બચી ગઈ ! જે હેત તે જમીન ઉપર વેરાયેલા કાજુ આવી તેવી કળશિયો લઈને ટૂકડાની પેઠે જ તેનું જીવન ટૂકડા થઈ ડીબમાં પાણી રેડવા બહાર નીકળી. તૂટી પડ્યું હોત ! ઠીબ ઉપર બેસીને કાળુ ત્યારે જમીન ઉપર પડેલું તીર પાણી પીતી લંગડી મેના જેમ તેમ ઉચકી રહ્યો હતો. તેને તીર ઊંચકતો ઉડી ગઈ. ઉડીને તે લીમડાની ટોચે જોઈને તે છળી ઊઠી ! એકાદ પંખી જ બેઠી. ત્યાં બેઠી બેઠી તે ત્રાંસી એનો શિકાર બન્યું તે નથીને તે નજરે જોઈ રહી હતી, બીજા પંખી જેવા તેણે લીમડા નીચે દષ્ટિ કરી. ડાંગના કટકાની સાથે જ લીમડા છેડી ડીબના ટુકડાઓ વેરણછેરણ પડેલાં ગયા હત'. ધડી પહેલાં ભર્યો જોતા તરત જ તેને નખશિખ વીંછાની લાતો લીમડા ઘડી પછી સાવ સુનો વેદના વ્યાપી ગઈ પણ બીજી પળે થઈ ગયા. લંગડી મેના સિવાય બીજું તેણે પિતાના મનને ટાઢું પાડી દી. કોઈ પંખી જમીન ઉપર પડેલાં કચ્છના ભાગી નાખ્યું હતું એય ઠીક ઠું. ટુડને જોવા નહાવું રહ્યું. તે ત્રાંસી હવે પંખી પાણી પીવા આવેય નહિ નજર કમળ તરફ જોતી હતી ? ને ચાંચ અને પંખીનો શિકાર એની આંખ વંડ પીછા મળતી હતી. દેખતા ધાય પણ નહિ. કાશુને હાથમાં કળશિયા સાથે કાળુની નજર મેના ઉપર મંડાઈ ઉભેલી જોતાં કાબૂ હ. એના રાક્ષસી વડામાંથી તે દિવસે છટકી ગઈ હતી હાસ્યના પડઘા કાજુના હવાના કણેતે આજ સુધી જીવતી રહી હતી. એની કણમાં ખૂંપી ગયા. તેણે અટ્ટહાસ્ય આંખનું નિશાન તા હજી તેના એક કર્યા પછી કાશુની નજીક આવતાં કહ્યું: પગ ઉપર સચવાયેલું હતું. ઘરમાંથી “હવે કયાં ગયું તારું પુણ્ય બીજા તીર કાઢી લાવ્યા. નિશાન તાકી તાર અવતારમાં જોઉં , મને કણ વીંધે Page #20 -------------------------------------------------------------------------- ________________ e} છે? તુ ંજ શિકારી મારે શિકાર કરી ! ” બુધ્ધિપ્રભા બનીને આવજે અને તે મેટાં મેટાં ડગલાં ભરતે વગડા તરફ ઊપડી ગયેા. તેના ડગલામાં આજે રાજ કરતાં વધારે ક્રૂરતા વરતાતી હતી. તે પંખીની રોાધ કરતા કરત વગડામાં આવી પહોંચ્યા. અને પગર્વ સાંભળતાં જ 'ખીના ભયગ્રસ્ત બની ઊડી જતાં હતાં! તે એક વૃક્ષની છાયામાં ધીમે ધીમે આણ્યે. ઘટામાં એક માળા હતા. માળા પાસે બેસીને ગ! તેનાં અચ્ચાંને ચણુ આપતી હતી. કાળુ આવ્યે અને તેની નજર ઉંચે મડાઇ એટલે બધાં પત્ની ઊડી ગયાં પણ બચ્ચાંને ચક્ષુ આપવામાં, તેમની સાથે ગમ્મત મવામાં મા એવી તે લી થઇ ગઈ હતી ત્યાંથા તે લગીરે ય ખસી નહિ. તે થ્યાં ઉપર નમીને બેઠી હતી. તે ઘડીએ ઘડીએ ભૂ તરા ડેાક લંબાવતી હતી. જાણે તે લબા લળીને બચ્ચાંને ચુંબન કરતી ન હેાય ! કેવું મેટું અને તાજી પંખી હતું ! નહિ નહિ તે! ય પૂરા એક શેર માંસનું અને એને સ્વાદ ? જૂને! સ્વાદ કાળુની દાઢમાં સળવળી ભૈયા. એક જ નિશાન અને પી હાયમાં ! બસ, આજે તે ઐતુ આનંદથી ખાશે. માંસ [તા. ૧૦-૧-૧૯૬૫ તેણે નિશાન તાકયું. પખી નિર્ભયપણે એડ઼ હતુ. બચ્ચાં સાથે તે એવું તે એતપ્રેત થઈ ગયુ` હતુ` કે દુનિયાને! કઈ ભય તેને ડરાવી શકે તેમ નહેાતા. દુશ્મન નીચે છે કે નહિં તે જોવાની ય તેને ફુરસદ નહેાતી. કાળુએ ધનુષની દેરી ખેચી, હવે એક જ ક્ષણની વાર. નુષ્યમાંથી તીર છેડવા જતાં બચ્ચાંને નાજુક લબલાટ તેને કાને અથડાયા. તેને હાથ ધ્રૂજી ગયે. તેનું નિશાન ખાલી ગયુ', 'ખી ભયથી ત્રસ્ત થઈ પાંખ ફફડાવતું દૂર દૂર ઊંડી ગયુ.. ત્યાં ઊભા રીતે કાળુએ માળા તરફ જેયા કર્યું. પંખી ગુમાવવાથી તેને દાઢમાં શાંત થયું. નહેાતે, કયાં ય સુધી એક સ્વાદિષ્ટ દુ:ખ થયું. જાગેલા ભૂતે સ્વાદ હજી ૫ખી જે દિશામાં ઊડી ગયું હતુ તે જ દિશામાં તે ગયા. એક પછી એક બધાં ઝાડ ઉપરૢ તપાસ કરી, પણ એ પછી એને કયાંય જેવા મળ્યું નહિં. બીજી પ ́ખી નજરે ચડયુ. પેલાં ૫ખી કરતાં મહુ, તેની આંખ આનદથી નાચી ઉઠી. નિશાન તાકીને તીર છેડવા જતાં એને હાથ ધ્રૂજી ગયે તાકયુ. તીર મારનારે કાળુ આજે એકેય પખી શિકાર કરી શકયા નહિં. ઝોનાં અભ્યાસી માંખ અને હાથ અરે દગો દઈ રડ્યાં હતાં. ત્રણચાર Page #21 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫) જૈન ડાયજેસ્ટ [૧૯ કલાક રખડ પણ હજીય તે ખાલી પેલા પંખીને ટહૂકો હજીય જા હાથે હતો. સાંજ પડવા આવી હતી. એને કાને અથડાઇ રહ્યો હતો ! શું જિંદગીમાં પહેલીવાર તે ખાલી પંખી પાણી પીવા આવે છે કે હાથે જશે ? નહિ એ જેવા તે એટલા ઉપર તે ધર તરફ વળ્યા-ઝાડ ઉપર આવીને બેઠો. એક પંખી ઠીબ ઉપર નજર ફેરવતે. એને કાને એક મીઠે આવીને બેઠું. લાંબી પૂંછડી, નીલે. ટહુકાર સંભળાવે. તે અટકી ગએ. રંગ, દૂધ જેવી ચચ, મોતી જેવી આંખ. ફરી તેણે એ ટહુકાર સાંભળ્યો. પહેલાં કરતાં પણ એ ટહુકારમાં એને વધુ કશેય અવાજ ન થાય એ રીતે મીઠાશ લાગી. તેણે કયાંય સુધી એ તે ઉઠયો. તે આ રળિયામણું પંખી. ટહુકા સભળ્યા કર્યો. ઝાડ પર તેણે કાશુને બતાવવા ઈચ્છતો હતો. વર્ષોથી તે કયાંય સુધી નજર ફેરવી, પણ એ શિકાર કરતા હતા, પણ આટલું સુંદર પંખી કયાંય દેખાયું નહિ. એ ટહુકાર પંખી તેણે જોયું નહોતું. કાચું કામ કયાંથી ઊઠે છે એ સાંભળવા તેણે કરતી હતી ત્યાં તે ગયો. તેને ધીમેથી પ્રયત્ન કર્યો. વૃક્ષે વૃક્ષે ફર્યો પણ એ બોલાવી. તેના અવાજમાં કંપ હતોઃ પંખીને તે જોઈ શકયો નહિ. એ જે કંઈક બતાવું. મારી સાથે આવ.” અવાજ એને મીઠે ને મને લાગતો ગયે, “શું?” આટલે મધુર ટહુકે કયું પંખી કાળુએ સિસકારો કર્યો. નાક ઉપર આંગળી મૂકીને ન બોલવાને કરી રહ્યું છે? તેણે આખા પંખી ઈશારો કર્યો. તે ધીમે ધીમે આગળ જગતને ઢંઢેળી જેવું—એની અનુભવ ચાલે. કાશુ તેની પાછળ પાછળ. પેથીમાં ક્યાંય આવા મધુર અવાજની શીકા ઉપર ઠીબ જોતાં કાસુને લિપિ ચીતરાયેલી નહતી. આશ્ચર્ય થયું, પેલા પંખીને લેવાથી તે ઘરે આવ્યો ત્યાં સુધી પેલે નહિ. તે તો ઘણી વાર અહીં પાણી પી જતું હતું. રાતે સ્વનામાંય તેણે એ મીલે પેલા રળિયામણા પંખીએ પાણી વનિ અનેકવાર સાંભળ્યો. * પીધું. કીબ ઉપર બેસી પગ વડે સવારે ઉઠીને તેણે ભાંગેલા ઘડા- પીછાં સાફ કર્યા. ત્રાંસી નજરે બંને માંથી ઠીબ કાઢયું. લીમડાની ડાળે તરફ જોયું અને ઊઠીને કયાંક દૂર બાંધેલા શીકા ઉપર તેને ગોઠવી તેમાં જતું રહ્યું. કશુ મૌન ઊભી હતી. પાણી રેડયું. “પાણી પીવા કયારનું ઢળતું Page #22 -------------------------------------------------------------------------- ________________ 02: D Will M ૨૦ ] કાચુ તેણે હતુ.” તે વેદનાભરી નજરે સામે તાકી રહ્યો. તેના એષ્ટ કડી કફડીને રહી જતા હતા. હજી ય કશુંક કહેવું હતુ. પણ હૈયાની ભાષાને વાચા આપી શકતા નહેતા. જીવનમાં પહેલવહેલી વાર હૈયાની ભાષાને વ્યક્ત કરવાની હતી. બુદ્ધિપ્રભા એની આંખ કેવી હતી, જોઈ? આંખ ચેરી બસ, જાણે મુની જ એ એ લાવ્યું ન હાય ! મને જોઇને જ ટેટળવા લાગ્યું. દામુની પેઠે જ મારી સામે જોઈ રહ્યું. તું કામમાં પડી જતી અને દામુને પાણી આપવામાં જરા મેાડુ કરતી એટલે તે વે! ટટળી રહેનેા અને મારી સામે લાચાર બનીને જોક રહેતે !!’ *} [ તા, ૧૦–૧–૧૯૬૫ “ ડેાસી કહે છે તે શું સાચું હશે ? માણુસને શું પુખીને! અવતાર માત હશે ?’’ કાળુએ ગહન પ્રશ્નો પૂછ્યો. જવાબમાં કાર્ટુની આંખમાંથી આંસુ ખરી પડયાં. હવે તારીખમાં હું જ પાણી રેડીશ, હ્યાં? એક પ્ ́ખોને ટટળવા નહિ દઉં; એકે ય તે નહિ !” નિષ્ઠુર શિકારી કાળુ આજે સાવ નાદાન બાળકની પેટે કાશ્ સામે ઊમા હતા. અને એ વખતે પેલી લગડી મેના ફીલ્મ ઉપર બેસીને ઘીમાં પાણીમાં કાંચ મેળવી હતી. તા ઘડીમાં ભયભીત નજરે કાળુ સામે જોતી હતી. --- } ગ્રાહકેાને નમ્ર વિનંતી 3 • બુદ્ધિપ્રભા ? દર માસની દસમી તારીખે પ્રગટ થાય છે. આપને તા. ૨૦ સુધી અંક ન મળે તે પછી જ, આપતા ગ્રાહક નખર લખીને કાર્યાલય સાથે પત્ર વ્યવહાર કરવા. બુદ્ધિપ્રભા Co શ્રી જે. એસ. દ્વારા ૧૨ /૧૬, ત્રીો બાઈવાડા. ૧ લે માળે, સુખકર્. < > ==$ $< ¬ » M >Page #23 -------------------------------------------------------------------------- ________________ -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી આ પાર કે પેલે પાર આ વિશ્વમાં મારે કોઈનાથી ભય પામવાનું કારણ નથી એમ જ્યારે દઢ નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં દેવી શક્તિ ખીલે છે, અને તેનાથી આ વિશ્વમાં અલૌકિક કાર્યો કરી શકાય છે. ભય રાખવો એ કાયર પુરુષનું લક્ષણ છે. ભય રાખવાથી કર્તવ્ય કર્મ રણગણમાં ( કાર્ય કરવાના ક્ષેત્રમાં) નપુંસકની દશા પ્રાપ્ત થાય છે. લોકોમાં પણ કહેવત છે કે કરને તે ડરના નહિ, ઔર ડરના તે કરના નહિ. અને જે કાર્ય કરવું છે તેમાં જ્ઞાનીઓએ ડરવું શા માટે જોઈએ ? કારણ આલેફભય, પરલોકભય, યશભય, આજીવિકા ભય, રોગ ભવ, અકસ્માત ભય, મરણ ભય વગેરે ભય રાખવાથી આત્માની જે જે શકિતઓ વિકાસ પામવાની હોય છે તે, ભયથી સંકોચાઈ જાય છે. અને તેથી કર્તવ્ય ક્ષેત્રમાંથી પાછા પડી જવાય છે............. જ્યાં સુધી માનવીમાં ભય છે ત્યાં સુધી તેને આત્મા એક મુદ્ર જંતુ સમાન છે. આ વિશ્વમાં ઉપરોક્ત સાત પ્રકારનો ભય રાખનારથી કોઇ પણ જાતનું મહાન કાર્ય બન્યું નથી અને ભવિષ્યમાં બનશે પણ નહિ. શરીરની મમતા અને પ્રાણુની મમતા એ બે જેના મનમાં નથી તે જ માણસ કર્તવ્ય કાર્યનો અધિકારી બની શકે છે. સંગેને લીધે આત્માની સાથે જેટલી વસ્તુઓનો સંબંધ થયો છે તેટલી વસ્તુઓ ખરેખર આત્માની નથી. આથી એ સંગી વસ્તુઓને વિગ થવાનું છે એમ દઢ વિશ્વાસ રાખીને આત્મા થકી જે જે કર્તવ્ય કરવાના હોય તેમાં સર્વ પ્રકારના ભયને દૂર કરીને તે કાર્યો કરવાં જોઈએ. આત્મા વિના બીજું કશું જ આત્માનું થયું નથી, થતું નથી અને થશે પણ નહિ તો પછી નકામી કલ્પનાઓ કરી ભય શા માટે રાખવો જોઇએ ? વસ્તુતઃ જે જે વસ્તુઓ આત્માની નથી એવી પદ્ગલિક વસ્તુઓની મમતાથી ભય પેદા થાય છે. અને ભય લાગવાથી આત્મા પરભવમાં રહીને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ } સુદ્ધિપ્રભા [તા. ૧૦-i-૧૯૬૫ નપુંસક જેવા પામર, કાયર અને નિઃસત્ર બને છે. આમ થવાથી પેાતાનું કે બીજા કાર્યનું પણ કલ્યાણ થઈ શકતું નથી. કામ પણ સ`ચેાગને વિચેોગ થવાના છે, છે તે છે જ તેમાં કદી ફેરફાર વિયેગથી માણસે બીવુ' શા માટે જોઈએ ? ફા કષ્ટ પણું વળવાનું નથી, અહુતા, મમતા આદિ સૂક્ષ્મ વિચારીશું તે જણાશે કે તેમાં ભય જ ય રહેલા છે. આવા ભયને સદા માટે અને નિર્ભયતાથી ક વ્યકા મહત્ત્વ છે. નાશ કરવા એ પણું એક વ્યૂ કા છે. કરવાં એ પણ કવ્ય કર્માધિકારિતાનુ ભય જાગતાં અનેક જાતના સાપ વિકલ્પ થાય છે અને તેથી આત્મશક્તિયાને નાશ થતે જાય છે. તેમજ ચિંતા થવાથી નાહકનુ દુ:ખ ઊભું થાય છે. પેાતાના અધિકારે વિવેકક કાર્ય કરવા માટે સર્વસ્વાર્પણુ કરવામાં ક્ષયના જન્મ પ અશ ન રાખતાં, આત્મા જ્યારે નિર્ભય બને છે ત્યારે આત્મામાં સ્થિરતા આવે છે. આમ અસ્થિરતા દૂર થવાથી આત્મા સનનાં શિખરે બિરાજમાન થાય છે. એમ અનુભવથી જાણવું. જેમ જેમ બાહ્યમાં નિઃસંગતાભાવ વૃદ્ધિ પામતા જાય છે તેમ તેમ સામ પ્રકારના (આગળ બતાવ્યા છે) ભય નાશ પામતા જાય છે. આ સાત પ્રકારના ભયથી હિરાત્મભાવવૃદ્ધિ પામે છે. અને બહિરાત્મભાવથી જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં સલેપતા રહે છે. અત એવ બધા જ પ્રકારના ભયને મૂળમાંથી ક્ષય કરવે કે જેથી આત્માની કવ્ય પરાયણતા હતાં નિલે પતાની દહિં થયા કરે. જે અનેક પ્રકારનાં ભયથી બધાયેલા છે તે બાવથી હું તેની આંતરિક કૃત્તિથી બધાયેલે છે તેથી તે સાવહર્ધારક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં સાત્ત્વિક સપૂર્વક પ્રવૃત્તિ ની સકતા નથી અને વારતવિક રીતે તે આમેાતિનાં ક્રમમાં વ્યવસ્થાપૂર્વક ઉપશમÈ ભાવે ઉચ્ચ-શુદ્ધ થઇ શકતા નથી. અનાહિંસાથી આત્માની સાથે અય સંજ્ઞાને સંબધ છે. પરંતુ જ્યારે આત્મા રવત ગાત્માના રૂપમાં લય પામવાની સાથે બાલ રત્નેને સ્વાધિકાર Page #25 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦–૧-૧૯૬૫ જૈન ડાયજેસ્ટ | ૨૩ જે સ્થિતિમાં રહેલા છે તેને અનુસરીને ખાવે છે ત્યારે તે નિર્ભયતાના પ્રદેશે તરફ ગમન કરે છે. અને આત્માના શુદ્ધ રૂપમાં સ્થિર થ” જાય છે તથા તે સ્થિર નીચેાગે! પ્રબલ પુરુષાર્થને પ્રકટાવી નિર્ભય દશામાં વિચરે છે. આ વિશ્વમાં પેાતાના પાડેલા નામ અને શરીરાકાર રૂપ એ એમાં અમમત્વની વૃત્તિ ન થાય અને ખાવ કાર્યો થાય ત્યારે જાવું કે ર્નિભય પ્રદેશમાં આગળ વિચરવાનું થયુ છે વિશ્વ અને પિંડમાંથી કરી શકવામાં કઇ જાતને નિરહવૃત્તિ થઇ એટલે વિરાધ આવી શકે તેમ અહુ તાપ્યાસ ટળતાં સર્વ પ્રકારની ભીતિયાનેા નાશ કરી જાણવું. નિર્ભયપણે સર્વ કાર્યોને નથી. નામરૂપમાં થતા થાય છે એમ અનુભન કુમારપાલ રાજાએ સ્વપ્રતિપક્ષી શત્રુ રાજાની સાથે લડતાં ભયને! ત્યાગ કરી મરજીવા બની જ્યારે યુદ્ધ શરૂ કર્યું હતુ ત્યારે તે વિજય પામ્યા હતાં. ગ્રીક વિદ્યાને સેક્રેટીસે ઝેરના પ્યાલા પીવે। કબૂલ કર્યા પરંતુ અનીતિરૂપ તત્ત્વાને ઉત્તેજન આપ્યું નહિ તેથી તેની પાછળ તેના સવિચારેને ફેલાવે થયે। અને ઋતિહાસના પાને તેનું નામ અમર છું. જો સાક્રેટીસે ભયથી સામા પક્ષના મત સ્વીકાર કર્યો હેત તે! સદા માટે તેની કીર્તિ અને સવિચારેને ફેલાવા રહેત નહિં. શ્રી વીર પ્રભુએ સાડાબાર વર્ષ પર્યંત અનેક ઉપસર્ગાને સહન કર્યાં પણ તેએ ઉપસર્ગાથી જરા માત્ર પશુ ભય પામ્યા નહિ. અને ધ્યાનારઢ બની કૈવલજ્ઞાન પામી જૈન તીર્થની સ્થાપના કરી. શ્રી હેમ' પ્રભુએ નિર્ભયતાથી તેક કાર્યો કર્યાં. અને વકા પ્રવૃત્તિમાં જિંદગીનુ વાણું કર્યું અને જેનેાના ઈસ ક્રાઇસ્ટ બન્યાં. શિવાજી અને પ્રતાપસિંહૈ યુદ્ધમાં કટાકર્ટિનાં પ્રસંગે જરા માત્ર શય રાખ્યા વિના સેવા બજાવીને આર્યોમાં અગ્રગણ્ય બન્યા. આમ સપ્રકારનાં ભયને। ત્યાગ કરીને નિર્ણય કરીને, શ્વેતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કદાપી થતી નથી કેમ ખાસ જાવું, આ પાર કે પેલે પાર એવા કર્યા વિના, કાર્યની સિદ્િ [ ક યાગ ] Page #26 -------------------------------------------------------------------------- ________________ નાસ્તીય સંસ્કૃતિના તમામ તત્તરોને ઉજમાળ કરવામાં જેનોએ ઘણે માટે હિરસો આપે છે. તેમાંય શિ૯૫ અને સાહિત્યમાં તે જેને સદાય મોખરે રહ્યા છે. અહીં એક એવી સાહિત્ય કૃતિનો પરિચય આપવામાં આવ્યું. છે કે, જે જોઈને સ્વ. રાષ્ટ્રપતિ ડે. રાજેન્દ્રપ્રસાદે તેને દુનિયાની આઠમી અજાયબી કહી નવાજી છે. –સ. ભવલય દાસબહાદુર વાઈવાલા વિશ્વની આઠમી અજાયબી સમે વંશના સુપ્રસિદ્ધ રાજા “અમેઘવર્ષ” ગ્રંથ એક ભારતીના હાથે લખાયો છે, પહેલાના રાજગુરુ અને જૈનાચાર્ય એ આનંદની વાત છે. તા. ૧૬ વીરસેનના મુખ્ય શિષ્ય હતા. દેવધા સપ્ટેમ્બર ઈ. સ. ૧૯૫૧ ના રોજ નામના કવિએ પોતાના રચેલા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર- “કુમુદેન્દુશતક' માં લખ્યું છે કે એમના પ્રસાદને રાષ્ટ્રપતિ ભવનમાં એ ગ્રંથ પિતાનું નામ ઉદયચંદ્ર અને દાદાનું બતાવવામાં આવ્યા હતા, ત્યારે એમણે નામ વાસુદેવ હતું. પણ એને “વિશ્વની આઠમી અજાયબી અવનું ઉપનામ આપ્યું હતું, લેકન કર્યું છે તેમનું કહેવું છે કે આના જે બીજો કોઇ ગ્રંથ આજ આ અદ્ભુત ગ્રંથનું નામ છે સુધી જોવા મળ્યું નથી.” દુનિયામાં “ભૂવલય આ ગ્રંથના રચયિતા મહા- ભાગ્યે જ કોઇ એ એ . વિષય હશે મનિ આચાર્ય કુમુદે છે. એ જેને આ જિન આચાર્યે સ્પર્શ કર્યો દક્ષિણના એક જૈન બ્રાહ્મણ હતા. ન હોય. કર્ણાટકના સુપ્રસિદ્ધ ઇતિહાસવેતા અને આ ગ્રંથમાં વેદ, ગીતા, અધ્યાત્મભૂવલયને વર્તમાન સંપાદક-શ્રીકંઠ શાસ્ત્ર, બ્રાહ્મણ, ઉપનિષદદર્શન, શાસ્ત્રીએ ઘણા સંશોધન પછી, અનેક વાલ્મિકી રામાયણ, મહાભારત, ગણિત, પ્રમાણે દ્વારા સિદ્ધ કર્યું છે કે, આચાર્ય ભૂગોળ, શરીરવિજ્ઞાન, મને વિજ્ઞાન, કુમુદેન્દ્રછ ઈસ્વીસનની સાતમી સદીના ભાષાવિજ્ઞાન, સંગીત, ભૂગર્ભવિદ્યા, ઉત્તરાર્ધ માં છવંત હતા. એ “ગંગ” વાદ્ય-સંગીત, દાંપત્ય વિજ્ઞાન, આયુર્વેદ, Page #27 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ [૨૫ વનૌષધિવિવા, અણુવાદ આદિ અનેક એ ગ્રંથ સંસ્કૃત, પ્રાકૃત, પાલી, દ્રાવિડી, વિષયો પર પ્રકાશ ફેકવામાં આવ્યો. મરાઠી, મલયાલી, તામિલ, તેલુગુ, છે. એ ગ્રંથના લેખકી પ્રતિજ્ઞા છે કાનડી, ગુર્જરી, અંગ, કલિંગ, કેઃ પિતાના સમય સુધીની બધી કાશ્મીરી, તિબેટી, કબજી, શૌરસેની. ભાષાના પ્રધે ને “ભૂવલય' માં વાલીજી, બંગાલી, વિવાર્ધ વિદર્ભ, એક સાથે સમાવેશ કરવો.” આ ગ્રંથ વશાલી, ખરછી, અપભ્રંશ, પૈશાચી, કર્ણાટક ભાષામાં સારા નામના રાક્ષી, સારસ્વત, લાટ, ગૌડ, ઉત્કલ, છંદમાં લખાય છે. પણ આચાર્યજી યવનાની, તુર્કી, ઇરાની, સેંધર્વ, દેવલખે છે કે: “એ ગ્રંથમાં કંઇ રહી ન નાગરી, મુલદેવી, વૈદકી વગેરે અનેક જાય એ માટે સંપૂર્ણ તકેદારી ભાષામાં વાંચી શકાય છે. રખાય છે.' ગ્રંથનું મુદ્રણ લગભગ ૧૬,૦૦૦ આ ગ્રંથના કર્તા લખે છે કે પાનાંઓમાં થશે. અત્યાર સુધીમાં આ ભૂવલયમાં ૭૧૮ ભાષામાં રચના ગ્રંથના ૭૫,૦૦૦ કે વાચી શકાયા કરવામાં આવી છે. એમાં ૧૮ ભાષા છે અને તે હજી આ ગ્રંથનો ફા મુખ્ય છે. જે કોઈ જે ભાષા જાણતો છઠ્ઠો ભાગ છે. આટલા મોટા ગ્રંથમાં હોય તે ભાષા એમાંથી વાંચી શકે કયાં ચે અક્ષરોની રચના નથી. આખો. છે. આ ગ્રંથની આ જ મોટી વિશિ- ગ્રંથ આંકડાઓમાં લખાયો છે. પ્રશંછતા છે. ગ્રંથકારે પોતાની ભાષાને સાથી પર બની રહે એવું અદ્ભુત “સર્વભાષામયી ભાષા’ કહી છે. એનું રચનાકૌશલ્ય છે. દરેક પાના આજ સુધીમાં સંસ્કૃત, પ્રાકૃત, ઉપર ૩૦ ખાને પાડીને ૩૦ ઓકશૌરસેની, કન્નડ, અર્ધમાગધી વગેરે સાઓ લખવામાં આવ્યા છે. નાગરી ભાષાના છંદ વંચાય છે. મહેસુર લિપિમાં સ્વર, વ્યંજન, વિસર્ગ, વિદ્યાપીઠના ઇતિહાસના પ્રાધ્યાપાક યુક્તાક્ષર વગેરે મળીને આચાર્યજીએ ડો. શ્રીકંઠ શાસ્ત્રીજીના માનવા પ્રમાણે ૬૪ અક્ષર માન્યા છે, એટલે ૬૪ આ ગ્રંથમાં હજી બીજી પણ અનેક આંકડાઓમાં જ આ ગ્રંથ લખાયો છે. ભાષાઓનાં છંદ મળી શકે એમ છે. - આ ગ્રંથ દક્ષિણના ભાસ્કરપતજી શ્રી શાસ્ત્રીજી પોતે ૩૫ ભાષા જાણે શ્રી મલાપા શાસ્ત્રી પાસે છે તેઓ છે. એમણે આ ગ્રંથનું અધ્યયન એ, વિદ્વાન પંડિત છે. આ હસ્ત કર્યું છે. લિખિત ગ્રંથ જેમાં પહેલાં તે કશી આ ઇતિહાસકારના મત પ્રમાણે સમજ પડતી નથી, પણ શાસ્ત્રીજી Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] એની સમજ આપે તે વાંચનાર તુરત સમજી શકે છે. આંકડાઓથી ભરેલા એક એક પાનાનાં અાને સીધી લીટીમાં વાંચવામાં આવે તા મુન્ના ભાષાના ક્લાક બનતા જાય છે. બધી લીટીએના ૨૧ માં અંકને ઉપરથી નીચે સુધી વાંચીએ તે સંકૃતના ક્ષેાક બને. એ પ્રમાણે દરેક લીટીને પહેલે અક નીચે વાંચતા જઇએ ઋગ્વેદના મંત્ર “નતા જાય છે. આ પ્રમાણે અઢાની સંખ્યા અક્ષરે અને એ. અક્ષરાના સુમેળથી પાંચ ભાષામાં ગીતાના શ્લેાક પણ બની શકે છે. આ ગ્રંથમાં આવી ગણિતની કરામત ને ભલભલા વિદ્વાને, પડિતે છ થઈ ગયા છે. તે બુધ્ધિપ્રભા Grams: SUKESHI [તા. ૧૦–૧–૧૯૬૫ આ ગ્રંથમાં અનેક વિષયે છે. છેલ્લામાં છેલ્લુ પરમાણુવિજ્ઞાન પણ એમાં જોવા મળે છે. અત્યારના અણુખામ્બની બનાવટના મૂળભૂત સિદ્ધાંત, પરમાણુ વિભાજત વગેરેનાં વર્ણને પણુ એમાંથી મળી આવે છે. એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં અનેક ભાષાએ અને અનેક વિદ્યાએના ભડાર સમા આ અદ્ભુત ગ્રંધની રચના કરી શકે એ ખરેખર મહાન આશ્ચર્ય છે. આચાર્ય શ્રી કુમુદૅન્દ્રએ આ અદ્ભુત ગ્રંથની રચના કરી ભારતને ગૌરવાન્વિત બનાવ્યું છે. નવનીત-મે, ૧૯૬૩ ના સૌજન્યથી Please Contact For. ALLOY TOOL STEEL. AND High Speed Steel O. H. N. S. Steel Stainless Steel High Carbon High Chrome Pho 334238 Carbon Steel Nickle Chrome Steel Hot Die Steel UNITED STEEL AGENCY (India) 92, Nagdevi Street, BOMBAY-3. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનહરલાલ દીપચ મહેફીલમાંથી મુકિત ભણી [ રાતે તા હજી એ સૌન્દર્યની ગાદમાં હતા. અને સવારે એ આર બાર વરસની ગાઢને ગઢી માની ચાલી નીકળ્યે !..... કે હો અવે એ કવીર ને ધર્મ વીર્ ! એ જાણવા તા તમે વાર્તા જ વાંચા —સંપાદક ] આ ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યાં છે. લોકાનાં ટાળ પ્રભુની અમૃત નીતરતી દેશનાનું આચમન કરવા ચાલી રહ્યાં છે. શ્રેણિક રાજા પણ સહપરિવાર પ્રભુનાં દર્શીને આવ્યાં છે. સંસારમાં રાગદ્વેષ ભૂલીને સૌ એકચિત્ત વીરપ્રભુની વાણી સાંભળે છે. ભલભલાને સંસાર છેડીને દીક્ષા લઈ લેવાની પ્રબળ ઇચ્છા થઈ આવે તેવી પ્રભુની વાણી છે. શ્રેણિક રાજાના પુત્ર ન દિષણ કે જે હજી ફિશારાવસ્થા વટાવીને યૌવનને આંગણે હજી ડગ્ ભરે છે ત્યાં તે તેમને સંસાર વૈરાગ્ય ઉપજ્યેા. અને એજ ક્ષણે સસાર ત્યજીને ભગવાન પાસે પ્રવજ્યા લેવાના નિર્ણય કરે છે. પ્રત્યે નર્દિષ્ણુ માતાપિતાને પેાતાના નિર્ણયની વાત કરે છે. શ્રેણિક રાજા તે આ વાત સાંભળી રસ્તબ્ધ જ જાય છે ! અને વિચાર કરે છે હજી મારા પુત્રે સંસારનાં સુખ દુઃખ મ કે જોયા પણ નથી અને જાણ્યા પણ નથી. હજી તાતે કળીમાંથી માંડ પુષ્પ ખન્યું છે તે કેમ કરીને સાધુનાં આકરાં તપ સહન કરી શકશે ?’’ છતાં પણ ન દિષેણુ તે પેાતાના નિયમાં અક્રૂર છે. અને નર્દિષે ભગવાન પાસે આવીને પેાતાને નિય બતાવે છે અને કહે છેઃ-“ભગવાન ! મને સ’સાર પ્રત્યે વૈરાગ્ય આવ્યે છે. આપ મને પ્રવજ્યા આપીને આપના શિષ્ય તરીકે અગીકાર ક’ પરંતુ મહાવીરસ્વામી તેના તરફ ધ્યાન આપતા નથી. નર્દિષષ્ણુ એકની એક વાત એવાર ત્રણવાર કહે છે ત્યારે પ્રભુ મહાવીર તેના લલાટ ઉપર જોઇને કહે છે ઃ—ન દિષેણુ ! હજી તારે સંસારનાં ભેગ ભોગવવાના ખાકી છે!” મહાવીરસ્વામીની દીક્ષા આપવાની અનિચ્છા છતાં નર્દિષણ ન માન્યાં તે ન જ માન્યાં. અને તેમણે મનમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ૨૮ ] અભિગ્રહ કર્યાં હું વીરપ્રભુનાં વચને ખાટાં પાડીશ. હું કદાપિ સસારી નહિ અનુ. જિંદગીભર અખંડ બ્રહ્મચ પાશ, અને મેક્ષની સાધના કરીશ.” આમ અભિગ્રહ કરી નિર્દિષેણે સ્વેચ્છાએ સાધુના વસ્ત્રો પહેર્યા. અને રાજગૃહીથી વિદાય થઈ ગયા. હવે નર્દિષણ ઉગ્ર તપશ્ચર્યાં કરે છે. જગલે જગલે રખડે છે. પુષ્પાની સુ}ામળ સેજ ઉપર સૂતેલા દિષે જિંદગીમાં કાંટાની વાડ ઉપર થને ચાલે છે. કયારેક દિવસેના દિવસે ભાજન કર્યા વિના પસાર થયું જાય છે. કાયાને દમ્યા વિના બ્રહ્મચ સહજ થતું નથી. ઉગ્ર તપ કરતાં કરતાં પણ નંદિષણ કયારેક કયારેક ચમકી જાય જાય છે અને પ્રભુ મહાવીરના વચને તેમને યાદ આવી જાય છે કેઃ—ન દિષણુ ! તારે હજી સસારનાં ભોગ ભગવવાનાં બાકી છે.” આ યાદ આવતાંજ મુનિરાજ નદિષેણ વ્યાકુળ બની જાય છે અને તે મને મથનમાં ડૂબી જાય છે. માત્ર માનવી જ રડતા જનમે છે, ફરીયાદ કરતા જીવે છે તે નિશાળમાં કરે છે. -સર ધ સ્પિલ { તા. ૧૦-૧-૧૯૬૫ મારું ટેટલું ઉગ્ર તપ તાં હજી મેં વાસના ઉપર વિજય મેળવ્યા ના. વાસના ઉપર વિજલ મેળવ્યા વિના મેાક્ષ મા કયાંથી પ્રાપ્ત થાય ? જેણે વાસના જીતી છે તેણે સર્વસ્વ જીત્યું છે. તેનુ ભાન મુનિ ન દેષણને થાય છે. ઉગ્ર નર્દિષણ ફરી વિચારે છે કે નક્કી મારી સાધનામાં જ કયાંક તૂટી રહેલી છે. આમ વિચારી કરી તે સાધના કરવા લાગે છૅ. દિવસેાના દિવસે પસાર થાય છે. તે કયારે ઉગે છે અને કયારે આથમે છે તેનુ પણ ભાન નથી. સટ આટલી ઉગ્ર તે કંડાર સાધનામાં પશુ પ્રભુ મહાવીરના પેલા વચનેની યાદ આવી ય છે. નદિષેણુ ! તારે હજી સસારના ભાગ ભાગવવાના બાકી છે.” છતાં પણ તે સાધના ચાલુ જ રાખે છે. અને સાધનામાં ઘણું જ્ઞાન પણ મેળવે છે. આ જ્ઞાન અને સાધના કાળમાં પણ હૃદયના કાઇક અંગે ચર ખૂણે છુપાયેલી વાસનાની ચિનગારી કયારેક મનને દઝાડી જાય છે. અને મુનિને આકુળ વ્યાકુળ કરાવી મુકે છે. પણ અને તે વિચારે છેઃ હું ારી જ- શ સંસારમાં કદાપી માં નહિ 1. મારા દેહને! ભલે અ આવે પણ પ્રભુએ ભાખેલી ભવિષ્યવાણી તે સાચી નહિ જ પડવા દઉં. Page #31 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫) જૈન ડાયજેસ્ટ [ ર૯ આમ તપ કરતાં કરતાં નદિષણ અંધારામાં દેટ મૂકે છે. એક પર્વતની મુનિને નથી ખાવાનું ભાન તેમજ ધાર ઉપર ચડીને આત્મહત્યા કરવાને નથી પહેરવા ઓઢવાનું ભાન. શિયાળાની નિર્ધાર કરે છે. અને જ્યાં એમ કરવા કડકડતી ઠંડી હોય કે ઉનાળાને ધામ જાય છે ત્યાં તેમને આતમરામ જાગી ધખતો તાપ હોય છતાં પણ તેની ઊઠે છે. તેમને કંઈ જ અસર નથી. અરેરે ! હું એક પાપથી ભાગીને એક મધ્યરાત્રિએ મુનિરાજ ને બીજી પાપ આચર્યું છે. શાસ્ત્રોમાં ખેલે છે. સમરત વિશ્વને સમાવી લેતો પણ આત્મહત્યાને મહા પાપ કહ્યું છે. અમાસનો અંધકાર જગત પર વીંટળાઈ આ માનવભવ મેળવીને જે હું આમવળ્યો તિ, વૃક્ષો અને વેલીઓ વિશ્રામ ઘાત કરું તો પછી ચોરાસી લાખ લઇ રહી છે. માત્ર તેમનાં પ્રાણ કયારેક યોનીમાં ફરી કયારે મને માનવભવ સળવળે છે. પશુ પક્ષી પણ ગગન મળશે? અને જ્યારે ફરી પાછા ચંદરવા તો આરામ કરી રહ્યાં છે. કયારેક તમરાને અવાજ વાતાવરણને મોક્ષમાર્ગના પથિક બનીશ ? ખરેખર! વધારે ભયાનક બનાવે છે. આ નિબિડ માનવભવ દુર્લભ છે. તેને આમ અને કાળનંદ છે કાર અને નિસર્ગની અકાળે રહેંસી ન નખાય. આ ઘેરી નિદરત તા જે મુનિરાજ આમ શુભ વિચાર કરી તે પાછા આકળ વિકી છાનાં જાય છે. ફરે છે અને ફરી પાછા સાધનામાં તેમને રાજમહેલ યાદ આવે છે. લાગી જાય છે. આ સાધના કરતાં તે માતા પિતા યાદ આવે છે. મહેલમાં ઘણી સિદ્ધિઓ મેળવે છે. દશપૂર્વ થતાં રૂપસુંદરીઓનાં નાચગાન તથા અભ્યાસ પણ કરે છે. છતાં પણ ભાગ વિલાસ વાદ આવે છે. ઘડીભર તેમના અંતરને શાંતિ નથી. વારંવાર તે લીધેલા આ આકરા વ્રત, જપ તેમને પ્રભુ મહાવીરની ભવિષ્યવાણી પર તેમને તિરસ્કાર જન્મે છે. અને યાદ આવે છે. અને એ યાદ મનમાં દબાયેલી વાસના સવાર થઇ જાય છે ત્યાં તેમને પ્રભુ મહાવીરના પિલા વચનો યાદ આવી જાય છે કે દરેક માનવી એક બરબાદ નંદિણ ! હજી તારે સંસારના ભાગ પરમાત્મા છે. ભોગવવાના બાકી છે. મુનિ એ યાદથી હતાશ થઈ જાય – એમર્સન છે. અને એજ પળે એક વિચાર કરી oiniiiiiii Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] vi II બુદ્ધિપ્રભા તા. ૧૦-૧-૧૯૬૫ નંદિષેણ મુનિને રૂપસુંદરીનું આ સંસારને આ સ્વભાવ છે મહેણું હાડોહાડ લાગી આવ્યું. અને એ મરેલાઓની પ્રશંસા કરે ગુસ્સામાં ને ગુસ્સામાં તે પોતાના આચાર-નિયમ બધું જ ભૂલી જાય છે. છે ને જીવતાઓનું અપમાન. અને પોતે સાધેલી સિદ્ધિઓને પ્રતાપે છે તે જ ક્ષણે તે રૂપિયાને વરસાદ કરાવે છે. દેવદત્તા તો આ જોઈને રતબ્ધ જ આવતાં જ તેમનાથી એક ઊંડે ઉડા થઈ જાય છે. પોતે કરેલી મજાક માટે છે નિઃશ્વાસ નંખાઈ જાય છે. હવે તેને પસ્તા થાય છે. અને જ્યાં આજે મુનિરાજ નદિષણને બે મુનિ પ્રાસાદ છેડી બહાર જવા તૈયાર દિવસના ઉપવાસ છે. ગોચરી માટે થાય છે ત્યાં જ એ દરવાજા આગળ તે નગરમાં આવે છે ચાલતાં ચાલતાં આવીને ઉભી રહી જાય છે અને મુનિને એક ભવ્ય પ્રસાદ આગળ આવી તે વિનવે છે –“ મુનિરાજ ! આ ઊભા રહે છે. ધનને હું એકલી ભેળવીને શું કરું? નગરની સુપ્રસિદ્ધ નર્તિકા દેવ મારું યૌવન વરસોથી કાઈ નવયુવાનની દતાને એ પ્રાસાદ છે. નગરીના વિલાસી પ્રતીક્ષા કરી રહ્યું છે, અને આપ જ લોકે આ નિતિકાના અભિનય, નૃત્ય મારા એ સ્વપ્ન પુરુષ છે, મારા અને સંગીત કળા ઉપર મુગ્ધ હતા. નાથે છે. આવો આપણે પ્રેમ હડે લોકે તેના સૌદર્ય પાછળ ગાંડા હતા. ખૂલીએ. અર્થ –ધર્મ અને મોક્ષની પણ નંદિષેણને આ બધી વાતની વાતો તે તમારી પાસેથી જરૂર મળશે. કંઈજ ખબર નથી. તે તે ધર્મલાભ પરંતુ કામ વગર આ ત્રણ વસ્તુઓનું કહીને ઊભા રહે છે. અંદર બેઠેલી શું મૂલ્ય છે ?” આટલું કહી એ નકિ હસી ઉઠે છે. તેને થયું કે મુનિને હાથ પકડે છે ને કહે છે – મુનિરાજ ઘર ભૂલ્યાં છે. લાવને જરા આ યોગીરાજ! વરસોના વરસે બહાર જઈ તેની મજાક ઉડાવું. અને સુધી પ્રેમ ભરતીને આપણે શમાવીએ બહાર આવીને કહી છે “ મુનિરાજ ! અને આ પ્રાસાદમાં આપણે પ્રેમની અહીં ધર્મલાભનું કામ નથી. અર્થ ગીત ગાઇએ.” લાભનું કામ છે. તમારા જેવા અંકિચન નતિકાની આ વાણીથી મુનિ મુનિઓ, મારે ત્યાં સ્થાન નથી. અને નંદિની વ સના પ્રજવલિત થઇ આ તે વિલાસનો પ્રાસાદ છે. વૈરાગી જાય છે. અને ભાન ભૂલી તે નર્તિકા એને ઉપાશ્રય નથી.” સાથે પ્રાસાદમાં જાય છે. તે ક્ષણે પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ મામ -Anudiயம் பங்யர்ப்ப ம் તા. ૧૦-૧-૧૯૫] જૈન ડાયજેસ્ટ ૩૧ પ્રભુ મહાવીરના શબ્દો તેમને યાદ આવે છે. “નંદિઘેણ! હજી તમારે સાવચેત રહે, આ સંસાર સાસારના ભોગ ભોગવવાના બાકી છે.” એ યાદ તાજી થતાં જ એક તે શેતાનની દુકાન છે. ઘેર નિઃશ્વાસ તે મુકે છે. -યહુવા વર્ષાભરની સાધના આજે નિષ્ફળ જાય છે. મોક્ષમાર્ગને યાત્રિક અજ્ઞા એક બાજુ ઉપદેશ ગૃહમાં સંસારની નના અંધકારમાં ગરકાવ થઈ જાય અસારતા સમજાવી હંમેશા દશજણને છે. ઉગમણી દીશાને યાત્રિક આજ પ્રતિબંધ પમાડી દીક્ષા માટે તૈયાર આથમણ દિશામાં અટવાઈ જાય છે. કરવામાં કદી પાછા પડતાં નહિ. અને નંદિણ વિચાર કરે છે કે બીજી બાજુ દેવદત્તા સાથે ચિત્રશાળામાં ભાગ્યમાં લખ્યું હોય તે મિથ્યા નથી રહેતા હોય ત્યારે તેને પ્રસન્ન રાખવામાં થતું. મારે બેગ ભેગવવાનું બાકી છે પણ કંઇ બાકી રાખતાં નહિ. તો હવે ભગવ્યે જ છૂટકે. આજે નદિષેણ મુનિ પિતાની છતાં પણ તેમને અંતર આમાં પ્રતિજ્ઞા પ્રમાણે નવજણને બંધ આપી સાવ મરી નથી ગયો. પતનના પંથે સંસાર ત્યે રાક ઉપજાવ્યો હતો. પડવા છતાં તે એક પ્રતીજ્ઞા લે છે – પણ દશમો જે સોની હવે તેને હું સંસારમાં રહ્યાં હતાં પણ રોજ ઘણું ઘણું સમજાવ્યું છતાં પણ તે દસ માણસોને પ્રતિબોધ આપી સંસાર પાળો ન હતો. ઉલટું એ નંદિપ્રત્યે વૈરાગ્ય ઊપજાવી તેમને દીક્ષા ન ષણને કહેતા હતા કે--કામભાગની ગ્રહણ કરાવું ત્યાંસુધી જમીશ નહિ.” વૃત્તિએ આત્માની વિકૃત અવરથા આમ દૃઢ નિર્ણય કરી તે દેવદત્તા છે તે એ પરિસ્થિતિમાથી તમે સાથે વિલાસમાં ડૂબી ગયાં. સૃષ્ટિમાં પોતે શા માટે મુક્ત નથી થઈ નવચેતન જગવતી વસંત આવે છે જતાં ? જે સંસાર અસાર હોય તો અને જાય છે. મુનિ નંદિણ રૂપ. તમે અહીંયા શું કામ પડી રહ્યા છે ? યૌવના સાથે યૌવનની નિત હળી તમારા વાણું અને વર્તન જુદા જુદા ખેલે છે. અને આમ હોળી ખેલતાં કેમ દેખાય છે ?” બાર બાર વરસનાં વહાણું વહી જાય છે. આમ સનીને સમજાવતાં સમજછતાં પણ તેમને આત્મા જાગે નહિ. વતાં મધ્યાહ્ન થઈ ગયો હતો. અહીં નદિષેણ મારે વિચક્ષણ હતાં. દેવદત્તા સંદિપેશુના જમ્યા પહેલાં Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨] બુદ્ધિપ્રભા : તા. ૧૦-૧-૧૯૬૫ ભોજન કરતી નહતી. એટલે તે રાહ પરંતુ નદિષણનો આત્મા પૂરેપૂરો જોઈ જોઈને કંટાળી. છેવટે નંદિને જાગી ગયો હતો. તેમણે કહ્યું – “દેવદતા! બેલાવવા તે ઉપદેશગૃહમાં આવે છે. હું તે તારે પૂરેપૂરો આભારી છું. નદિષણ એ વખતે એક ધ્યાને વિલાસમાં ડૂબેલા મારા આત્માને તે પેલા સનીને સંસારના અસાર સ્પરૂપ જગાડ્યો છે. હવે મારાથી અહીં વિષે સમજાવતાં હતાં પણ સોની રેકાવાય નહિ. મારે હવે મારું ખાવાસમજ ન હતો. આ જ સમયે દેવદત્તાને યેલું જ્ઞાન પાછું મેળવવું જ રહ્યું કારણ ત્યાં આવેલી જોઈ નંદિકે કહ્યું – હું તે મોક્ષમાર્ગનો પથિક છું.” નવને તે પ્રતિબંધ પમાડયા પણ દેવદત્તા આ સાંભળી ધ્રુસ્કે ને ધ્રુસ્કે આ દશ સોની સમજતો નથી.” રડી પડી. રડતાં રડતાં તેણે ફરી દેવદત્તા કંટાળી હતી તેથી આવે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ શમાં એ બેલી –તે તમે દશમા નદિષેણ હવે બરાબર જાગી ગયાં હતાં. સાધુ થઈ જાવ. દેવદત્તાને સમજાવતાં તે કહેવા લાગ્યા - દેવદત્તાના ! આ બોલ સાંભળી દેવદત્તા ! હું કંચન કામીનીનો ત્યાગી, સૂતેલો સિંહ જાગી ગયો. સાધુ હોવા છતાં પણ તેનો શિકાર અમાસની અંધારી રાત હવે પસાર બની ગયો. અને બાર બાર વરસ સુધી થઈ ચૂકી હતી. અને જગલમાં ભૂલા મેં સંસારના અનેક સુખ ભોગવ્યાં. પડેલ રાહબરને હવે રાહ મળી ગયો. આજ મને પ્રભુ મહાવીર જાણે કહી રહ્યા છે કે તારા ભોગ હવે પૂરાં થઈ નંદિષણને લાગ્યું કે હવે પોતાના ગયાં છે. અને કામભોગને અંતે હંમેશા ભોગાવલી કર્મ પૂરા થઇ ગયા છે. થાક લાગે છે જ્યારે મુક્તિ પછી કદી એટલે તુરત જ તેમણે અલંકારો કાઢવા થાક નથી લાગતો.” માંડયા. અને વર્ષોથી સાચવી રાખેલી સાધુ વેષની પોટલી કાઢી સાધુ વેલ તોય દેવદત્તા માનતી નથી. પરંતુ પહેરવા માંડયો. હવે નંદિષેણ મુનિ તેની પરવા નથી કરતાં. તે તેને છોડીને ચાલી નીકળે દેવદત્તાને લાગ્યું કે પિતાનાથી છે. અને ફરી ઉગ્ર સાધના અને ધ્યાનમાં જબરી ભૂલ થઈ ગઈ. તે વિનતી ખોવાઈ જાય છે. કરતા બોલી કે –મને માફ કરે વહાલા! માફ કરે. મારી ભૂલ થઇ દેવદત્તા પણ બીજે દિવસે દિપેણ ગઈ. તમે જશો તો હું પછી કેવી રીતે મુનિને પંથે ચાલી નીકળે છે. જી શકીશ. Page #35 -------------------------------------------------------------------------- ________________ એક જુની કથા છે. એક બીતે બીતે એ મુખ્ય બારણુ પાસે મંદિરના એક પૂજારીને રવાનું આવ્યું ગયો અને ધીમેથી તે ઉઘાડયું. જે કે પોતે મરી ગયો છે. જે દેખાવ તેણે જે તે જોઈને તે એ આભો જ બની ગયે. સ્વમમાં એને લાગ્યું કે મરણ પછી “આ બધું નવાસીઓ માટે હશે? એક અજબ જેવા મહેલમાં તેને કોઈ ઉઠાવીને લઈ ગયું અને ત્યાં એક એની નજરે બહૂ વિચિત્ર દેખાવ લાંબી ઓશરીમાં તે આવી પહો . નજરે પડયો. એક લાંબા ટેબલ ઉપર પણ સ્વર્ગ માટે તો એનો જે ખ્યાલ અનેક જાતનાં પકવાન અને બીજી હતા તેવું તો ત્યાં કોઈ જણાયું નહીં. સ્વાદિષ્ટ વાનીઓ પીરસેલી મોટી આમ તેમ જોતાં તેણે ત્યાં એક પાટિયું થાળીઓ ગાવેલી હતી. એની સુગંધ લગાડેલું જોયું. પાટિયા ઉપર લખેલું છે એવી આવે કે મોઢામાં પાણી છૂટે. હતું કે “ નર્કવાસના માણસો માટે.” “આ બધા અહીં ટેબલ પાસે આ જોઈ તેને બહુ નવાઈ લાગી. એ બેઠેલા માણસો કેવા ભાગ્યશાળી કે ભારે ગૂંચવામાં પડ્યો અને ભયભીત એમને આવું સારું ભોજન મળતું હશે?” થ. “મેં મારી આખી જિંદગીમાં આવો વિચાર એને પહેલા તે આવ્યો. કાંઈ પાપ કર્યું નથી, કોઈનું કાંઈ “ આવું સારું ભોજન નર્કવાસીઓ બગડયું નથી. તેને કોઈ દુઃખ દીધું માટે હેાય ખરૂં ?” નથી, તેમ છતાં મૂવા પછી મને આ પણ આ બધી સુંદર ભજન જગાએ કેમ લાવવામાં આવ્યો હશે ?” સામગ્રી હોવા છતાં અહીં એક વસ્તુની આવો તેને વિચાર થયો. “પણ આ ખાસ ખોટ જણાવી હતી. ટેબલ ઓશરીના બંધ બારણા પાછળ અંદર આગળ બેઠેલા બધા જ માણસો દિલગીર શું હશે. મારે છે તે શોધી કાઢવું અને જાણે દુઃખમાં ડૂબેલા તેમ જ જોઈએ. અહીં તે બારણામાં ચી ભૂખથી ટળવળતા લાગતા હતા. આવા નાંખવાનું કે દેખાતું નથી. અંદર ભોજન પ્રસંગે તો બધા આનંદમાં અંદર શું હવે તે શી રીતે જણાય ?” મને હસતા હોવા જોઈએ. આ બધા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ! બુધ્ધિપ્રભા બધા તા ભૂખને લીધે સુકાઈ ગયેલા દુ॰ળ માણસે લાગતા હતા. એ પૂજારી તે આશ્રર્ય માં ડૂખી ગયેા. પરંતુ બારીક નજર કરતાં એણે બહુ વિચિત્ર દેખાવ જોયા. ટેમ્બલ આગળ દરેક માણસને ડાળેા હાથ પીઠ પાછળ ખુરશી સાથે સખત રીતે બાંધેલા હતા, અને જમણા હાથને એક લાંખે। ચમચેા દરેકને બાંધવામાં આવ્યા હતા. પરંતુ આ ચમચે એટલે વા લાંખા હતા તે મેાઢે અડકાડી પશુ શકાય નહીં. એટલે એ વડે કાંઈ ખાઇ શકાય નહીં. આ રીતે આ બધા માણસા ભેજનસામગ્રી માત્ર નેઈ શકે છતાં એક પણ ચીજ મેાડામાં મૂકી શકે નહિં, એવી દુઃખદ સ્થિતિમાં હંમેશ માટે ત્યાં ભૂખથી પીડાતા પડયા હતા. પેલા પૂજારી આ દેખાવ જોઇને × ગયા અને તે દેખાવ ન ખમાવાથી ત્યાંથી નાસીને પાથૅ એસરીમાં સાલ્યા ગયા. જમણી બાજુએ એણે ખીજુ બારણું જોયું. આ બારણુા ઉપર જે પાટિયુ હતું તેના ઉપર લખેલ હતું; સ્વર્ગમાં રહેનારાઓ માટે’ આ વાંચી તે જરા સ્વસ્થ થયેા. એને લય એશ થયા અને તેણે એ બારણું ઉધાડયું. [તા. ૧૦-૧-૧૯૬૫ એણે જોયું તે ત્યાં પણ પેલા મેાટા આરડા જેવા જ દેખાવ નજરે પડયે, ટેબલ ઉપર ભાતભાતની વાદિષ્ટ વાનીએ પીરસેલી હતી અને માણસે ખુરશી ઉપર બેઠેલા હતા. એમને પણ ડામેા હાથ પીઠ પાછળ ખુરશી સાથે ખાધેલા હતેા અને જમણા હાથ એમાં પેલા જેવા જ મેટ! ચમચે બાંધેલે હતેા. એ પણ એ હાથે કામ પણ વાનગી ખાઇ શતા ન હતા. પરંતુ દરેક માણસ એ લાંબા ચમચાથી પેાતાની સામે બેઠેલા પાડાશીને લાંખે હાથ કરીને ખવડાવતા હતા. આમ પાડેાશીને ખવડાવીને દરેક માણુસને ભાજન મળ્યા કરતું હતુ ં. દરેક પેાતાની પાસેનાને જમાડે એટલે બધાને બધી વાનીએ પેાતાને પણ ખાવા મળે. આથી આ દરેક માણુસ આનંદમાં અને સંતુષ્ટ થયેલું દેખાતા હતા. સ્વમ ઊડી ગયું ત્યારે આ આખી ઘટનાનુ રહસ્ય એ પૂજારીને બરાબર સમજાયું. ચમચા પેાતાને માટે તે તેા જરૂર ઘણા લાંબા હતા પરંતુ પાતાની સામેના પાડાશીને ખવડાવવા માટે એઇતી લબાઈના હતા. (જ્યાતિ માંથી સાભાર) Page #37 -------------------------------------------------------------------------- ________________ ચલચિત્રે એ પ્રચારના સાધન છે. આ સાધનથી અનેક વસ્તુએને! તેમજ સંસ્કૃતિ અને ધર્મના પ્રચાર થઈ શકે. પરંતુ એમ બનતું વથી. બહુધા ચિત્રો સંસ્કૃતિને વિકૃત જ કરતા આવ્યા છે. માત્ર ભારતમાં જ આ બૂમરાણ નથી કે ચિત્રો ઉગતા ખાળા ને યુવાનોને બગાડે છે, દરેક દેશમાં આ માંકાણુ છે. અહીં એક અમેરીકાની લેખિકા મારી હામ્સ, અમેરિકાના સેારને લખેલા ખુલ્લા પત્ર આપવામાં આવ્યો છે. વાંચાઃ— માનું કંદન એક લેખિકાની રૂએ મેં એવું એની ઉપેક્ષા થઇ રહી છે. સાથે સાથે કયારેય વિચાયુ ન હતું કે મનરંજ- એવા લેાકે મુર્ખ અને રૂઢિચુસ્ત છે નના સૌથી મેટા સાધનને, એટલે કે તેમ જ પ્રજાને એના અધિકારીના ફિલ્મને સેન્સર કરવાની માગણી મારે પૂરેપૂરા ઉપભાગથી વંચિત રાખવા કરવી પડશે. પણ આજે એક માતા માગતા હેાય છે, એવું માનવામાં આવે તરીકે હું એ માગણી કરી રહી છું. છે. અને સૌથી મેાટી વાત તે એ સાચી વાત તે એ છે કે છે કે ભ્રષ્ટાચારને પ્રચાર આજના કરનારાં માળામાં નૈતિકતાના એવા કાઈ બધાં જ સાધને આની સધળી જવાસંસ્કારે જોવા નથી બદારી મા-રાપ ઉપર નાખી પાત મળતા, જે એમને શીખવવાને મા–બાપુ! પ્રયત્ન અળગાં થય જાય છે. છાપા અને કરે છે અને જે આ દેશની સિનેમા દ્વારા જાતીયવૃત્તિ અને અની-અને સંસ્કૃતિના અંગ સમાન છે. તિને પ્રચાર થાય છે ત્યારે લાગે છે કેટલાક અંશે ખુદ માતા-પિતામાંથી જ કે જાણે તેએ! મા-બાપાને પડકારીને નૈતિકતા અદ્રશ્ય થતી જાય છે એમ કહી રહ્યાં છે કે, ‘એમને ચાવે, એ કહી શકાય. તમારા બાળકે છે, તેએ અવળે રસ્તે જ રહ્યાં હેાય તે એ તમારી જવાબદારી છે, અમારી નહીં !’ સભ્યતા સવાલ એ છે કે આવી અસાયી નામે કલા અને સસ્કૃતિને અનૈતિકતાને અતિશય પ્રચાર રજો છે અને એને વિરેાધ કરનારા થય Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] બુદ્ધિપ્રભા [તા. ૧૦-૧-૧૯૬પ આપણે આપણાં બાળકનું રક્ષણ કેવી બીજી પણ એક સમસ્યા છે કે રીતે કરી શકીએ ? આપણાં કિશોર- વિશેષપણે પરિવારો માટે બનાવવામાં વયના દીકરાદીકરીઓને આપણે સિનેમા આવતી ફિલ્મ પણ આવાં કામ-ક જોવા ન જવા દઈએ તે પણ તેઓ તથા ગીતોથી ભરપૂર હોય છે. આ પિોતાના મિત્ર પાસેથી તો બધું ફરિયાદના જવાબમાં નિર્માતાઓ કહે સાંભળી જ લે છે. તેઓ સિનેમામાં છે કે, “જે તેઓ આવાં દ્રશ્ય ફિલ્મોમાં બતાવાયેલાં કામ પૂર્ણ દો અને ન મૂકે તે ફિલ્મો ચાલે જ નહીં અને જશેખનું ભભકભર્યું સમૃદ્ધ જીવન ફિલ્મ બનાવવા માટે જે લાખે--કરડે જુએ છે અને આપસમાં તેની વાતે રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે. કરે છે. આપણી દીકરીઓ આ બધું તે બધા જ ડૂબી જાય. વેપાર કર જોઇને એવું માની લે છે કે રછા હોય તો આવી ફિલ્મ બનાવવી જ ચારી જીવન જીવનારને કીર્તિ, માન, પડે આવી ફિલ્મોમાંથી ઘણી કમાણી ધન બધું જ મળે છે. મા–બાપ જ્યારે થાય છે, તે 'નાઓ સુધી ચાલે એમને સમજાવે છે કે આ જીવન છે, પ્રેક્ષકગૃહ ખા બીચ ભરાઈ રહે અત્યંત કદરૂપું અને ભયાનક છે ત્યારે છે, એમની જયંતિઓ ઉજવવામાં તેઓ પોતાનાં મા-બાપને રૂઢિચુસ્ત આવે છે. પણ એની અસર આપણી અને મૂરખ ગણે છે. આ પરિસ્થિતિમાં સંતતિ પર કેવી થશે એની ચિંતા મા-બાપ પોતાની દીકરીઓને સિને- કરવાની જરૂર કોઈ સમજતું નથી. માની માઠી અસરમાંથી કઈ રીતે ફિલ્મોની શ્રેણીમાં રેડિયો પણ આવી ઉગારી શકે ? જાય છે, જેમાંથી આ વખત મહાબત” નાં ગીત ગુંજ્યા કરે છે. આ ઉપરાંત આપણા દેશમાં સિનેમાઘરે જ મનોરંજનનું, હળવા- માનસશાસ્ત્રીય દષ્ટિએ જોતાં, કંઇ મળવાનું અને સમય પસાર કરવાનું પણ સાંભળવાથી કે જેનાથી આપણા સૌથી વધુ લોકપ્રિય અને સસ્તું સાધન મન પર એની ઘેરી અસર થાય છે. છે. વળી બધી જ ફિલ્મ લગભગ જ્યારે આ બધું સફળ નાટકીય રીતે એકસરખી હોવાથી તેની પસંદગીમાં જીવતાં જાગતાં પાવા દ્વારા જેવા કે પણ કંઈ ઝાઝે ફેર નથી પડતો. સાંભળવામાં આવે છે, ત્યારે એ પાછું મા-બાપ ગમે તેટલા સાવચેત અને વિશેષ ઉત્તેજક ને પ્રભાવક બની રહે જાગૃત હોય તો પણ આ વખત તે છે. નાની ઉંમરના છોકરા-છોકરીઓ પિતાનાં કિશોર દીકરી દીકરાની ચાકી નાયક-નાયિકાઓની પૂજા કરવા માડે તે ન જ કરી શકે. છે, એમના જેવા જવાની તમન્ના Page #39 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૫૪] જેન ડાયજેસ્ટ [ ૩૭ સેવતાં થઈ જાય છે અને એમને થાય અથવા એવાં સાધનો પર નિબંધ, છે કે એમના વૃદ્ધ મા-બાપ રૂઢિવાદી મૂકીએ, જે આ રીતની ઉત્તેજનાથી અને અકકલહાણું છે. એમને આંધળા બનાવી અવળે રસ્તે રૂપેરી પડદાનું આ જીવન એમને દોરી જાય છે. જે આપણે આવાં ઘણું જ મેહક લાગે છે અને એના સાધનોને રોકી શકવામાં નિષ્ફળ પર દેખાતાં કો પિતાના વાસ્તવિક જઈએ તે એનાં પરિણામને આપણે કાયદેસર રીતે માન્ય રાખવાં પડશે, જીવનમાં ઉતારવાનો તેઓ પ્રયતન કરે કારણ કે આ જ તે મનોરંજન” નું છે. એમને ખબર નથી હોતી કે રૂપેરી જીવનની અને યથાર્થ જીવનની બે સહજ પરિણામ છે. પરિભાષાઓ વચ્ચે આભ-જમીનને માબાપને માથે એવી જવાબદારી ફેર છે. પછી તમે ગમે તેટલી ગીતા છે, જે તેઓ કોઈ બીજા પર ન નાખી સંભળાવે, ઘરનું વાતાવરણ ગમે શકે. પડદા પર જેને જીવન કહીને તેટલું પવિત્ર રાખો, એ બધું પથ્થર બતાવવામાં આવે છે તેમાં જીવન તે ઉપર પાણી સમાન બને છે. શું, જીવનની છાયા પણ નથી હોતી. આ વાતાવરણની અસરને પરિ આ એક એવી છલના છે જે માણસને ણામે કાચી ઉંમરના છોકરા છોકરીઓ ભ્રમણામાં રાખીને તેને વિનાશ તરફ દોરી જાય છે. આવા પ્રકારનું મનેવાસનાપ્રધાન પ્રેમસંબંધી જોડાય છે. પણ ફિલ્મની જેમ વાસ્તવિક જીવનમાં રંજન માત્ર આપણા સંતાનો સાથે જ એ સંબંધ હંમેશ લગ્નમાં નથી નહીં. આખા રાષ્ટ્ર અને સમાજ સાથે પરિણમતે, આથી નિષ્ફળતા મળતાં રમાઈ રહેલે દિગે છે. આવી સ્થિતિમાં જાતજાતની ચવણ ઊભી થાય છે માબાપે એ રેડિયા પર વાગતાં ગીત. ને હતાશા આવે છે, અવૈધ સંતાને અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની જન્મે છે અથવા તો એવી જાતની માગણી કરવી જોઇએ, જ્યાં સુધી અન્ય મુશ્કેલીઓ ઊભી થાય છે. આને સેન્સર સખ્તાઈ નહીં વાપરે ત્યાં સુધી માટે એક જ ઉપાય થઈ શકે. કાં તે ફિલ્મમાં સુધારે નહીં થાય. પિતાના આ અમર્યાદ સ્વતંત્રતાના પરિણામ સંતાને માટે એગ્ય વાતાવરણની સ્વરૂપ ઉત્પન્ન થતી પરિસ્થિતિને માંગણી કરવી એ બધાં જ મા–બાપના સામાજિક રીતે માન્ય રાખીને કુવારી હક છે. માતાઓનાં સંતાનોને સ્વીકારી લઈએ “લાઈફ” ના આધારે અનુદીત Page #40 -------------------------------------------------------------------------- ________________ મૂળ લેખક : સેબિલ એફ પાબ્રિજ અનુવાદક : શ્રી પ્રકાશ શાહ માત્ર આજના દિવસ પૂરતું જ (૧) માત્ર આજના દિવસ પૂરતો-સંપૂર્ણ સુખી થવા પ્રયતન કરી છે. અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમાલંકને સાચું જ કહ્યું છે કે : “ઘણું માણસ પોતાના મનમાં જેટલો સંક૯૫ કરે, તેટલા પ્રમાણમાં સુખી હોય છે......” સુખ આંતરક વસ્તુ છે. સુખને પ્રદેશ આપણી અંદર જ રહેલો છે. તેની બહાર બેજ કરવાની જરૂર નથી. ( ૨ ) માત્ર આજના દિવસ પૂરતી–હું મારી જાતને મારી આજુબાજુની વસ્તુઓ સાથે સંવાદી સૂરમાં ગૂંથવા પ્રયત્ન કરીશ. એ બધી વસ્તુઓને મારા તરંગે પ્રમાણે, મારી રુચિ–અભિરુચિ પ્રમાણે ફેરવવાનો પ્રયત્ન કરીશ નહીં. મારું કુટુંબ, મારે વ્યવસાય કે ધંધે; મારુ નસીબ જે પ્રમાણે આકાર લેતું હશે તે પ્રમાણે આકાર લેવા દઈને તેને અનુરૂપ થવા પ્રયત્ન કરીશ. (૩) માત્ર આજના દિવસ પૂરસ્તી–હું મારી શારીરિક સુખાકારીનો બરાબર કાળજી રાખીશ જ. તેના વિકાસ માટે એગ્ય કસરતે કરીશ. મારા દેહ મંદિરના ઘાટઘૂટ, રંગ, આકાર કે અન્ય ખોડખાંપણો પરત્વે ટીકાટિપણ નહીં કરું. હું જેમ કિંમતી વસ્તુઓને સાચવું છું તેમ તટસ્થ ભાવે મારા દેહયંત્રને સાચવીશ, જેથી તે સુગ્ય કામ આપે. (૪) માત્ર આજના દિવસ પૂરતું–હું મારા મનને ખૂબ દઢ બનાવીશ. * હું કાંઇક વસ્તુ શીખવાને પ્રયત્ન કરીશ. સાવ માનસિક દરિદ્રતામાં મારે દિવસ સરકી જવા દઇશ નહીં. થાન, વિચાર અને એકાગ્રતા માંગી લે તેવી કોડીક વસ્તુઓનું વાંચન કરીશ. (૫) માત્ર આજના દિવસ પૂરતી- હું મારી જાતને ત્રણ રીતે વિકસાવવા થીશ. ઈ ને ખબર પડી ન જાય તેવી સાવધાની રાખી તેનું Page #41 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ [ ૩૯ સારું કામ કરીશ. મને ન કરવી ગમતી બે વસ્તુઓ આજે જરૂર કરીશ: જેથી મારા મનને સર્વાગી વિકાસ થાય. ( ૬ ) માત્ર આજના દિવસે પૂરત – હું મારા આત્માની સુંદર કલા બહાર લાવવા પ્રયત્નશીલ રહી...મારા વ્યવસાય અને જાતને અનુરૂપ પોશાક સારી રીતે પહેરીશ. હું ઊંચે સાદે વાત નહીં કરું. મારો વર્તાવ સાંજ સુધી ખૂબ જ વિનમ્ર રહેશે. દિવસના ભાગમાં મને સારી જણાયેલી વસ્તુની પ્રશંસા મુક્ત મને કરીશ. હું કોઈની ક્ષતિઓ શોધીશ નહીં. હું કેઇને સુધારવાને કે દબાવવાનો પ્રયત્ન નહીં કરું. (૩) માત્ર આજના દિવસ પૂરતે– મન ભરીને રહેવાને પ્રયત્ન કરીશ. મારા જીવન સમરતના પ્રશ્નોને ઉકેલ શોધવા પ્રયત્ન નહીં કરું. મારી કારકિર્દીમાં હું જે મહત્વનાં કાર્યો કરવા ધારું છું તેની નાની આવૃત્તિઓ જેવાં ડાંક કાર્યો બાર કલાકમાં કરીશ, જેથી ક્રમશ: એ દિવસોમાં આગળ વધું. ( ૮) માત્ર આજના દિવસ પૂરતે હું મારે દૈનિક કાર્યક્રમ ઘડી કાઢીશ. દિવસના કયા સમયે હું કયું કામ કરવા ધારું છું તે કાગળ પર લખી નાખીશ. એમ પણ બને કે અંદર અને બહારના અંતરાયોને લીધે તેમાંની ઘણી વસ્તુઓ તે પ્રમાણે ન બને. છતાં પણ આને પરિણામે હું બે વ્યાધિઓ – અનિશ્ચિતતા અને ઝડ૫માંથી બચી જઇશ. (૯) માત્ર આજના દિવસે પૂરતો- હું વધુ નહીં તેય અડધો કલાક મારી જાત સાથે ગાળીશ. મારી બધી દુન્યવી ચિંતાઓના બોજને હું બાજુ પર ખસેડી દઇને પરમ કૃપાળુ પરમાત્માને વિચાર કરીશ, જેથી કરીને મારું જીવન વધુ નિર્મળ બને. (૧૦) માત્ર આજના દિવસ પૂરતો-હું નીડરતાનું બખ્તર પહેરી લઈશ. ખાસ કરીને આ બાબતો પરત્વે હું કશો પણ સંદેહ નહીં રાખું ? હું આજના દિવસ માટે પરમ સુખનાં કિરણોમાં નહાવાને છું. સૌંદર્યશીલ વસ્તુઓ માનવાને છું. મને જેમનામાં શ્રદ્ધા છે તે લેકે મારામાં શ્રદ્ધા આપશે. મને જેમના પર રહે છે તે મારા પર રહ રાખશે. હું જે વરતુઓની સાચા હૃદયથી ઝંખના કરું છું તે વસ્તુઓ યોગ્ય સમયે મારા જીવનમાં આવીને મળરો-મળો–મળશે જ.” (“નવચેતનના સૌજન્યથી) Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનુ એક ઊમિ ગીત વિરહણ ગીત પરિચયઃ--ગુણવંત શાહ [ ગીતનું મૂળ શિક-ચેતનાના પરમાત્મ પ્રેમી પ્રત્યે ઉદ્ગાર’– છે. ગીતની વસ્તુ વિરહને અનુલક્ષી હોઈ આ નામફેર કર્યા છે. તે વધુ લિજ્જત માય એ માટે આગળ કથા મૂકી છે. ~...] રાતના લેકાર અંધકારમાં,પરોઢના ધૂંધળા અજવાળામાં, ઊષાના ગુલાબી તેજમાં, મધ્યાડુના ઘાર તાપમાં, સંધ્યાના સલુશા તેજ આંખમાં; એકાંતમાં અને ભીડમાં, પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં, એનું ઊર્મિલ અને નાજુક હૈયુ બસ એક જ વાતનું રટણ કરી રહ્યું છેઃવ્હાલા! હવે તે! આવ, આમ શીદને સતાવે છે વાત એમ છે કે એક દિવસ એને એણે જોયો. એણે પણ તેના સામે જોયું. બે નજરી વચ્ચે હૃદય ધડકનના એક દિવ્ય તાર ઝણઝણી ઊડયો. પલકા અંગેની નમી ગઈ, અને પલક ઊઘડી તે એ હતેા નહિ. પણ એ નેણના મટકામાં તા એ એની સારી જિંદગી હુચમચાવી ગયો. લવ્ય એ મિલન હતું. દિવ્ય એ દંન હતું. બંધ હોઠાની પણ એ કઈ ગેબી વાતચીત હતી. એ ગયો ને એક કારમી વેદના મૂકતા ગયો. એ નજર માંડી ગયો ને વિદ્ધ મૂકને ગયો. આશાથી છલબલતી, મનેરમ કલ્પનાઓથી નાચતી ગાતી એ નારીનું જાણે સર્વસ્વ લૂટી ગયો. Page #43 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ [૪૨ બસ ત્યારથી એની આંખ હસતી નથી, એના હોઠ ગાતા નથી, પગનું નૃત્ય થંભી ગયું છે. અને હાથ ઠંડા પડી ગયા છે. ઘેરી એકલતા હૈયામાં છવાઈ ગઈ છે. અને આસુ દદળતી આંખે પથ પર બેઠી એ સાદ પાડી રહી . પ્રિયે! આમ શીદને સતાવે છે? બસ એકવાર, એક જ વાર આવી તારા દર્શન દઈ જા. મનભર તારા એ રૂપને પી લેવા દે. અને બળતી ઝળતી મારી આશાઓને તારી ગોદમાં વિરામ લેવા દે. બસ, આટલું મારું માન મારા દેવ ! હું તારા એ દર્શન અને મિલન માટે, તું કહીશ તે મારી લાખ લાખ જિંદગી તારા ચરણે ધરી દઈશ. શું મુંજ રંકની આટલી વિનંતી પણ નહિ સ્વીકારે વ્હાલા! ના, જીવિતેશ! મારા, ના, હવે વધુ ના સતાવ, ના સતાવ. આ નારી તે ચેતના છેઃ નર છે તે આતમરામ. આત્માના પ્રેમમાં પડેલી ને વિરહથી વ્યાકુળ બનેલી ચેતના ગાય છે -- પિયુ પિયુ પ્યારા હંસા રે, રહું હું શ્વાસોશ્વાસ, ચેન પડે ના તુજ વિના રે, વિરહ સહ્યો ન જાય; આખે શ્રાવણ ભાદરવો રે, ક્ષણ ક્ષણ વર્ષો સમ જાય. પિયુ પિયુ પ્યારા હંસા રે, રહું હું શ્વાસોશ્વાસ. ઝાંખી જણાવી તારી રે, આનંદ આપી અપાર, અનહદ ધૂનના તાનમાં રે, પ્રગટાવ્યો ઘટ યાર. પિયુ પિયુ પ્યારા હંસા રે, હું હું શ્વાસે શ્વા સ. Page #44 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૧-૯૬૫ nકણ અદ્દભૂત કર્યું છે, આંખ મિલાવી આંખ; ક્ષણમાં પાછા ક્યાં ગયો રે, મળું જે હોય મુજ પાંખ. પિયુ પિયુ અગાશ હું રે, રહું હું ધા સો શ્વા શ. વિશુદ્ધ પ્રેમના મંત્રથી રે, ભુલાવ્યું જ ભાન, જ્યાં ત્યાં ભામું પણ તારું રે, છુટે ન સુતા માન. - પિયુ પિયુ પ્યારા હંસા રે, ર હું હું ધા સો ધા રા. હાજરા હજૂર આવી છે કે, વિરહ જ ન ખાય, કમને પડદે ખસેડીને, તમય મા સિલાય. પિયુ પિયુ પ્યારા હું રે, રહું હું શ્વાસો શ્વા સ. પ્રેમ પ્રાણ સર્વે કર્યું રે, તુજ ઉપર કુરબાન, તુજ વિણ શૂન્ય દેખું સહુ રે, તુજ સ્વરૂપ ગુલતાન. પિયુ પિયુ પ્યારા હંસા રે; રહું હું શ્વાસોશ્વાસ. તલસાવો બહુ ના હવે રે, જોયા જેવું થઈ જાય, બુદ્ધિસાગર પ્રભુ સદા રે, શુદ્ધ ચેતના થાય. પિયુ પિયુ મારા હંસા રે, રહું હું શ્વાસેવાસ. [શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજે સ્વયં આ કાવ્યની વિલેષણું કરી છે તે અત્રે રજુ કરું છું. સં.] ચેતના પિતાના પરમાત્મ રવામિને પ્રેમ લક્ષણા ભક્તિ ના વિશુદ્ધ કહે છેઃ હે પ્રિય! પપાસે પરમાત્મ સ્વરૂપથી તને મળવાની લગની લાગી હંસ !! તારી ઢના મને શ્વાસોશ્વાસે, રૂહી . હંસ હંસ શબ્દવાઓ પરમાત્મ સ્વરૂપની ઉપયોગિતાએ થઈ રહી છે. તે માત્મરૂપ પરમાત્મ પ્રાણ દેવ ! Page #45 -------------------------------------------------------------------------- ________________ તા. - ૬૫ જૈન ડાયજેસ્ટ ૪૩ તારા વિ . હવે બીજી વસ્તુઓમાં ચેન પરંતુ હે આત્મન ! શુદ્ધોપયોગમાં પડતું . અને સાથે અને મેળવીને ક્ષણમાં પરમાત્મ અમિ! હવે તારે પાછા તું કયાં ચાલ્યા ગયા ? એમ વિરહ ન થઇ શકતો નથી. ધાવણું કરીને શું તું મારી પરીક્ષા કરવા ભાદરવા પર જે મારી માંગે છે? કે પછી મને કસેટીએ રડી રહી છે. આથી વિશેષ , લા ચડાવી મારી યોગ્યતા જેવા માગે છે ? તને શું ? પ લે તું ચાલ્યો ગયો. પરંતુ છતી કહું છું હે દેવ ! તારો મને શ્રદ્ધા છે કેવળજ્ઞાન અને કેવળ એક દા માને પણ વિરહ હવે દર્શનરૂપી જો બે પાંખ મને મળી જાય મને વરરત વરસ જેટલો લાંબો લાગે છે તું મને જરૂરથી જરૂર મળવાનો છે. છે અને તે મારા થી રાહ ન થઈ શકે તેમ નથી. છે. પ્રાણપ્રિય આત્મ રવામિન! તે મને આત્માના શુદ્ધ ધર્મમાં એવી - હે આત્મન ! તેં તારું દર્શન અને તે રંગી નાંખી છે કે તારા વિના પૃદ્ધો પણ સમયે કરાવ્યું હતું. તે મને હવે કોઈ યાદ નથી આવતું. સમયે તારા દર્શનથી મારા હૈયામાં ઇન્દ્રિયાતીત એવા અનંતાનંત આનંદ ' અર્થાત વિશુદ્ધ એવા પ્રેમ મંત્રથી થયો હતો. હું નહિ માને પણ હજુય તે મને જગતનું ભાન ભુલાવ્યું છે તેનું ઘેન મને ચડે છે. અને મારા ચિત્તને તારામય બનાવી દીધું છે. આથી તું તે જ હું અને હે આત્મન ! તે અનહદ ધૂનના હું તે જ તું એવી વિશુદ્ધ તાનમાં તાનમાં મારા દિલમાં એવું તે પ્રેમ હું-તું એકરૂપ થવાથી હું-તું નું પણ પિદા કર્યો છે કે હવે તો તે કદી નાશ ન રહેતા નથી, પામનાર નથી. અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે તારા દર્શનથી પ્રગટેલી આથી વિશેષ મારા વિષે તને શું વિશુદ્ધતા, તારે સાક્ષાતકાર કરીને જ કહું ? જંપશે. માટે હે કૃપાનાથ ! આત્મ સ્વામિન!! હે આત્મન ! શુદો પગ સમયે હવે તો તું શુદ્ધ સમાધિમાં પ્રત્યક્ષપણે મને તારા તરફ જમ્બર આકર્ષણ થયું આદિ અનંતા ભાંગે મળ. છે. તે મારી દિવ્ય આંખે સાથે મારી આંખ પરોવીને તે જે દર્શન દીધું હે પ્રભો ! તને એમ હશે કે તારી છે તે હું કોઈ કાળે ભૂલી શકું તેમ નથી. આ ચેતના તને છેડા દિવસ પs Page #46 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ૪] ભૂલી જશે. પણ ના પ્રભા ! એમ તુ ધારે તા એ તારૂં ધારવું... ભૂલ ભરેલું' છે. પ્રારબ્ધ દશાએ બાહ્ય ક્ષેત્રમાં જ્યાં ત્યાં ભમવાનું થાય છે પણ મારાથી તારું નામ જરાય ભૂલાતુ' નથી. તારી સુરતાનુ તાન એવું તા .લાગ્યુ` છે કે આ જન્મે તે તે કદી છૂટવાનુ નથી એ વિશ્વાસ રાખશે. હૈ આત્મસ્વામિન ! હવે તે તારી વિરહ જરા પણુ ખમાતે નથી. સર્વ પ્રત્યક્ષથી હાજરાહજૂર આવીને મળે અને અસખ્ય પ્રદેશેારૂપ અંગથી મને પ્રત્યક્ષ ભેટા. મારા શુાંગની સાથે તમારૂં અસ`ખ્યાત પ્રદેશરૂપ શુદ્દાંગ મેળવા કે જેથી અનંત સુખના ભાગ ત્રિવિધેય તાપના નાશ થાય. યા કરીને જો તમે તમારી અને મારી વચ્ચે રહેલા આચ્છાદન રૂપ કર્મ પડદે ખસેડી નાંખા તેા ભાન ભૂલોને આપણે તન્મય ભાવે એક ખીજાતે મળીએ. હે આત્મ સ્વામિન! મારી પાસે જે કંઈ હતુ. પ્રાણ હતા તે પણ તારા પર કુરબાન કર્યું છે. અર્થાત્ પ્રેમપ્રાણ વગેરે બધું જ સમર્પણ કરી હું તારામાં આસક્ત ની છું પર તારા શુદ્ધ પ્રેમને એટલે મારા બધે { તા. ૧૦-૧-૧૯૬૫ તે પ્રભાવ પડયા છે કે તારા વિના હવે બીજું બધું મને શૂન્ય લાગે છે. જ્યાં દેખું ત્યાં તું હિંતુ હિં એ પ્રમાણે બધી જ જગાએ મને તારા જ દન થાય છે. હે પ્રાણપતિ પરમાત્માન્ ! હું તારા પર ગુસ્તાન થઈ તેથી હુ મારૂ' સ્વરૂપ તારા સ્વરૂપમાં મેળવીને તત્ત્વમસિ ને અનુભવ કરે” છું. માટે જે અનત જ્ઞાનાદિ શક્તિ સ્વામિન! હવે મને વધુ તલસાવશે નહિ. કારણ બહુ તલસાવતાં જાનનું જોખમ થઈ જવા સંભવ છે. વિશુદ્ધ પ્રેમની ચરમ દશામાં પ્રાણ પણ તને પ્રત્યક્ષ મળ્યા વિના ટકી શકશે નહિ એમ અનુભવાય છે. માટે હવે ક્ષણમાત્રમાં મળેા. બુદ્ધિના સાગરરૂપ શુદ્ધ ચેતન હે આત્મ સ્વામિન! શુદ્દે ચેતના તારૂ ધ્યાન ધરે છે. ક્ષણમાત્રમાં પ્રત્યક્ષી અંતરમાં આત્માનુભવ કરીને બુદ્ધિસાગર સ્વકીય ઉદ્ગાર વડે તને પ્રત્યક્ષ મેળવવા તલસે છે માટે હવે તુ પ્રત્યક્ષપણે મળ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ભૂખ શું નથી કરાવતી ? પણ જ્યારે માનવીના દિલમાં એ વસી જાય છે કે ભૂખ કરતાં ભાવના વધુ મહાન છે ત્યારે ભૂખ માટે હીણા કામ કરàા માનવી મહાત્મા બની જાય છે. મનના એવા જ કેાઈ પાપી વિચારા સામે લડતા અને વિજય મેળવતા એ કમવીરની દિલચસ્પ વાર્તા. રાજુ લેખક : કનૈયાલાલ જોશી •AL. મા ! કેટલી વાર !” વકીલ સાહેબે ધાંટે પાડ્યા. કારમાં સ્ટિયરીંગ પાસે ગાઠવાઈ ગયે ખાસ્સી પાંચ મિનિટ પસાર થઇ ગઇ, પણ ત્યારે નિર્માળાબહેન ન આવ્યાં ત્યારે તેમણે પેાતાની ટેવ મુજબ બૂમ પડી. નિર્મળાબહેન એ ઊંચા સાદથી ટેવાઈ ગયાં હતાં. એ તે! ઠંડા કલેજે નાના સ્નેહલને આંગળીએ વળગાડી પગથયા પર ઊભાં રહી નાકર પર સૂચનાઓની ઝડી વરસાવે જતાં હતાં. “ો. રાજુ ! અમે રાત્રે બાર વાગ્યા પછી ઘેર આવીશું; જાગતા રહેજે. ઊંઘી ન જતે. કયાંય આવેાપાછે ન થતુ.” B પગથિયાં પરથી ઊતર્યાં, પણ વળી કઇક કહેવાનુ યાદ આવતાં તે પાછાં ઊભાં રહ્યાં. ટ્રેક પચીયું, અંગ પર ખડી અને ખભે રૂમાલ. વકીલ સાહેબના ઘરના નાકર રાજુ પથ્થરમાંથી કડ...રેલી ાઇ પ્રતિમા ઊભી રાખી હોય તેમ ગલાના એટલા પર ઊભા રહ્યો હતા. નિમ ળાબહેન ધીમે ધીમે બાખાને પા પા પગલી ભરાવતાં કાર ભણી જઈ ત્યાં હતાં. વળી કાંઈક યાદ આવે ને પાછાં ફરી સૂચનાઓની હેલી વર્સાવે એ તકની પ્રતીક્ષા કરતા હોય નીમા ! પ્લીઝ, હરી અપ!' વકીલ સાહેબની એ વિનતિ નિર્મળા-તેમ રાજુ તેમને જતાં એક રહ્યો હતા. બહેન માટે બહેરા કાને અથડાયેલી વાત જેવી નીવડી. એ તે ધીમેથી *ને સેડાની બારી બંધ કરવી રહી ગઇ છે, સાંભળ્યું ? તે પહેલાં વાસી આવજે, નહીંતર પેલી ખીલ્લીમાસીને માતની ઊર્જાણી મળશે.” કારનું બારણું ઊધડયાને અવાજ આન્ગેા. કાર ‘ સ્ટાર્ટ ' થઈ ને રાજુએ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] માંડયું શ્વાસ નીચે મૂકયેા. જાણે અગમાં એકાએક ચેતનના ઝરે સૂર્યાં હોય તેમ ઝડપથી પાછેઃ કર્યો ન હાથવા ચપટી વગાડતાં તેણે ચાલવા જંગલીનું દ્વાર બંધ કરી તે રસોડામાં આવ્યા, બધી બારીએ તેણે ધ્યુ ધ કરીને હાથમાં ઝાડુ લ" તેણે દાદરનાં પગથિયાં ચઢવા માંડયા. તેના મન પણ વિચારા એક પછી એક પણ થયાં ચઢતાં હોય ! તેને લાગ્યુ દાદર ચઢી રહ્યા પછી તે સ્વાના એડામાં આવ્યા, સ્વીચ દળાવી, વિજળીના દીવા ઝાકળ્યા ને અજવાળામાં તેની નજર પેલા લેખડના ગેદરેજના પાટ પર પડી. બુદ્ધિપ્રભા નિર્મળાબહેન ચાવીએ લટકતી રાખીને જ ગયાં હતાં. કામાં રાજુ એ કમાટ સાથે જોઇ રહ્યો. તેના દિલમાં તેજ અને તિમિન તુમુલ યુદ્ધ ખેલાવા માંડયુ. તે એક પગલું મામા ચાલ્યા, થેબ્યા, પગમાં કંઇક ઝટ વાગ્યા હોય એવી વેદના તેણે અનુભવી તે ત્યાં બાજુ પર પડેલા સાફ પર તે ફસકાઈ પડયા. તેનું સારૂય અંગ પરસેવે રેબઝેબ થ યું ! ‘દીનુભાઇ વીલ તે ઘણું કમાય છે. 'અલ્યા લાગ મળે. તે હાથ મારવે ભૂલતા નહીં. સમયૈ ? આવેલી જતી ન કરવી...” તેને આ ધીમે ધીમે યાદ આવતા હતા. ત શબ્દ તેના “ તા. ૧-૩-૯-૫ દાત. કસ્તુરે જ તેને આ પ્રમાણે સલાહ આર્મી રી. ટમાં શાક એ દસ તે ખરીદવા ગયા હતે. ત્યા ફૂટથ પર ઊભા રહેલા અાિરીએ તેને પેલા નામથી આ લાઇ ’રર...’ તે સમયાન બે શખ રીતે તેણે મૃત્યુઃ તુ રોડ ની મને બેલાલા ” ', હું કસ્તુર,...... “તે તું આમ ભિખારી.” સ,–“સ !” કસ્તુરે તે આગળ માલને અટકાવી દીધો ને ધામેથી તેણે તેને જણાવ્યુઃ કાલે છ વાતે! કરીશુ’ આવજે, 6 એ રીતે તેને સ્નુરના જ વિચારશ આવ્યા. મા તે માં તવાર જેલમાં જઇ. આવ્યા હતા. છેલ્લા જ્યારે તે જેલમાં જઈ આવ્યા તે ત્યારે કસ્તુર તેની સાથે લમાં હક, તે ઘણે રમુજી હતા, સદા હસ્તે ગમે તેવી ઉદાસીતા ચુળ પર પથ્થર ઢાય, ચણુ તે એ ઉદાસીનતા ખંખેરી નાંખત વળી તેને હું અ ફિલ્મ ગીતે ગાય, દેશ ત ાઈ કાઇ વખત ઋતે ખંડકાં ીને પશુ લલકારે. જેલમાં જ તેણે એ દિવસે કહ્યું. Page #49 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬પ જેન ડાયજેસ્ટ “રણછોડ ! આપણે તો જેનાં પંખી. કરી તમારા જીવનના સુખને ભસ્મ જેલ બહાર આ બંદાને ગળે જ નહીં.” ન કરશે.....” “એવું કેમ ?” આ શબ્દોની રણછોડ પર જબરી ભલા ! જે એકવ ર જેલમાં ગયા અસર થઈ ! તેના હૃદયમાં પશ્ચાતાપનું તેને કોણ ઉંમરે ચઢવા દે? ને પેટ પુનિત ઝરણું ફૂર્યું. સુલેમાન જેવા ઓછી કાકની શરમ રાખે? વખત સાથીઓ જોડે તેને રહેવું ફરવું, અકારું થાય એટલે ખાવા તો જોઇએ. ભૂખ થઇ પડયું. તેના મુખ પર દિવસે કરાવે ચાર, ભૂખ કરાવે ખૂન...” દિવસે કાંઈ જુદી જ આભા પ્રગટવા રાકને કારણે એ વાત સાચી માંડી. લાગી. આમ તે જેલમાં દિવસ દર રણછોડમાં થયેલું આ પરિવર્તન મિયાન તે કંઈને કંઈ પ્રતિમાં રહેતો, જેલર ભોંસલે સાહેબથી અજાણ્યું ન પણ રાતે તેનું નબળું મન વિચારે છું. ઝવેરી કસોટીના પથ્થર પર ચઢતું. તેને થતું: “જેલમાંથી નીકળ્યા સુવર્ણની નિકષરેખા આંક તેમ રણછોડને પછી મારે માટે નીચે ધરતી ને ઉપર જુદા જુદા પ્રસંગે જુદી જુદી કસોટીએ આભ. ગુનેગારને ઓછું કે નકરીએ કયા. બીજા કેદીઓ કરતાં તેને વધુ રાખવાનું હતું ? કામ આપવા માંડયું. કોઈ પ્રકારને આ વિચારે તેના જીવતરને ઝેર ગણગણાટ રણછેડે ન કર્યો. જવાબદારી સમું બનાવી દીધું. તેને ઉત્સાહ ભર્યું કામ એ પાયું તેમાં પણ તે ઓસર્યો. તેની આશાએ આથમ. તેના ઉત્તીર્ણ થયે. ભેસલે સાહેબની સહાનુમુખ પરનું સ્મિત કરમાયું. ભૂતિ તેને દીવાદાંડી રૂપ થઈ પડી. ત્યાં એક દિવસે કોઈનું ભાષણ જ્યારે તે જેલમાંથી છૂટયો ત્યારે તેમણે જેમાં ગાવાયું હતું. માપણમાં રણછેડે તેને પિતાને બંગલે બોલાવ્યા. પેલા શબ્દો સાંભળ્યાઃ રણછોડ ! ભલે તું ગુનેગાર રહ્યો. ઘરમાં કચરો વધી જાય, બાવા જ્યાં ત્યાં વળ, છૂળના ઢગ ખડકાવ ( ભાગલા પણ હું જઈ શકશે તો આપણે સાફસૂકી કરીએ છીએ, છું કે આ માટે તમે ઘ પશ્ચાત્તાપ ઘરને બાળી નાખતા નથી. જીવનમાં થયેલ છે. આ શહેરમાં મારા એક મિત્ર આ કચરો વધી જાય તો તમે સાક વકીલ છે. તેમને શારકામ માટે નોકરની સૂફી કરો. ગુનો કરવાના વિચારોને જરૂર છે. હું તને આ ચિઠ્ઠી લખી વાળીઝૂડીને કાઢી મૂકે. વારંવાર ગુનાઓ આપું છું.” Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮]. અંક તા. ૧૦-૧-૧૯૬૫ ને રણછોડ દીનુભાઈ વકીલને ઘેર તેનો નિર્ણય હજુ પણ તે મન સાથે નેકર તરીકે રહ્યો. રણછોડમાંથી રાજુ કરી શકયો ન હતું. પરંતુ હવે તેને બન્યો. સતત શ્રમ, ખંત, નિષ્ઠા, એ બાબતમાં નિર્ણય કરવા જેવું જ પ્રમાણિકતા જેવા ગુણોથી તેને પોતાનું ન રહ્યું. જ્યાં "ગાર્ડન પાસે આવ્યો સ્થાન ઘરમાં ને ઘરના માણસના દિલમાં કે ફૂટપાથ પર ગોઠવેલા બાંકડા પરથી સ્થાપી દીધું. આખા દિવસની મજૂરી ઊભો થઈ કસ્તુર તેની પાસે આવ્યો. પછી રાતે તેને નિરાંતની નિદ્રા આવતી. આજે તે ભિખારીના વેશમાં ન હતે. આજે જ પેલા કસ્તુરે તેની ઊંધ આંખને આંજી દે એવા પોશાકમાં તે ઊડાડી દીધી તેણે જણાવ્યું હતું. કોઈ ભદ્ર સમાજના નાગરિક જે લાગતો હતો. કાલે બાગમાં આવજે, વાતે “યાર ! કયારની તારી જ રાહ કરીશું.” તે તો !” રણછોડને તેણ કહ્યું ને બીજે દિવસે માર્કેટ જતાં માર્ગમાં એ પછી હાથ પકડી તેને તે સીધો ગાર્ડન પાસે આવતાં તેની ચાલ ધીમી ગાર્ડનને ખૂણે ઊંડે એકાંતમાં આવેલા બની. “ગાર્ડન માં જવું કે ન જવું બાંકડા પર લઈ ગયો. ઉખ્ય બનાવટ વિશુદ્ધ માલા આ મનોહર ઘાટ છે વ્યાજબી ભાવ રાજકમલ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો વાપરે. કિ ઉત્પાદકો –રતીલાલ નગીનદાસ એન્ડ કુાં ૧૧૮, કંસારા ચાલ, મુંબઈ ૨, Sિ ઓફિસ ફોન : ૩૩યર૧૧ રેસીડસ ફોન : ૩૩ર૦૮૬ મા Page #51 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૫ ] “જો, રણછેડ ! માડીઅવળી વાત કરવાના વધુ સમય નથી. આવેલી તક જે જતી કરે છે તે મૂરખ છે.” 'એટલે તુ શું કહેવા માંગે છે ?” જૈન ડાયજેસ લાગ મળે ત્યારે હાથ હું આ ‘ગાર્ડન’ ની આજુબાજુ ભિખારીના વેશમાં હેાઉં છુ. મુદ્દામાલ પહેાંચતે કરી જવે. ત્રણ ભાગ તારા ને એક ભાગ મારે... મારવેલ. પેલા મને પછી . 'કસ્તુર ! આવું મારાથી નહીં...” “પાછે. ધર્માત્માની બૃહુ પૂંછડી ન થતા. આવા ને આવા રહીશ તા આખા અવતાર વતરામાં ને વૈતરામાં જશે. કદી ખે પાંદડાં ભેગાં નહીં થાય.” બહાર આવ્યા. છૂટા પડતાં પેલે ગુરુમંત્ર યાદ કરી તેણે કહ્યું : રણછેડને હવે રા જવાબ આપવા તેની ગતાગમ ન પડી. તે તે કસ્તુર સામે જોઈ રહ્યો “ ચાલ હવે, તારે પાછું મા થશે.” તેઓ ઊભા થયા. ગાર્ડન ક < કરી કસ્તુરે આપ્યું. ‘દીનુભાઈ વકીલ તે ઘણું કમાય છે, વ્યા, લાગ મળે તે હાથ મારા ભુલતે નહીં, સમન્યા? આવેલી તક જતી ન કરવી..." કસ્તુરની એ સલાહ રણદાસને ગયા હતી, રાજુને નહીં. જેલમાં પહેલાં જે રહેડ હતા તે જેલમાંથી બહાર નીકળ્યા પછી રહ્યો ન હતા એથી જ આજનુ એકાંત તેને અસલ થઇ પડયું. આખા બંગલામાં વળ તે એટલેા હતેા. બાર વાગ્યા સુધીમાં ફાઈ પાછું આવનાર હતું નહીં. કબાટ ખુલ્લા રહ્યો હતો ! તે ઊભે! થા, બાટ પાસે આવ્યા; ધીમેથી તેણે કબાટ ઊંઘાડયા. ઘરેણાંના ડખ્ખા ઊંઘાડે! પડયા હતા. પાંસે પૈસાનું પાકીટ હતું. ખાનામાં એક બાજુ દસ દસ રૂપિયાની મેટાની થાકી પડી હતી. [ ૪૯ “રણછેડ ! શું વિચારે છે? હાથ લંબાવ.” “ના..ના... ટ્યુબ્રેડ તે સાફ થઇ ગયા. ફરી કયારના કાઢી નાખ્યા. ફરી પાછા સ્વચ્છ ઓરડામાં કચરા નાંખવે ?” ‘“રણછેડ ! આવેલી તકને જે જતી કરે છે તે મૂર્ખ છૅ.” ‘રાજુ ! નિમ ળાબહેનના વિશ્વાસને જખમ ન કર.” “રણછેડ ત્રણુ ભાગ તારા ને એક ભાગ...” r રાજુ! એ ત્રણ સમાન છે!” ભાગ ઝેર Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ) ‘ટન નન !' ધટડી વાગી બુદ્ધિપ્રભા [તા. ૧૮-૧-૧૯૬૫ રણ : આ ને આ કંપાઉન્ડમાં કુતરું ફરી ભર્યું. વિચાર કરી તે આખે અવતાર રાજુએ ઝડપથી કાટ બંધ કર્યો. વૈતરામાં ને વંદરામાં જશે.” કઈ ફેરવી ચાવીઓ પોતાના ખિસ્સામાં “મારે શું કરવું?” પગ નીચેથી મૂકી. ભોંયતળીયું ખસી જતું હોય એમ રાજુને લાગ્યું. તે ત્યાં ને ત્યાં રો દેશી ગયો. કેટલો સમય વીત્યો તેની રજુ તરત નીચે આવ્યા; બારણું ઊંધાડયું. તેને ખબર ન પડી. આજ તો કયાં ! દસ આખરે તે ઊભો થયો. બારી વાગ્યામાં ઊંઘી જતે રાજુ બાર વાગ્યા પારસ આપે. રસ્તા પર મ્યુનિસિપા છતાં નગે છે !...” નિર્મળાબહેન લિટીને પેલે દી રાત્રીના અધિકારને બેલી રહ્યા હતાં. પિતાની શક્તિ પ્રમાણે હણી રહ્યો હતો. ત્યાં કે પડછાયાને પસાર થતો રાજુ મૂગે રહ્યો. તેનું મન તે તેણે જોયો. બંગલાના કમ્પાઉન્ડમાં મનમાં ને મનમાં બોલી રહ્યું હતું: ફરતું પાળેલું કૂતરું તરત જ ઘૂરકી ઊઠ્યું. “બહેન ! હું ભલે ઊંધી જાઉં, પણ મારે આતમરામ ન ઊંઘી જાય, બસ રાજુએ ફરી ઓરડીમાં નજર કરી. વીજળીના પ્રકાશમાં કબાટની અંદર પ્રભુને મારી આ પ્રાર્થના છે !” પલાં સુવર્ણ ઘરેણું ઝળહળી રહ્યાં તેણે ખિસ્સામાંથી ચાવીઓને ઝૂડે હતાં. રાજુના મનમાં પણ એકાએક કાર્યો ને નિર્મળાબહેનને તે આ. વિચાર આવ્યા. “બહેન ! કબાટ તે તમે ખુલ્લે પાપ તે છાનું રહે, ખરું? તું રાખીને ગયાં હતાં! મે તે બંધ કર્યો. ચોરી કરે, નિર્મળાબહેન માફ કરે, દીનુભાઈ વકીલ કદાચ માફ ક. ૧ણ આ ચાવીઓ..” જેલમાંથી બહાર આવેલા કાઈ માણસને પ્રમાણિક જીવન જીવવાનો પ્રયત્ન અને નિર્મળાબહેનને ખમે રહેલા તરફ એ પછી કોણ વિશ્વાસ રાખશે?” નેહલને તેણે તેડી લીધો. Page #53 -------------------------------------------------------------------------- ________________ 3 શ્રી જૈન આશ્રમ (મહાવીર નગર) વટવા ! વાયા-મણીનગર નમ્ર નિવેદન શ્રીમાન ધર્મ પ્રેમી સજજને, આપને જણાવતાં હર્ષ થાય છે કે “ શ્રી જૈન આશ્રમ વટવા ” નામની સંસ્થા લગભગ ૩૧ વર્ષથી વટવામાં “મનુષ્ય સેવા” ના મુખ્ય ધ્યેયથી ચલાવવામાં અાવે છે. સંસ્થામાં અનાથ, અપંગ અને કોને કોઈ પણ નાત, જાત ને રાંદડવના દ રાખ્યા સિવાય દરેક જૈન કામના માણસને નિયમ પ્રમાણે રાખવામાં આવે છે અને તેમાં દરેક પ્રકારે ખાવા, પીવા, રહેવા, કપડા વડ, દવા તેમજ યાખ્ય શિક્ષણ મારફત સારવાર કરવામાં આવે છે. વૃદ્ધો ને અપાન મરણ પર્યત આસરે આપવામાં આવે છે. !જ સુધી મેં કડા માણએ આ સંસ્થાથી લાભ લીધો છે. જે સંસ્થાને રીપોર્ટ ઉપરથી માલુમ પડી શકે છે, ગવર્નમેંટના નિયમ મુજબ સંસ્થા ા રજિસ્ટર પણ થઇ ચુકી છે. આ સંરથા સંવત ૧૯૮૪ માં પૂજ્ય શ્રી આચાર્ય માણેકમુનિના સતત પ્રયાસથી શરૂ કરવામાં આવેલી હતી તે સંસ્થાના પ્રાણ હતા પરંતુ સંવત ૧૯૯૩ માં તેઓશ્રી કાલધર્મ પામ્યા પછીથી અમ લેકે સંસ્થાને યથાશક્તિ મહેનત કરી ચલાવતા : યા છીએ. છેલ્લા ૩-૪ વર્ષોથી તે માંધવારીને ખુબ સપાટો આવ્યો છે. તેમજ જોઇતી મદદ મળી શકતી નથી. ખરી વધતું જ જાય છે. અમારી સર્વ સકજનોને નમ્ર વિનંતી છે કે આપ આ સંસ્થાને સમાછે અને અગત્યનું અંગ લેખી ઉદાર ભાવે મદદ કરશે તો અમે વિશેષ ઉત્સાહ 1 અને ખંતથી મનુષ્ય સેવા સંસ્થા દ્વારા કરી શકીશું. ૩, ૧૨) ૫૨) વાલિક રાભાસદ લવાજમ છે. મેટી રકમના સદગૃહસ્થની ઇચ્છા મુજબ કમેટી તેમની કાયમી યાદગીરી ન રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરશે. ચતુર્વિધ સંધ કે જેમાં સાધુ સાધ્વી બાવક શ્રાવિકા જેઓ શ્રી પૂજ્ય સાધુ મહારાજ કે સાંધીજી મહારાજ જે વિહારી કરી શકતા ન હોય છે તેમજ શારિરીક સાગ વસાત અટકી અલ હેય તેને પણ આ આક્રમ 1 રાખી પૂરતી સેવા કરવામાં આવે છે. મદદ મા ઠેકાણું (૨) મંત્રી પં. છોટાલાલ પરવાર, દિપાધમ, દ. સે સ. મણીનગર, અમદાવાદ ૮ (૨) ગૃહમંત્રી બાબુભાઇ મગનલાલ. ભાવનગરી ફોટોગ્રાફર. કૃપાકાંક્ષી : બાલાહનુમાન સામે, અમદાવાદ. 1 પ્રમુખઃ-નરોત્તમદાસ કેશવલાલ ઝવેરી ગૃહમંત્રી બાબુલાલ મગનલાલ { ઉપપ્રમુખ:-જેસીંગભાઈ ઉગરચંદ, પં. છેટાલાલ પરવાર, Page #54 -------------------------------------------------------------------------- ________________ REax En© ત્યાજ્ય ગુરુદ્રોહી જે શિધ્ય ગુદ્ધોહી બને છે તેનો ત્યાગ કરવો જોઈએ. ગુરુને છેતરનાર, તેમનો વિશ્વાસઘાત કરનાર, તેમના પર આળ 6 ચઢાવનાર, તેમની ખાનગી વાતને જાહેર કરનાર, ગુરુ પરથી બીજાને પ્રેમ ઊડી જાય તેવી ખટપટ કરનાર, તેમના પર દ્વેષભાવ રાખનાર, તેમનાં પ્રગટ કે અપ્રગટ બ્દિો ઉધાડા પાડનાર, ગુરુને તુરછ માની પિતાને મહાન સમજી ગુરુને ધિક્કારનાર, ગુરુના માત્ર દેશે જ જેનાર અને વાત વાતમાં તેમની સાથે વાધે પાડનાર વગેરે શિષ્ય ગુદ્ધોહી ગણાય છે. ગુન્દ્રોહ સમાન આ વિશ્વમાં બીજું કોઈ પણ પાપ નથી. જે શિષ્યો ગુરદ્રોહ કરે છે તેઓને મોટું પ્રાયશ્ચિત આવે છે. ગુરુ દ્રોહ કરવાથી બુદ્ધિ અશુદ્ધ થઈ જાય છે. પછી તેને મંત્ર, ઉપાસનાઓ, તેમ જ અનુષ્ઠાન વગેરે સિદ્ધ થઈ શક્તા નથી....... ગુરુદ્રોહ કરવા કરતાં, ગુથી દૂર જંગલમાં જઇ ભજન કરવાથી અને તેમની આશાતના ન થાય તે રીતે જીવવાથી આત્મ કલ્યાણ થાય છે. ગુરુદ્રોહી ગુરુની પાસે રહીને જ ગુરુને છેતરે છે અને તેમની કીર્તિ–પ્રતિષ્ઠા વગેરેને નાશ કરવા પ્રયત્ન કરે છે તેમ જ ગુરુની આજ્ઞાએને અવગણે ગુરુ ભક્તો પાસે ગમે તેમ કરી પોતાને સાચો બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ સત્યને જ અંતે જય થવાથી છેવટે તે ખુલ્લો પડી જાય છે. આથી ગુરુદ્વોહી ન બનવું એ પ્રથમ કર્તવ્ય છે. | (સંક્ષેપ) છે .......... w_ w_t ોિપોનેટ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી છે.૨ -: રર : :: ૮ :-- Page #55 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થ પરાયણાઃ OCLC m and N એએ આત્માની શક્તિયાને અનુભવ કર્યા છે તેવા જેના પુરુષા પારાયણ હાય છે...... પુરુષાર્થ કર્યા વિના સ્વર્ગ અને મુક્તિની પ્રાપ્તિ નથી. જેનામાં પુરુષા નથી તે દુનિયામાં એક ગરીબ પશુ કરતાં પણ વિશેષ દયાપાત્રછે. હે જૈન બધુ ! પુરુષાર્થને ફારીને તમે તમારી પૂર્વકાલિન ઝાહાહાલિ પાછી મેળવે...જે દેશમાં, જે ફામ મેાજિલી બને છે તે પતિત થાય છે એમ અનેક ઇતિહાસથી સિદ્ધ થાય ટે કામાક્ષક્તિ વગેરે પશુ વૃત્તિયેાને! ત્યાગ કરીને જૈન ામે, પુરુષાર્થ કરવા ોઇએ. 1 આત્મ વિશ્વાસ રાખી હું જૈન બંધુએ ! પુરુષાર્થના બળે તમે જૈન આગમાના સત્ર પ્રચાર કરે. જૈન. આગમા એ પેાતાની સંપત્તિ છે એમ સમજીને તેનાં સત્ય સિદ્ધાંતાને બધે ફેલાવે કરે. જિન મદિરાને ઉદ્ઘાર કરે. કાઈની આગળ દીનતા બતાવે નહિ. યાદ રાખેાઃતમારા તમારા આત્મા તમને બધા જ પ્રકારની સહાય આપવા તૈયાર છે. તેમાં તમારે ફક્ત ખરા અંતઃકરણ પૂર્ણાંક પુરુષા કરવાની જરૂર છે...... જૈનેએ ભાવિભાવ અને કર્મના નામે આળસ કરીને ઘણું જ ખેાયું ...પણ હવે તો જાગા ! ઊઠો ! પુરુષાર્થ કરે ! જૈન કામના અને જૈન ધર્મના ઉાર કરે! પુરુષાર્થી અને અને લાખા વિઘ્ન આવે તે પણ લીધેલાં શુભ કાર્ટૂને પડતાં ન મૂકા...... ( સÂપ ) . . --- <> જૈનોપનિષદ્ === 12) "" d. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી Page #56 -------------------------------------------------------------------------- ________________ લોહીના આંસુ મેઘવારીની ભીષણ નાગચૂડમાં માનવી આજ ગૂંગળાઈ રહ્યો છે. આછી આવકવાળા આજ અર્ધા ભૂખ્યા રહી, પેટ આમળતા, કળશે। પાણી પીને સૂય જાય છે. દૂધથી ટળવળતા બાળકે તેની માની છાતીને બચકાં ભરી લેહી લુહાણ કરી નાંખે છે. કોઇ એક ટંક ખાય છે, તો કાઈ ટોકનાં જમણમાં ઊચું ખાય છે. કારમી મેઘવારીમાં પીસાતા મધ્યમ વર્ગના તેમજ છેક ગરીબ વર્ગના માનવીની લૂખી અને તેજ હીન આંખો પૂછી રહી છે. અમારે જીવવું શી રીતે ? આપણા જૈન સમાજમાં પણ આવી ઘણી ઉદાસ ને આંસુભરી આંખે છે. અને એ આખા પૂછે છે, પ્રાણી માત્ર મારા મિત્ર છે, સવ જગતનું કલ્યાણ થાઓ એવી વિશાળ ભાવનાઓને રાજ રાજ ગાનારા ધર્માચાર્યો ! સમાજના કે ધર્માંના કામમાં લાખાનું દાન કરનાર તાલેવા ! અમારી આંખાના આ લેહીના આંસુ લૂછશે કે ? સવાલને જવામ તા આપણા ધર્માચાર્યો ને તાલે તે આપતા આપશે. 7 પરંતુ સુરાપે ત્યાંના વસતા માનવીએએ, કે જેને આપણે મ્લેચ્છ ને માંસાહારી કહી ન ગામી કહીએ છે તેઓએ જે જવાબ આપ્યા છે તે સૌએ જાણવા જરૂરી છે. મુંબઇથી પ્રગટ થતાં શ્રી પરમાન દભાઈના ‘પ્રમુદ્ધ જીવન’માં એક સહૃદય માનવીએ આ ભૂખ્યા માનવીએ માટે યુરોપ શું કરી રહ્યું છે ને તેના મુકાબલે આને ભવ્ય જીવ ગઠ્ઠાતા જૈને મ કરી રહ્યા છે તેનું નગ્ન ને તાદૃશ્ય ચિત્ર રજુ કર્યુ છે, વાંચકાને આ પત્ર વાંચન કરતાં એક ખાસ સુચના કરવાની કે આ પત્ર વાચન કરીને શબ્દના ચૂંથા રૂથવાને બદલે એને ગર્ભિત હેતુ સમજવાની કેશીષ કરે. પત્રનું શિષ’ક મૈં ફેરવ્યું છે એટલી જાણ કરી લઉં. ~સ. Page #57 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૧૯૬૫ જૈન ડાયજેસ્ટ પપ અત્રે છેલ્લા ઘણા મહિનાઓથી ઉપવાસ ગણાય નહિ. “ મને આ ના ભખ્યા માનવીને અવાજ વિચાર સચોટપણે જયા હતું. આ પહોંચાડવા માટે યુરોપના તમામ દેશોમાં બાબતનો ઉલ્લેખ, જેઓ વરસોથી જોશભેર પ્રચાર તેમજ પ્રયાસ ચાલુ તપસ્વી કરતાં હતા, પરિગ્રહની અમુક થએલ છે. આ બધી હકીક્તને તમામ ચર્યાદા પળના હા, તેમની સમક્ષ છાપાવાળાઓએ ઘણું જ મહત્વ આપીને કરવામાં આવે છે, પણ સામેથી તેણે તેને સારો પ્રચાર કર્યો છે, રેડીયો એવો પડકાર કરતા કે મહાસતાજી કરતાં બીજા અને વધારે વિદ્વાન ઉપર તેમજ ટેલીવીઝન ઉપર આપણી સાધુઓ છે તેમને આ વિષે પુછાવીએ. દુનિયામાં તાં ત્યાં બાળકા નગ્ન પરમહ મર્યાદાથી વધારે દ્રવ્યાપાર્જન ભૂખ્યાં રહે છે તે દેખાડવામાં આવેલ છે. આ બધી પ્રવૃત્તિની પાછી આ થાય છે તે પણ સુધારા તે, પીડિત પરદેશી માંસાહારી લેકેએ ભૂખ્યાં અને દલિતેના રાહત કાર્યમાં તરતજ પ્રત્યેની પોતાની સહાનુભૂતિ દર્શાવવા વાપરી નાંખવું જોઈએ.” –આ વિચાર માટે શું શું પ્રવાસ કર્યા છે તે જાણીને સામે પણ અનેક દલીલ કરવામાં આપને સંતોષ થશે. આવી હતી. ઘણા ઉપવાસ કર્યા છે અને એક નાનું બાળક પણ સમજી ઉપવાસના કારણે બચલા ના શકે છે કે ઉપવાસ કરીને બચેલું આને લગતા કુંડમાં આપ્યા છે. અનાજ દાનમાં આપવું તેનું કેટલું મહત્તવ છે. આમ બને છે તેમાં કેને અનેક લેકેએ જમતી વખતે વાંક સમજવો? આજ સુધી કોઈએ એવું ન મૂકવાનો નિર્ણય કર્યો છે આ બાબત પર ખાસ મૂકીને માર્ગ, અને તેથી બચતું નાણું એજ દર્શન આપ્યું નથી. તેને લીધે આપણે કડમાં મોકલી આવ્યું છે. ત્યાં તપસ્યા વધી છે પણ અનુકંપા જ તેમને વિચાર આવ્યો છે. સુખી થટી છે, માણસો બીજું કાંઇ જ ન કરે અને અત્રેના ત્રણ વરસના મારા વસવાટ એ ન રાખે અને એ રીતે બચેલું દરમિયાન મને વારંવાર એ વિચાર નાણું ને કંડમાં મોકલે તે જગતની આવે છે કે આ અનાર્ય મુલક છે કે ૨૮ ટકા વસ્તીને અનાજ પૂરતું મળે. જ્યાં લગભગ સવે કે માંસાહારી આ વાંચતાં મહાસતી ઉજજવળ છે, તેમાંના ઘણા દારૂડિયા છે તેમજ કમારીજીએ ધડ નહી ખાતે આપેલું કેટલાક બીડી, તમાકુ, તથા અફીણ એક વ્યાખ્યાન મને યાદ આવ્યું. તેમાં પીવાવાળા છે, કેટલાક વ્યભિચારી તેમણે ફરમાવેલું કે “ઉપવાસ કરીને તે વિલાસી છે તેમજ બૂટની જોડી બદલે દિવસનું બચેલું અનાજ એ ગરીબોને તેમ હળવા દિલથી કોઈ એક પત્નીથી આપવામાં ન આવે તે તે ઉપવાસ લગ્ન તોડીને બીજને પરણે છે. આ Page #58 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા તા. ૧૦-૧-૯૬૫ બાજુના લેકે ઘણી લડાઇઓ લડયાં ટીનમાં પેક કરેલા ફળ કે શાક વેએ છે અને ઘણું જ ઘાતકી બેબો આ અને બંગડેલાં નીકળે તે વેચનારને લેઓએ બનાવ્યા છેવળી લૂંટફાટ, જેલ થાય છે. ચોરી, ખૂન કે ડાકુગીરીના બનાવો આ રીતે જોતાં આ માંસાહારી પણ અવારનવાર બનતા જ હોય છે. પ્રજામાં કેટલી દયા, કેટલી અનુકંપા આ બધું છતાં પણ મારી અંગત નજરે પડે છે, જ્યારે આપણે ત્યાં માન્યતા મુજબ આ દેશના માનવીઓ ખોરાકમાં તેમજ દવામાં ભેળસેળ કરીને ભારતના માનવીઓ કરતાં વધારે ધર્મિષ્ઠ કહેવાતા પૈસાદાર લે કેના સારાં છે. આવી મારી માન્યતાના બે જાન સાથે ખેલી રહ્યા છે. આ મા કારણે છે. વેદના છે. એક તે આ મુલકમાં કોઈ પણ આ બાબત મને વારંવાર ડખે છે. વેપારી કોઈ પણ ખાદ્ય પદાર્થમાં કદી જોને વારંવાર બોલતા સંભળાય ભેળસેળ કરતું નથી. બીજું કોઈ પણ છે કે આ માંસ ખાવવાળાનું શું થશે? દવા બનાવનાર ફાર્મસી કે દવાને, દવા તથા અનાજના વેપારીઓ મોટા કોઈ વેપારી દવામાં કદી પણ ભેળસેળ ભાગે જૈનો છે. તે માંસાહારીઓની કરતા નથી. આ બંને પદાર્થો કે જેના દયા ખાવાને બદલે જેનેએ તે એમ ઉપર દેશના ગરીબના જીવનને આધાર વિચારવું જોઈએ કે રાક તેમજ છે તેમાં નાણાં કમાવા માટે ભેળસેળ દવાઓમાં ભેળસેળ કરીને જાન લેનાર કરીને તેમના જાન સાથે અહીં કોઈ આ વેપારીઓનું શું થશે ? રમત રમવા માંગતું નથી– જ્યારે ભારત કે જ્યાં મંદિરે, 3. તમે પરમાનંદભાઈનું આ મુદ્દા તરફ મસજિદે. ઉપાશ્રયની તેમજ સાધુ- ધ્યાન ખેંચશે અને આ ભેળસેળ વિરૂદ્ધ સંતની કોઈ અછત નથી, ધર્મ પ્રત્યે લેખે લખાવશે. વળી મહાસતીજીને લેકેની ખૂબ શ્રદ્ધા ઉભરાતી માલુમ કહેવરાવશો કે કોઈ બાધા લેવા આવે પડે છે. તપસ્યા પણ દર વર્ષે વચ્ચે જ તે રાકમાં તેમજ દવામાં ભેળસેળ જાય છે, ત્યાં કોઇ પણ ચેખું નહિ કરવાની સૌથી પ્રથમ બાધા આપે. ખાવાનું, ચોખાં ઘી દૂધ, અરે ! ઉપવાસ કે પરિગ્રહ વિસ્તારને મર્યાદિત ચોખા ઈજેકશને, ચેખી દવા રાખવાના પચ્ચક્ખાણ કે લેવા આવે પણ મળતી નથી. અને આ બનાવટી ઇજેકશનો અને બનાવટી ગોળીઓથી તે તે નિમિત્તે બચેલા ધનનું સત્વર અનેક લોકોના જાન જાય છે. અત્રે દાન કરવાની તેની પાસેથી કબૂલાત લે. જે કઈ ભેળસેળ કરે તે તેને ૧૦ કારણ કેઇ સમયે કઇએ તે તે માટે વર્ષની જેલ શિક્ષા થાય છે. તે અગાઉ પ્રયાસ કરવો જ પડશે. જનતા જ તેને જીવતા રહેવા ન દે. (“પ્રબુદ્ધ જીવન ના સૌજન્યથી) Page #59 -------------------------------------------------------------------------- ________________ ભાઇ અબ્દુલ રહેમાન ! કેટલાક એને ગાંડા ગણતા, કેટ લાફને એનામા ઉત આત્મા અને પવિત્ર દરવેશનાં દર્શન ધતાં. કદાચ એ બન્ને હશે. સામાન્ય ઊંચાઇ કરતાં વિરોષ ઊંચાઈ ધરાવતા દૂબળે ને પાતળા, ઘઉંવર્ણાં તે પેાતાની આસપાસ જૂની ગેદડી વીંટાળતે. તે પૂર્ણતયા ઉઘાડા કે નગ્ન ન હતેા, કયારેક એ મસ્જિદમાં તે કયારેક એ મદિરમાં જોવા મળતે, કાષ્ટક સાંજના, નદીકિનારે સક્કર શહેરમાં સંત-કવિ ‘સામી’ ના સુમધુર ગીતા લેફ્રેને ગામ સંભળાવતા. ને હરેક ક્ષણે એ પેાતાની જાતની સાથે કઈ ને કઈ ગણગણ્યા કરતા-વારુ, ભાક અબ્દુલ રહેમાન, આમાંથી કાંઈ મગજમાં ઊતર્યું ? તને કયારૅ પ્રકાશ મળશે ? જ્ઞાનને -મૂ. લે. અમરલાલ હીંગારાણી. -અનુ. જયંત રેલવાણી, એક દિવસ રસ્તા પર ચાલતાં, એ એક પૃથ્થર સાથે ાકર ખાઇ ખેડે. તેણે તીવ્રતાથી પોતાની જાતને કહ્યું: ભાઈ અબ્દુલ રહેમાન, તારું મગજ ભમી ગયુ લાગે છે. તારી આંખેાની આરે ગનાં પડળા બંધાયા છે. જો તે આવી રીતે અથડાઇને તારી જાતને નુકસાન ન કરે !' વિચાર કરતે તે મેસી રહ્યો. અને કરી પેાતાનું આત્મસંભાષણ શરૂ કર્યુ ‘ભાદ્ય અબ્દુલ રહેમાન, તુ` કેવા સ્વાર્થી છે! તારા માટે આ સારું ગણાય કે હું પથ્થરને રત્તા પરથી દૂર કર્યાં વિના આગળ ચાલ્યા જાય? જરા વિચાર તે કર ! બીજા કાઇ રાહદારી પણ અથડારોને ફા પામશે !’ ફરીથી અટકી, વિચાર કરતાં, તેણે પેાતાની જાતને હુકમ કર્યોઃ ‘ભા અબ્દુલ રહેમાન, ખરેખર તે તું સારૈ માણસ હોય તે તારે એ પથ્થર ઉપાડી એક બાજુ ફેકી દેવા જોઇએ. અને એણે એમ કર્યું. પણ ખરું ! અને પેાતાની જાત સાથે વાત કરવાની ટેવ હતી, ને પેાતાની જાતને તેં હુમેશાં ‘ભાઈ અબ્દુલ રહેમાન’ એવા સમેધનથી મેલાવતે. કદાચ આમ કહી, એના અતલ ઊંડાણમાં છુપાયેલા આત્માના અવાજને તે પ્રાપ્ત કરતા હશે, એની સાથે અમય સંવાદ કરતે હશે ! ઉચ્ચ પ્રકારની ભાવનાને કારણે, આવી જાતનું તું તારી ઉઘાડી આંખે તતાવી ચાલે, નૈતિક Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૮ } બુદ્ધિપ્રભા જીભને એટલી તેજ ન ચાલવા દાં કે તમારા મનથી ય તે આગળ નીકળી જાય! - અરબી કહેવત આત્મસ ભાષણ એનામાં રહેલી બે વિરાધી એવી વિશિષ્ટ વ્યક્તિમત્તાનું અસ્તિત્વ સૂચવતુ', જે બંને એકબીજા સાથે સતત સ ંઘમાં રહેતી, જાણે સતત જાગૃત એવા ચેકીદારની પેકે એને સલાહ આપતી, સાચા દ્વારી જવા પ્રયાસ કરતી. માગે સંજોગેાવશાત્ , કે” એને ખાવાની બાબતમાં પૂછે તે! સૌ પહેલાં એ સદેશે! પેાતાની જાતને-આતમરામનેપહોંચાડતા, થાડી વારમાં પેલી ઇરાની કહેવત સાથે જવાબ આપતા, ‘ખાવા માટે જીવવા કરતાં જીવતા રહેવા માટે ખાવું જોઇએ.’ અને આ રીતે અતિમ જવાબ આપતાં પહેલાં એ પાતાની જાત સાથે વાત કરી લેતા. ઇરાની ભાષાને એ કવિ હ્રતા ને હાર્ફિઝ” ! કદાચ એને હૈયે તે હાડૅ હતા. શાહુ' અને 'સી' વિષે નતે હતા—સચલ' નાં કાવ્યે તા ધાળીને પી ગયેા હતેા; ઉર્દૂ પણ નણુતે, ને જ્યારે કાઇની ઉપર ઉર્દૂમાં પત્ર આવતા ત્યારે એ લે! એની પાસે [તા. ૧૦-૬-૧૯૬૫ વંચાવવા આવતા. શાંત અને સતાણી સ્વભાવ ધરાવતા આ માનવીની જરૂરિયા ઘણી ઓછી હતી. ખારાકના થોડાક કાળિયા એ ખાઈ લેતા. ફાટેલ ગોદડી એની હુંમેશની સાથીદાર હતી. શિયાળાની ઠંડી ને ઉનાળાની ગરમ રાત્રિએ ગેાદડી ઓઢી કા પણ સ્થળે તે મુળ રહેતા. એક દિવસ આ ભેળા માનવીને ર પડી કે કાઈ એક વ્યક્તિ મુશ્કેલીમાં ફસાઇ પડી છે. પેાલીસે એના પર એક લિમ શેટની સેાનાની ઘડિયાળ ચેર્યાના આરેપ મૂકયા હતે. સાક્ષીઓની હાજરીમાં એની પાસેથી ઘડિયાળ મળી આવી હતી. એના વિરુદ્ધના પુરાવા જોરદાર હતા, તે શેઠની લાગવગ પણ ઘણી હતી. એને ગુને! આવા સ્વરૂપનેા હતે. એક વાર તે શેઠના ધરની પાસેથી પસાર થતા હતા, ત્યારે તેને પકડવામાં આવ્યે તે એને મારવામાં પ આવ્યેા–કારણ કે એણે શેઠના ઘરની સ્ત્રીએ પ્રત્યે અણુછાતા ચાળા કરેલા. એને મારી નાંખવામાં આવ્યા હત, પણ અબ્દુલ રહેમાનના પ્રયત્નાથી એ ખસી ગયાજે દૈવયેાગે એ વખતે ત્યાં હતે. પણ શેઠને ખુશી ન થઇ. એણે તે પેાતાના કુટુંબની આબરૂ આછી થઈ છે તે એથી એના બદલેા લેવાવા જ ોઇએ, એવું કહેવાનુ ચાલુ રાખ્યું. Page #61 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૧૯૬૫) જન ડાયજેસ્ટ [પક * એ પછી અબ્દુલ રહેમાને પોતાની જાત સાથે વાતો કરવાનું શરૂ કર્યું. | * જીભ છે તે માત્ર ત્રણ જે ભાઈ અબ્દુલ રહેમાન, શેઠ તે ! ઇંચ લાંબી, છતાં તે છ કુટવા | પથર જેવા છે. પોતાની આબરૂ વિષે ! માનવીને પણ મારી શકે છે. જાગૃત છે. તેને એક બહેન છે. પાંત્રીસ વર્ષની હશે એનાં લગ્ન થવા દેતા –જાપાની કહેવત નથી. રખેને એ વારસામાં ભાગ માગે ! વા. બિચારી સ્ત્રીનાં લગ્ન થતા નથી ત્યાં..” અને એ શો સાથે એ અબ્દુલ રહેમાન હત- શેઠ બે સાક્ષી લાવેલા, ત્રીજે કેર્ટમાં આવેલ નહિ, અટક. “ના, ના, ભાઈ અબ્દુલ એથી એના પર વોરન્ટ કાઢેલ માત્ર રહેમાન ! તારે બીજાની વાતે ખુલી બીકને કારણે એણે પ્રસંગથી બિલકુલ કરવી જોઈએ નહિ. તું શાને રહે અજાણ હોવાનું જણાવ્યું. હવે બચઅને શેઠને ખરેખર કારણુ જોવા દે. વાને સમય આધાર માત્ર અબ્દુલ અને એમ છતાં તે સમજવાની ના રહેમાનની સાક્ષી પર રહ્યો. બચાવ પાડે, તે તું સત્ય કહેજે. અબ્દુલ રહેમાન ભાગ્યે જ ધીમેથી પોતાની પક્ષના વકીલને આવા વિચિત્ર માનજાત સાથે બોલત–શ્રોતાજનોને જાણે વીની સાક્ષી તરીકેની શંકા હતી. પણ સંભળાવત હોય તેમ એ મોટેથી એને વિશ્વાસ હતો કે પ્રભુને માણસ અધું કહે . આથી એ સમયે હાજર એવો આ અબ્દુલ રહેમાન કોઈપણ રહેલા લેકે મૂંઝાતા. શેઠ પણ આવી બીક કે પક્ષપાત વિના સત્ય કહેતાં અચકાશે કે ગભરાશે નહિ. વાતથી ગભરાયા, અને એ રીતે ગરીબ માણસ તો અબ્દુલ રહેમાનને જ્યારે કોર્ટનો વિશેષ મુશ્કેલીમાં મુકાતો બચ્ચે. પણ સમન્સ મળે ત્યારે એણે પોતાની અબદુલ રહેમાન ચેરેચૌટે એક જણાવ્યું - ભાઈ અબદુલ રહેમાન, વાતનો વિષય બની ગયો. સાથે શેઠની તારે ન્યાય માટે કેટમાં જવાનું છે. આબરૂ આ કારણે ઓછી થઈ. પિતાના ત્યાં જા અને તે પણ ચોગ્ય માનથી ! બચાવમાં પેલાએ આ બનાવ ટાંકો, એ પ્રસંગ માટે એણે જોડા પણ ને એ માટેના સાક્ષી પણ રજુ કર્યા. ઉછીના લાવીને ગોદડીમાં વીંટાળ્યા. શેઠે બધું જ સ્પષ્ટતાથી નકારી કોર્ટમાં પિતાનું નામ પોકરાયું ત્યારે કાઢયું. બચાવપક્ષના ચાર સાક્ષીઓ- કાયા, પહેર્યા અને અદાથી કેટરૂમમાં heથી ત્રણ એના પડાથી અને એ પ્રવેશ કર્યો. Page #62 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા [ તા. ૧૦–૧૯૬૫ પટાવાળાએ તુરત જ અટકાવ્ય કર્યો. “ભગવાનના નામે જે કાંઇ કહીશ જતા નિકાલો! અને એણે પોતાની તે સત્ય, કેવળ સત્ય જ કહીશ.” જાતને કહ્યું: “ભાઈ અબ્દુલ રહેમાન, અબ્દુલ રહેમાન બધાં વાકયો બોલ્યો, આ પટાવાળો જેડા ઉતારવાનું જણાવે અંતે ઉમેર્યું, “ખરેખર આ સાચું જ છે, એને કહે કે કોર્ટ તરફ તે તારું કહે છે.” એમ એને સોગંદવિધિ થયો. મ્ય માન દર્શાવવા એ જેડા બીજા તમારું નામ ? પાસે માગીને આયા છે.” એણે પટા “ભાઇ અબ્દુલ રહેમાન, આ કલાર્ક વાળાને એમ જણાવ્યું અને પછી તારું નામ પૂછે છે, એને તારું નામ અબ્દુલ રહેમાન મેજિસ્ટ્રેટને નમસ્કાર જણાવો અને પછી મોટેથી કલાર્કને કરતો હસીને કેટમાં પ્રવે. જ્યારે ઉદ્દેશીને કહ્યું, “મારું નામ અબ્દુલ એ સાક્ષીના પિંજરામાં ઊભો રહ્યો રહેમાન છે.” ત્યારે મેજિસ્ટ્રેટની નજર એણે પોતાની ધર્મ ? આસપાસ વીંટાળેલી ગોદડી પર પી. એણે પૂછયું કે તેણે આમ શા માટે સાક્ષી કેક મૂંઝાયે, “અબ્દુલ કરેલ છે ! રહેમાન તારે સત્ય બોલવાનું છે. તે સોગંદ લીધા છે. ખરેખર તેરે ધર્મ - તરત જ અબ્દુલ રહેમાને પિતાની શો છે? કે વિચિત્ર સવાલ !” એ જાત સાથે વાર્તાલાપ શરૂ કર્યો, “ભાઈ હિન્દ , લાક લોક હિન્દુ કહું તો મુસ્લિમ વાંધો લે, ને અબ્દુલ રહેમાન. મેજિસ્ટ્રેટ સાહેબ તારી મસ્તિ મુસ્લિમ કહું તે હિન્દુ વિરોધ કરે. ગોદડી વિશે પૂછે છે, સંભાળ, તું શા માટે ખોટું કહેવું ? ભાઇ અબ્દુલ કોર્ટમાં છે! વિચાર કરીને જવાબ રહેમાન, આવા નિરર્થક સવાલ પર આપ, અને જણાવ કે આવા પ્રસંગે આટલો ગૂંચવાય છે કેમ ? સંત હિન્દુ સાક્ષીમ કેર્ટને પિતાનું માન સચલ' ના શબ્દોમાં કહી દે – દર્શાવવા પિતાની આસપાસ ખેસ કે ટુવાલ રાખે છે, એથી મેં પણ એ અપનાવી છે.” એ જ વસ્તુ અલ મિ ના મુરિલમ, રહેમાને મોટેથી મેજિસ્ટ્રેટને કહી મં દૂ વહી, “ ” સંભળાવી અને એના જવાબે કેટેમાં કલા ગૂચવાય. એણે મેજિબેઠેલા લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા. સ્ટ્રેટની સામે જોયું. “સારૂં, મુસ્લિમ - હું બેલું એમ મારી પાછળ આ તરીકે લખે.” મેજિસ્ટ્રેટ બોલ્યા. શબ્દ બેલે, કોર્ટના કલાકે હુકમ : “તમારી ઉંમર Page #63 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ [૬૧ ભાઇ અબ્દુલ રહેમાન, હવે આ વચમાં જ એને તેડી પાડતાં લોકો મારી ઉંમર જાણવા માંગે છે. મેજિસ્ટ્રેટે જણાવ્યું– જાટ એટલે જ્યારે હું મુસ્લિમ નથી એવું કહું છું ઈંગ્લીશ ન જાણે તે !' મૂંઝાઈને તે મેજિસ્ટ્રેટ મુસિલમ હોવાનું લખાવે મેજિસ્ટ્રેટ ખુરશીમાં આડા પડયા. આ છે, કલાર્કને પૂછી જો કે તે પ્રશ્ન પૂછી પ્રકારના શાબ્દિક યુદ્ધથી કર્ટની શાંતિ શકે ખરો–' અને પછી પૂછ્યું, વિચલિત થઈ સાહેબ, હું મેજિસ્ટ્રેટ સાહેબને સવાલ સર્વને સંભળાય એ આત્મપૂછી શકું ? સંવાદ અબ્દુલ રહેમાને, ફરીથી શરૂ ખલાસ ! મેજિસ્ટ્રેટ પિતાની જાત કર્યો ? મેજિસ્ટ્રેટ કહે છે કે જે વ્યક્તિ પરને કાબૂ ગુમાવી બેઠા. ધમકી ઈંગ્લીશ ન જાણતા હોય તે જાટ કહેઆપતાં કહ્યું, “અજ્ઞાન મૂર્ખ જટ, વાય. ટોપનમલ (મેરિટ્રેટના પિતા)ના તારી જીભ ઠેકાણે રાખ ને સરખા આ પુત્રનું કહેવાનું સાંભળ્યું ?'હા, પિલ જવાબ આપ, તું માનનીય મેજિસ્ટ્રેટની ઢોર ચારતે એ, ઓળખ્યો? યાદ છે? કોર્ટમાં છે?” મેજિસ્ટ્રેટને કહે કે એના પૂર્વજો જે અબદુલ રહેમાને હસવાનું ચાલુ બધા ઈગ્લીશ જાણતા ન હતા તે જાટ રાખ્યું, સાથે ધીમેથી પિતાની જાત હતા.....એને તું પુત્ર..... સાથે વાત કરવાનું પણ “ભાઈ અદુલ મેજિસ્ટ્રેટ ગુસ્સે થયા–“શાંતિ, રહેમાન, મેજિસ્ટ્રેટ તને જાટ કહે છે, શાંતિ. એ અવાજ કરવા લાગ્યા. એને પૂછી જે કે જાટ કોને કહેવાય? કાગળ ને કલમ લેતાં કહ્યું: “બહુ થયું અબદુલ રહેમાન હજુ સવાલ કરે હવે, તારે કહેવું હોય તે બધું લખીને એ પહેલાં જ મેજિસ્ટ્રેટે ગુસ્સાથી કહી જણાવ.' પણ નાખ્યું, “જાટ એટલે અભણ, અબ્દુલ રહેમાને કાગળ કલમ ડેસ્ક અજ્ઞાન ! પર રાખી લખ્યું: “આથી ભાઈ અબ્દુલ રહેમાન, તું જાટ છે! તું સિંધી, પરશિયન જાણે માનનીય મેજિસ્ટ્રેટ સાહેબ, છે–ઉ૬, સંરકૃત ને હિન્દી પણ તને ભાઈ અબ્દુલ રહેમાને કેર્ટનું આવડે છે. પાંચેક ભાષા તે જાણે છે! અપમાન કે અવહેલના કરવા પ્રયાસ મેજિસ્ટ્રેટને પૂછ કે તેઓ કેટલી ભાષા કર્યો નથી, અને જે કાઈએ કર્યો હોય જાણે છે. પછી એણે મેજિસ્ટ્રેટ તરફ તે. તે તમે પોતે જ છેઆજના ફરીને પૂછયું-સાહેબ...” દિવસે તમે ઘણું સાક્ષીઓને પરેશ+1 Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૨] બુદ્ધિપ્રભા [ તા. ૧૦-૧-૧૯૬પ કર્યા છે. પણ તમારી આ રીતે અબ્દુલ છે? તમારે કારણે આપવાં જોઇએ કે રહેમાનની ગોદડીના દેરાને પણ રપર્શે તમને આ નોકરીમાંથી દૂર શા માટે શકવાની નથી. યાદ રાખો તમે જે ન કરવા? તમે અસભ્ય ભાષા દ્વારા, ગાદી પર બેઠા છે, એથી બધાના જેના પ્રત્યે વફાદારીના સોગંદ લીધા ઉપરી નથી બની જતા. તમે તો છે, એવા તાજનું ગૌરવ ઓછું કરે છે! પ્રજાના સેવક છે, અમે સાક્ષીએ સોગંદ લેતાં સત્ય બોલવાનું વચન અમારી મરજીથી કોર્ટમાં આવતા નથી. આપેલ ભાઈ અબદુલ રહેમાન સેગંદતમે જે ન્યાયનું સંચાલન કરો, એમાં પૂર્વક કહે છે કે, એણે સત્ય જ કહ્યું તમને મદદ કરવા, તમે અમને બોલાવે છે. માત્ર સત્ય, કેવળ સત્ય કહેલ છે. છે. તમે તમારા મહેમાન અને મદદ- સર્વને જોનારા, બધાને ન્યાય કરનારા નીશ પ્રત્યે આવી રીત-ભાત દર્શાવે ખુદા એના સાક્ષી છે! છો ? આવું વર્તન કરો તો કોર્ટમાં સહી સાક્ષી આપવાની કોણ પરવા કરવાનું ભાઈ અબદુલ રહેમાન, આકર્ષક અને લોકપ્રિય કાઉન શાહ એલ્યુમિનિયમનાં વાસણ તથા એનેડાઈઝડ એલ્યુમિનિયમની વસ્તુઓ સૌ કોઈને અભિપ્રાય છે કે “કાઉન' બ્રાન્ડની વસ્તુઓ દેખાવે સુંદર, આધુનિક ઘાટવાળી, ટકાઉ અને ખલા નાંણાનું વળતર આપી રહે તેથી હેય છે. ઘર, હોટલ, હોસ્પીટલ તથા કેઈપણ ઉદ્યોગની એલ્યુમિનિયમની જરૂરિયાત અમે પૂરી પાડીએ છીએ. જીવનલાલ (૧૯૨૯) લિમિટેડ કાઉન એલ્યુમિનિયમ હાઉસ: ૨૩, શ્રેબેન રેડ : કલકત્તા ૧ : મુંબઈ 4 માસ * દિલહી * રાજ મહેન્દ્ર ના એડની અ મ ‘ --- Page #65 -------------------------------------------------------------------------- ________________ –શ્રી બબલભાઈ (મૂક સેવક આ બધાથી દૂર રહે કેટલાક લોકેને– વાત વાતમાં સામા માણસના બટન કે કપડા આમળવાની ટેવ હોય છે, –વાતમાં ગાળ કાઢવાની ટેવ હોય છે, –નિંદા-કૂથલી કરવાની ટેવ હોય છે, -–ગમે ત્યાં ધૂકવાની ટેવ હોય છે, -બરાડા પાડીને બોલવાની ટેવ હોય છે, --- રામ મારા ઝટ સાંભળે કે સમજે નહિ એ રીતે ઝડપથી અથવા અરપણ બેલવાની ટેવ હોય છે, --બોલતાં બોલતાં મોંઢામાંથી ચૂંક ઊડાડવાની ટેવ હોય છે, – ત્યાં ત્યાં આંગળાનાં ટચાકા ફોડવાની હોય છે, બીજા સાથે વાત કરતાં કરતાં બગાવા ખાવાની ટેવ હોય છે, ----હાથમાં જે ચીજ આવી હોય તેને તોડવા ફાડવાની કે વાળી મરડીને બગાડવાની ટેવ હોય છે, વારંવાર આંખના નિચકારી મારવાની ટેવ હોય છે, –બેઠા બેઠા પગ હલાવ્યા કરવાની ટેવ હોય છે, – હાથમાં પિન્સિલ, ચાક કે કોઈ એવી ચીજ આવે તો જ્યાં ત્યાં લીટા કરવાની કે લખવાની ટેવ હોય છે, –લખતાં લખતાં પેન કે પેન્સિલ મોઢામાં બળવાની ટેવ હોય છે, -લખતાં લખતાં ફાઉન્ટ પેનને ગમે ત્યાં છંટકારવાની ટેવ હોય છે, --જ્યાં ત્યાં કરારો ફેંકવાની ટેવ હોય છે, --ખાવાપીવાનું એઠું છાંડવાની ટેવ હોય છે, –-ખાતી વખતે બચકારા બોલાવવાની ટેવ હોય છે, –મોટેથી એડકાર કે છીંક ખાવાની ટેવ હોય છે, --સામા માણસને વિચાર કર્યા વિના ગમે ત્યાં બીડીને ધુમાડે કાઢવાની ટેવ હોય છે, -હાલતાં ચાલતાં ખાવાની ટેવ હોય છે, –બીજાનો વિચાર કર્યા વિના અવાજ કરીને ચાલવાની તેમજ મોટેથી ગાવાની ટેવ હોય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમભા { તા. ૧૦-૩-૧૯૬૫ -~પેાતાની મૂળ મેઢામાં નાંખી ચાવવાની ટેવ હોય છે, ——નાક કાનમાં આંગળાં નાંખવાની ટેવ હોય છે, —નાકમાંના વાળ ખે`ચી કાઢવાની ટેવ હોય છે, કાનમાં સળી કે આંગળી નાંખીને હલાવ્યા ટેવ હોય છે. —બધા વચ્ચે દાંત ખેાતર્યો કરવાની ટેવ હોય છે. --યાનપટ્ટી કે છીંકણીથી અગડેલા હાથ ટેવ હોય છે, —નાકનું લીંટ ખેંચ્યા કરવાની ટેવ હોય છે, ૪ ] કરવાની ગમે ત્યાં લૂછવાની લીંટ કાઢયા પછી આંગળીએ ગમે ત્યાં લૂછવાની ટેવ હોય છે, -ધાતીયા કે સાલ્લાના છેડા વતી જે તે લૂછવાની કે ઝાપ ટવાની ટેવ હોય છે, —જાહેર સભામાં ઊંઘવાની ટેવ હોય છે, ➖➖ —સામા માણુસથી ઊલ્ટી દીશામાં મેહુ રાખીને વાત કરવાની ટેવ હાય છે, .~~ીજાના શરીરને અડપલા કરવાની ટેવ હોય છે, —જ્યાં ત્યાં જાહેરમાં વાછૂટ કરવાની ટેવ હોય છે, —યાં ત્યાં પેશાબ કે હાજત માટે બેસી જવાની ટેવ હાય છે, —વગર પૂછયે બીજાની ચીજ-વસ્તુ અડકવાની ટેવ હોય છે, વાત વાતમાં અતિશયેક્તિ કરવાની ટેવ હોય છે, ——પાણી ભરી લીધા પછી નળ ઉઘાડે! મૂકી દેવાની ટેવ હોય છે, —ભજિયાં—ભૂસા ખાધા પછી તેના કાગળીયા રખડતા મૂકી જવાની ટેવ હોય છે, -બેઠા બેઠા નખ કરડવાની ટેવ હોય છે, —બેઠા બેઠા માથાના વાળ આળવાની ટેવ છે, આમ જરા ઝીણવટ પૂર્વક માણુસ પેાતાની તનું નિરીક્ષણ કરે તે એ પેાતાનામાં આવા બીજા ઘણાં નાના મેટા, અન્નપણે ચાલતાં અપલક્ષણા જેઈ શકે. આ માટે માનવી જે જરાક જાગૃત પુરુષા કરતા એ અપલક્ષણામાંથી જરૂર છૂટા થઈ શકે, --માનવતાના સસાર ના સૌજન્યથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિમાં શ્રી વીરચંદભાઈના વ્યક્તિત્વની ઊ’ડી અસર ધણુાયે મદ્ગાપુરુષો પર પડી છે. પડિત લાલનના જીવન પર એમની જે અસર પડી હતી એ તેા અત્ર આપેલ ઐતિહાસિક પડિત લાલનના અણુ પત્ર પરથી સમજી શકાશે. આ પત્ર સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મ સુરીશ્વરજી લાયબ્રેરી-મહુવામાંથી મળેલ છે. આ પત્ર મેળવી આપવામાં શ્રી મહુવા જૈન મંડળ, મહુવાના મંત્રી અને સામાજિક કાફર શ્રી ચપકલાલ તલકચંદ દાશીએ જે સહાય કરી છે એ માટે ઋણભાવ વ્યક્ત કર્યા વિના રહી શકાતું નથી. સપાસ. શ્રી વીરચંદ ગાંધી અંગે પડિત લાલનના ઉદ્ગાર પરમપ્રિય જ્ઞાને વડીલ ભાઈ, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, બી. એ. આપશ્રીના કાઈ અલૌકિક પ્રશસ્ત વચન સામર્થ્ય મારા શુભ અવ્યવસાયને ભાષાવામાં કેમ મૂકવા તેના કઈક સુમાર્ગ બતાવવા આપે મારા પર કૃપા કરી, તેમજ જાવંદ્ય શ્રી જૈનધર્માંના દ્રવ્ય માર્ગના નાના પ્રકારના તાત્ત્વિક ખુલાસા કરી આપી ધર્મ ઉપરના મારા રાગને આપશ્રીએ વિશેષ દૃઢ કર્યો હોય એમ મને જણાય છે, માટે તેા ગુણાના લાભાં આ ભ્રમર હજી પણ આપશ્રીની વચન શર્કરામાં સુગુણરસ ચાખી લેવા અમેરિકા સુધી પ આપની પાછળ પાછળ કર્મક અવ્યક્ત ગુણ ગુણુ સ્વર કરતા આવ્યે છે. જનસમૂહ માત્રનું હિત, ધર્મ, ઉદ્યોત, આપઘા અને આ નીતિની અભિવૃદ્ધિ, માટે આપશ્રી જે સતત ઉદ્યોગ કરી રહ્યા છે એવુ' જાણી આ લઘુ પુસ્તકમાં દર્શાવેલ મારા આત્મભાવ તેમાં ભળી તેની મધુરતા વધારે એવી વધુ લાલસાથી—આપશ્રીને આ પુતક અર્પણ કરૂ છું તે આપ કૃપા કરી સ્વીકારશેા. ચિકાશે, યુનાઇટેડ સ્ટેટસ એક અમેરિકા, આત્મ સવત-૧, આશ્વિન શુકલ-ર, મંગળ લિ. આપની પ્રશસ્ત વાકરામાં ભ્રમર, ફતેહચંદ્ર કપૂરચક્ર લાલનના જગજિનેન્દ્ર આવતા અકે ચિનગૅ વિશ્વધર્મ પરિષદમાં ભારતીય પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદભાઇ ગાંધીએ સર્વધર્મ સહિષ્ણુતા અને વ્યક્ત કરેલા વિચારે! અંગે લેખ રજુ થશે. ઉદારતા અંગે ~સપા Page #68 -------------------------------------------------------------------------- ________________ સમાવેાચના જૂની રેકર્ડ જૂની તર્જ જૈન દર્શન મીમાંસા અને અન્ય લેખા લેખક : શ્રી ફત્તેહચનૢ ઝવેરભાઇ પ્રકાશક : શ્રી જન આત્માનંદ સભા, ભાવનગર કમત દોઢ રૂપિયા પ્રસ્તુત પુસ્તક એ લેખકશ્રીનુ કાઈ આજનું નવીન સર્જન નથી. ભાવનગરથી પ્રગટ થતાં આત્માન પ્રકાશ' માં લેખકશ્રીએ સંવત ૧૯૯૬૭, ૧૯૬૨, ૧૯૭૯ તેમજ ૧૯૮૧માં જે લેખા લખ્યાં હતાં તેને એક સંગ્રહ છે. આથી આપણને આ પુસ્તકમાં લેખકશ્રીના અર્ધી સદી પહેલાંના વિચારા જાણવા મળે છે. —ગુણવંત શાહ શ્રી ફતેહુચંદભાઇ જૈન શાસ્ત્રોના ઊંડા ને મમગામી અભ્યાસી છે. એ અભ્યાસ પર તેમણે પેાતાનું આગવું ચિંતન પણ કરેલું છે. અને એ ચિંતનને તે અવર નવર કલમમાં પણ ઉતરે છે. એ ચિંતનને ફલમ ઉતાર આપણને આ પુસ્તકમાં વાંચવા મળે છે. ખાસ કરીને તેમના ચિંતનના ચમકારા જૈન દાન મિમાંસા” ના લેખમાં જોવા મળે છે, આ પુસ્તકમાંથી મહાન ચેાતિર પૂ. ઉપાકા યજી શ્રી યશવિજય લેખ બાદ કરતાં બાકીના લેખામાં ચિંતન પથરાયેલુ` જ છે, પરંતુ જૈન દર્શન મીંમાસામાં ચિ'તનનેા જે વ્યાપ છે તેમાં મનનનું જે ઊંડાણુ છે અને તેમા લેખકના ચિંતનની જે સરળતા અને સચેટના છે તે બધાને બાકીના લેખમાં અભાવ વર્તાય છે.. ૬.. ત. સં ૧૯૭૯ મા લેખકશ્રીએ જૈન દર્શીન તુલનાત્મક દૃષ્ટિએ’ લેખ લખ્યો છે. પરંતુ આમાં દનની તુલનાનું સમતાલપણુ જે હેવું જોઇએ તે જણાતું નથી. આ લેખમાં તેમણે ઝાઝે ભાગ જૈન ધર્મની મહત્તાને ચિતાર આપવામાં જ શકય છે. જ્યારે તેથી આર વરસ પહેલાં યાને કે સં. ૧૯૬૭ માં તેમણે જૈન દર્શન મીમાંસા' જે લેખ લખ્યા છે. તેમ તેમણે–જૈન દનના સિદ્ધાંતામાં અન્ય દતેનુ અવતરણ–” એ પેટા લેખમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ || ૬૭ ૧૯૭૯ ના લેખના મુકાબલે ખૂબ જ ફતેચંદભાઈનું ચિંતન દસ વરસમાં સુંદર રીતે સમતુલા જાળવી છે. એ ઘેરું ને ઊડુ નહિ બન્યું હોય? જે લેખમાં (૧૯૬૭) ના ક્યા દશનનું હોય છે. પુસ્તકના સંપાદકશ્રીએ એક જ યુ તત્વ જૈન દર્શન સાથે સંમત વિષયના બે લેખો આ પુસ્તકમાં ગ્રંથસ્થ થાય છે અને કઈ સાપેક્ષાએ તે જૈન કર્યા છે તેના બદલે બીજે કઇ વિઘયને દર્શનથી જુદા પડે છે એને સંક્ષિપ્ત લેખ ગ્રંથસ્થ કર્યો હોત તો લેખકશ્રીના પણ સુંદર ચિતાર આપે છે. વૈવિધ્ય સભર ચિંતનને લાભ જરૂર જ્યારે ૧૯૭૯ ની ફરી વારની મળત. તુલનામાં કેવી ૧૯૬–જેવી સપ્રમાણતા તેજ પ્રમાણે – શ્રીમન્મહાવીર જણાતી નથી. અને તુલના કરવાને પ્રભુનું આંતર જીવન ના લેખમાં બદલે આ લેખ વધુ તો રદીયો પ્રભુના આંતર જીવન કરતાં પ્રભુના આપવાં બેઠો હોય તેમ જણાય છે. બાહા જીવનનું વર્ણન વધુ કર્યું છે. અને લેખકશ્રીએ આ લેખધારા કેટલાક વડીલબંધુ નંદિવર્ધનના આજ્ઞાપાલનમાં અંગ્રેજોનો જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મથી લેખકશ્રીએ પ્રભુના પ્રેમ અને વૈરાગ્ય શાખા છે–એ આક્ષેપ, લાલા લજપત- તેમજ સંગમના ઉપસર્ગમાં પ્રભુની રાયને–જૈન ધર્મના મૂળ પ્રવર્તક કણુના દર્શન કરાવી પ્રભુનું આંતતરીક પાર્શ્વનાથનો, જૈનોની અહિં દર્શન કરાવ્યું છે. આ બે પ્રસંગ સાથી મનુષ્યો નિવાર્ય બન્યા છે- સિવાય બાકી તે પ્રભુને જીવન હિસાબજ એ આક્ષેપ તેમજ ભગવાનની કેટલીક માંડે છે. આ ઉપરાંત યશોદા, જુઠી માન્યતાઓના આક્ષેપોને ગે શાળા, ચંદનબાળા, અનાર્યો, તાપસે રદીયો આપવાનો પ્રયત્ન કર્યો છે. વગેરેના પ્રસંગે લઈ પ્રભુ તેઓ સાથે આથી જ આમાં તુલના મારી જાય કેવી રીતે વર્યાં ને તે પ્રસંગે તેમના છે ને બચાવ મોખરે ઊભો રહે છે. દિલે કેવી સંવેદના અનુભવી એ બધાને જો કે સર્વ દર્શન સાથે જૈન દર્શનની ખ્યાલ આવે છે તે આ લેખમાં તુલના કરવાનો પ્રયાસ આ લેખ જરૂર જે આંતર જીવનની અધૂરપ વર્તાય છે કરે છે પરંતુ તે પ્રયાસ અગાઉ તે તેનાથી પૂરી થાત. લેખના હિસાબે મેળા અને ફિકકે એ લેખ--“પદયાત્રા સ ઘની લાગે છે. - આધ્યાત્મિક પરિમલ — વિષે શ્રી આમ એક દસકાના બે આરે પ્રસનમુખ સુરચંદ બદામી પ્રવેશિકામાં ઊભેલા આ લેખ વાંચી એક સહજ લખે છેઃ–ાથી લેખ વર્ણનાત્મક છે. સવાલ પૂછવાનું મન થાય છે કે શું ફત્તેચંદભાઈ તથા તેમના કુટુંબ તરફથી જ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧-૧૯૬૫ કાલા પદયાત્રા સંધની આધ્યાત્મિક તે પરનું તેમનું મનન ચિંતન આમાં પરિમલની સુવાસ છે. પાને પાને નજરે ચડે છે. શ્રી બદામીના આ વિધાન સાથે લેખે ચિંતન ભારથી લદાયેલા સહમત થવું મુશ્કેલ છે. કારણ લેખમાં હાઈ શૈલી પણ તેવા જ પ્રકારની છે. ઝાઝો ભાગ તે આત્મારામજી મહા- ઉપાધ્યાયજીના લેખમાં શૈલી વળાંક રાજની એક પૂજાના વિવેચનમાં જ લે છે. તેમાં પ્રવાહીત અને પ્રાસારોકાયેલા છે. આ માટે લેખકશ્રી તેિજ દિતતા બને છે. લખે છે –તે સુંદર પૂજાનું આપણે આ લેખોમાં ઘણું જગાએ અમુક અહીં અવતરણ કરી એમાં શું ગંભીર શબ્દ ભાવને સ્પષ્ટ કરવા માટે કસમાં આશય છે તે વિચારીએ. આમ અંગ્રેજી શબ્દો આપ્યા છે એ શબદ લેખકશ્રી પોતે જ આ પૂજના વિવેચન અપૂરતા છે. કારણ લેખમાં પારિભાષિક વિષેને એકરાર કરે છે. શબ્દ ઘણુ બધા છે. જૈન શાસ્ત્રોના ખરૂં કહીએ તે આ નહિ પૂરો થોડા વાચનના અભ્યાસી હજુ એ સંમરણ છે કે નહિ પૂરો વિવેચન સમજી શકે પરંતુ બીજા માટે તે જે એક મિશ્ર લેખ છે. અને વધુ સમજવા સરળ નથી. આથી લેખકતો પૂજાનો વિસ્તાર લેખ જ લાગે છે. શ્રીએ થોડા અંગ્રેજી શબ્દ મૂક્યાં તેના બદલે બધા પારિભાષીના સરળ છેલ્લે લેખ-“મહાન જ્યોતિર્ધર ગુજરાતી અર્થો મૂક્યાં હેત તે તે, પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અંગ્રેજી કરતાં વધુ ઉપયોગી બની રહત. સં. ૨૦૧૩ માં શ્રી યશોવિજયજી બીજુ આ પુસ્તકમાં લેખકશ્રીનું મૃતિ ગ્રંથમાં પ્રગટ થયેલો તે અત્રે જીવન ચરિત્ર, તેમજ તેને લગતી ગ્રંથસ્થ થયેલ છે. સંક્ષેપમાં પણ બીજી જે કટલી વિગત આપી છે તે લેખકશ્રીએ ઉપાધ્યાયજી મ. ના ભવ્ય અને દિવ્ય જીવનને સુંદર પરિચય અપ્રસ્તુત છે. પોતાના જ પુસ્તકમાં પિતાના ગાણા ગવડાવવાં, એ પિતાના આપ્યું છે. ઘેર ભાટને બોલાવી સ્વપ્રશંસા કરાવવા આમ આ લેખમાં ભલે કંઈક બરાબર છે, અને એવી વિગતે વગેરે ઓછું કે વધતું હોય છતાં પણ શ્રી તો સ્મારક ગ્રંથમાં કે અભિનંદન ફતેચંદભાઈનું શાસ્ત્રીય અધ્યયન તેમજ ગ્રંથમાં જ શોભી ઉઠે. Page #71 -------------------------------------------------------------------------- ________________ New લેખકઃ ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદીવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી wwwww તીર્થયાત્રાનું વિમાન || ww. ૮ સંક્ષેપકર્તા – ગુણવંત શાહ vi પ www . . ૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૦] બુદ્ધિપ્રભા ૬ તા. ૧૦-૧-૧૯૬૫ સિદ્ધાચલની યાત્રાને મુખ્ય ઉદ્દેશ ધર્મશાળામાં રહી વતને પણ દૂષિત હૃદયની શુદ્ધિ માટે છે. કારણકે સ્થાવર કરે છે. કેટલાક સાધુઓ અન્ય સંધાડાના તીર્થોની યાત્રાથી હૃદયની શુદ્ધિ થાય સાધુઓ સાથે કલેશ કરતાં જણાય છે, છે. તેમાં પણ વિવેક દૃષ્ટિથી તીર્થ. કેટલાક આહાર પાણીમાં પણ દેષ યાત્રાનું જ્ઞાન કરીને ચાત્રા કરવી જોઇએ. લગાડે છે, કેટલાક વાં પડી રહેવાથી તીર્થની યાત્રા ભક્તિરૂપ છે. તીર્થે બહુ શિથિલ થઈ જાય છે, કેટલાક જવાથી સંસારની ઉપાધિ ભુલાય છે, પરસ્પર સાધુઓની નિંદાના ભાવ - શરીર સુધરે છે, સંસારના સંક૯૫– શ્રાવકા આગળ કરતાં જણાય છે, વિક પ્રગટતાં નથી. મહાત્મા પુરૂષોનાં કેટલાક તો કેવળ એાઘ અંધ શ્રદ્ધાથી જીવન ચરિત્રનું વારંવાર સ્મરણ થાય તીર્થનું યથાર્થ સવરૂપ જાણ્યા વિના છે, ' ચાલવાથી શરીર કસાય છે, ગુરૂઓથી છુટા પડી દ્રવ્ય યાત્રા કરી નવીન સાધુ, સાધ્વી, શ્રાવક અને સ્વછંદાચારે વર્તે છે. કેટલાક અમુક શ્રાવિકાઓને સમાગમ થવાથી પરસ્પર શ્રાવકને પિતાના બનાવી તેઓને ગુણોને અદલે બદલે થાય છે, ચિત્તની રંજીત કરી પોતાના સંધાડાનું ધામ સ્થિરતા થાય છે અને શરીરની આરે- જમાવે છે. કેટલાક ત્યાંને ત્યાં પડી ગ્યતા વધે છે, એમ બાહ્ય અને આંતરિક રહી નિરંકુશ બની જાય છે. કેટલાક પણ ફાયદા અનુભવાય છે. તે ભંડોળ ખાતામાંથી પોતાને હક્ક તીર્થસ્થળ આ પ્રમાણે વિચારતાં જણાવી વસ્ત્ર પાત્ર વગેરેને સંગ્રહે છે. પદ્રવ્ય અને ભાવથી લાભપ્રદ છે, છતાં આ રીતે કેટલીક સાધ્વીઓ પણ હાલમાં યાત્રાળુઓ તે સંબંધી યથાર્થ ત્યાં શિથિલ બની જાય છે અને લાભ મેળવી શકતાં નથી. આહાર પાણીમાં લાગતા દેશનું ભાન " કેટલાક તીર્થના સ્થળે તો ગરીબ પણ રાખતી નથી. કેટલીક સાધ્વીએ લેક આજીવિકાના ગર્ભિત ઉદેશથી, દેજવાળાં વસ્ત્ર, પાવ ગ્રહણ કરે છે. યાત્રાના નામથી પડયા રહે છે. કેટલાક કેટલીક સાધ્વીએ પિતાની ગુણીઓથી સાધુઓ તીર્થના સ્થળે યાત્રા માટે રહે છુટી પડી ત્યાં આવી વાસ કરે છે. છે અને ચાતુર્માસ કરે છે છતાં પણ કેટલીક સાધ્વીઓને તો ધર્મશાળાઓમાં પહેલાના કરતાં તેઓનું જીવન ઉચ્ચ ઉતરવાનું ન મળવાથી ધર્મશાળાના થયા હોય એમ જણાતી નથી.'' મહેતાને શ્રાવિકાઓ પાસેથી પૈસા કેટલાક સાધુએ તે તીર્થના સ્થાનમાં અપાવીને વસતીને સેવવી પડે છે. પડી રહી જીભના રસિયા બની જાય આ જ પ્રમાણે કેટલાક શ્રાવકે છે. કેટલાક ગૃહસ્થના સંસર્ગવાળી કુકર્મને પાસમાં પણું સપડાતા જણાય Page #73 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫ | જૈન ડાયજેસ્ટ [૭૧ છે. કેટલાક શ્રાવકે પણ પિતાના સત્ય બોલી શકતા નથી તે ખરે આચરને સુધારતી હોય એમ જણાતું યાત્રાળુ બની શકતો નથી. નથી. એક જ ધર્મશાળામાં કે જ્યાં બ્રહ્મચર્યને પણ દુષણ લાગે તેવી યાત્રાળુઓએ ચેરીનું વ્યસન ત્યાગ જગ્યાએ સાધુ–સાળી-બાવક અને શ્રાવિકા વગેરે રહેતાં જણાય છે. કરવું જોઈએ. આવા અનેક દોષોના દેખાવથી યાત્રાના સ્થળે જઈ પ્રતીજ્ઞા કરવી તીર્થની યાત્રા ખીજાઓના હૃદય ઉપર કે હવે હું પ્રાણ પડે તે પણ કદાપી ચોરી કરીશ નહિ, કરાવીશ નહિ અને અસર કરી શકતી નથી, એમ યાત્રા જે ચોરી કરતા હશે તેની અનુમોદના ળુઓને શંકા થાય એ બનવા યોગ્ય છે. આ બાબતમાં જણાવવાનું કે જે કરીશ નહિ. આઇ શ્રદ્ધાથી યાત્રાઓ કરે છે અને તીર્થયાત્રા કરી જે માણસ ચેરી જેઓને આત્મજ્ઞાન તરફ રૂચિ ન કરે છે તે ખરેખર તીર્થયાત્રાના મુખ્ય તેઓને આ તીર્થયાત્રા યથાર્થ અસર હેતુને અમલમાં મૂકી શકતું નથી. થઇ શકતી નથી. [ તીર્થયાત્રાની આટલી નિષે યાત્રાળુઓએ વ્યભિચારનો ત્યાગ ધાત્મક ભૂમિકા બાંધી, એ તીર્થ કરવો જોઈએ. કારણ બીજે ઠેકાણે યાત્રા કેવી રીતે કરવી જોઇએ કરેલાં પાપ તે તીર્થમાં જ છોડી તે હવે બતાવવામાં આવે છે. શકાય છે પણ તીર્થ સ્થળમાં કરેલાં પાપ –-સંપાદક ] તા વજલેપ જેવા બની રહે છે. જેઓ યાત્રા કરે છે અને જુડું કેટલાક એમ માને છે કે વ્યભિબોલે છે તેઓ પોતાના આત્માને ચાર કરીશું તો એક વખત તીર્થયાત્રા પવિત્ર કરી શક્તા નથી. આથી કરી આવીશું. એટલે લાગેલું પાપ ચાત્રાળુઓએ સત્ય બોલવું જોઈએ. ઘવાઈ જશે પરંતુ આવી કુબુદ્ધિ કરઆ માટે યાત્રાળુઓએ સમજવું જોઈએ નારાઓ વધુ ને વધુ પાપ બાંધે છે. કે જેમ અનુપાન વિના ખાધેલું માટે યાત્રાળુઓએ તીર્થસ્થળમાં ઔષધ ગુણકારી બનતું નથી તેમ જઈ તીર્થકર વગેરેના ગુણોને યાદ સત્ય બોલ્યા વિના તીર્થયાત્રા સફળ કરીને વિચારવું કે હે ચેતન ! તું થતી નથી. વિચાર તો ખરે કે તીર્થકરોએ બ્રહ્મચર્ય સત્ય એ મહાન ધર્મ છે અને જે આદિ સારા ગુણો કેળવ્યા હતા Page #74 -------------------------------------------------------------------------- ________________ શકે તેમ છે. બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧-૧૯૬પ તેમાંના તારામાંથી તે કોઇપણ ગુણ જેન ધર્મની ઉન્નતિ થાય તેવા કાર્યોમાં પરિપૂર્ણ રૂપે ખીલ્યો નથી માટે તું ધન વાપરવું જોઈએ. પણ વ્યભિચાર આદિ દેષને દૂર કેટલાક તીર્થોના સ્થાને ધર્મકરવા પ્રતિજ્ઞા કર. શાળાએ બંધાવવામાં ધન ખર્ચે છે પરંતુ તેઓ જે ત્યાં ગુરુકુળ સ્થાપવામાં યાત્રાળુઓએ પરિગ્રહની મમતાને ધન ખર્ચે તો અનંત ગણે લાભ થઈ ત્યાગ કરવો જોઇએ. વ્યાપાર કરીને મેં જે “ધન ભેગું કર્યું છે તે મારી પાસે રાખવા છતાં કેટલાક તીર્થના સ્થળે સોગટાતેના ઉપરથી મમત્વ ભાવને ત્યાર બાજી રમે છે, જુગાર ખેલે છે તથા કરું છું અને વિવેક રાખીને ધનને અફીણ વગેરેના વ્યસને સેવે છે. હું યથાશક્તિ સાત ક્ષેત્રમાં વાપરીશ તેઓએ પોતાની ભૂલ સમજી તીર્થ એમ ભાવના કરવી. સ્થળમાં પવિત્ર થવાના પ્રયત્ન કરવા જોઇએ. પાપથી પેદા કરેલી લક્ષ્મીને ધર્મની ઉન્નતિ થાય તેવા માગે વાપરવી જોઇએ. તીર્થમાં કોઇની સાથે કલેશ થાય કેટલાક નામના થાય તેમજ એનું બેસવું નહિ. કોઇની નિંદા પિતાની કીતિ વધે ત્યાં લક્ષ્મી કરવી નહિ. કોઇના મર્મ પર ધા ખર્ચે છે પણ તે યંગ્ય નથી. થાય એવું ખરાબ વચન બોલવું નહિ. જે જમાનામાં સર્વ ધર્મવાળા દાસદાસીઓને ધમકાવવા નહિ તેમજ એની સાથે હરીફાઈ કરવાને પૂજા વગેરે બાબતો માટે ઝઘડે વખત હોય તે સમયે જમાને કરવા નહિ. ઓળખ્યા વિના, ગાડરીયા પ્રવા- તીર્થના સ્થાનમાં કેઇની નિંદા હની જેમ લક્ષમી ખર્ચવામાં આવે કરવી નહિ. જુદા જુદા કેટલાક તેમાં જનધર્મની ઉન્નતિ થઈ સંધાડાના સાધુઓ તીર્થના સ્થળામાં શકતી નથી. પિતાના સંઘાડાની જાહોજહાલી બતા વવા અન્ય સાધુઓની અધમતા ગણ્ય હાલ જ્ઞાન તરફ વધુ ધ્યાન કેવી રીતે નિંદાદિની પ્રવૃત્તિ કરે છે. આપવું જરૂરી છે. ભર્યામાં ભરવું એ સાધ્વીઓમાં પણ તેવી નિંદા થતી કરતાં ગીતાર્થ જ્ઞાની ગુરુને પૂછી જોવામાં આવે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫ } તીના સ્થળેામાં કલેશ અને નિદા વગેરે દોષ વધી જવાનુ મુખ્ય કારણ તા એ છે કે ત્યાં ઘણા સઘાડાના સાધુ તથા સાધ્વી ભેગા થાય છે અને ત્યાં પણ શ્રાવકને રાગી કરી જુદા જુદા સ્થાને જાવે છે. અને તેમ કરવામાં બીજાની કઈને કઈ ખેાદણી કર્યા કરે છે. આથી શ્રાવકા પણ જુદા જુદા સાધુઓના રાગી થઈ નિંદા અને કલેશમાં ખેચાય છે અને પાછા મનમાં એમ વિચારે છે કે પાપ લાગશે તે એક યાત્રા વધુ કરીને તે પાપ ધોઈ નાંખીશું. જૈન ડાયજેસ્ટ કેટલીક ધર્મશાળાનાં મુનીમે પણ પેાતાને ખાનગીમાં આવકના ઉમેશ થાય છે એમ સમજી સાધુ સાધ્વીઓને ઉતારા આપે છે એમ જણાય છે. કેટલાક સાધુઓ તા-તીના સ્થાનમાં પાપ તા. અમારી પાસે આવી શકે નહિ. એમ જાણીને તે સ્થળે નિંદા અને કલેશના નાશ કરવાની કઈપણ પ્રવૃત્તિ કરતા નથી. [ ૭૩ માટે યાત્રાળુઓએ તીર્થની યાત્રા કરી પ્રતિજ્ઞા કરવી જોઇએ કે આજથી હું કેાઈની સાથે કદી કલેશ કરીશ નહિ તેમજ કેાઈની નિર્દેદા પણ કરીશ નહિ. કહો અંધુઓ ! આવા સાધુઓ તીર્થ યાત્રાને લાભ કેવી રીતે પામી શકે ? તીર્થંકરા અને મુનિએએ જગતના ઉપર માટી ઉપકાર કર્યાં છે. તે મહા ઉપકારી હતા તેથી તેએાના ચરણ કમલ વડે જે જે સ્થાને સ્પર્ષ્યા તે પણ તીરૂપ થયાં, તેવા પવિત્ર સ્થાને જય તીર્થ કરેાના પગલે ચાલી આપણે પણ પાપકાર કરતાં શીખવું જોઇએ. સર્વ Àાના પ્રાણ બચાવવા, તેમને જે સંકટ પડે તેમાંથી ઉગારવા, તેએના આત્માની ઉન્નતિ અર્થે મેધ આપવા, તેએનામાં રહેલાં દુર્ગુણા દૂર કરવાં; અન્ન, વસ્ત્ર, પાત્ર, વિદ્યા, ઔષધ, આત્મજ્ઞાન વિગેરેથી ઉપકાર કરવા કદી ચૂકવુ' નાં. આમ જેમ પાપકારના વિસ્તાર થાય છે તેમ તેમ જૈનધર્મને! પણ વિસ્તાર થાય છે. (<) સાધુએ વિના સધ નથી. સાધુએ જ્ઞાન, દર્શીન અને ચારિત્રનું સમર્પણ કરે છે. એક મહાન વિદ્વાન સાધુ સેક પ્રથા લખી શ, હાસને ભણાવી શકે, દરરાજ હતાને ઉપદેશ આપે, હજારી પાòશાળાઓ સ્થાપી શકે. આમ પંચ મહાન પાળે તેની Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૪] બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૧-૧૯૬૫ આખી જિંદગી જૈનધર્મની સેવામાં જ જેનધર્મનો ફેલાવો કરવા ચાહોમ જાય છે. આવા હજારો વિદ્વાન સાધુએ કરી ઝુકાવવું જોઈએ. થાય તે તે ગામે ગામ ફરીને લાખો જેનધની ઉન્નતિ માટે માણસને જૈનધર્મી બનાવી શકે. માટે સાધુઓને દરેક કાર્યમાં યાત્રાળુઓએ સાધ્વીઓને પણ યથાયોગ્ય જ્ઞાનમદદ કરવી જોઇએ. દાન આપવું જોઈએ. જે સ્ત્રીઓ ગરછના કદાગ્રહથી વિદ્વાન સાધુ કેળવાયેલી હોય, વિક્ષી હોય, એ લડી મરવું જોઈએ નહિ. તેઓએ ધર્માભિમાની હોય, વ્રત પાળવામાં તે અન્ય ધર્મીઓના ઉપદેશ આપી વીરાંગના હોય, તેમજ જે જ્યાં તેમને જૈન બનાવવા જોઈએ. ત્યાં જઈ જેનધને ઉપદેશ દઈ શ્રી રત્નપ્રભસૂરિ તેમજ શ્રી જિનદત્ત- શકે, સ્ત્રી વર્ગને સુધારી શકે, સૂરિએ કંઇક રજપૂતોને જૈન બનાવ્યા પ્રથા લખી શકે, એવી સાધ્વીહતા. શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી કુમારપાળને એની આજ ઘણું જ જરૂર છે. જૈન બનાવ્યા હતા. પરંતુ હાલના કાળમાં પ્રાયઃ કેટલાક વિદ્વાન અને ધર્મની હરીફાઈના આ જમા વિશાળ સાઘુઓ વિના બીજા સાધુ- નામાં તો ઉત્તમ કેળવાયેલી ને એનું ધ્યાન આ તરફ જતું જણાતું બહાદુર સાધ્વીઓની ખૂબ જ જરૂર નથી. તેઓ તે ફક્ત પિતાને સંધાડે છે. જેમ જેમ આવી ઉત્તમ ને અને તેની ક્રિયામાં જ જૈનત્વ માની, વિદુષી સાધ્વીઓ તૈયાર થશે તેમ પિતાના પસંદ કરેલા શ્રાવકોને સંભાળી તેમ જૈનધર્મને ફેલાવો વધતો રાખવા, પિતાના ઉપાશ્રયમાં બીજા જશે. માટે દરેક યાત્રાળુઓએ સાધુઓ પ્રવેશ ન કરે તે માટે તેમને જાળવી રાખવા; એટલામાં જ પિતાના આવા સાધુ-સાધ્વીઓના તન, મન જીવનની સફળતા માને છે. અને ધનથી ભકિત કરવી જોઈએ. આ પ્રમાણે જે સાધુઓ સંકુચિત દૃષ્ટિ રાખીને બેસી પ્રથમના શ્રાવકે અને શ્રાવિકાઓ રહેશે ને વિશાળ દષ્ટિ નહિ રાખે જૈન ધર્મને ફેલાવો કરવા પ્રયત્ન કરતા હતાં. હાલમાં કેટલાક ધનાઢ્ય તે જૈનધર્મનો ફેલાવો નહિ થાય. પણ અજ્ઞ એવા શ્રાવક અને શ્રાવિકાએ - સાધુઓએ તે હવે જમાનાને તીર્થયાત્રાએ જાય છે પણ દેવ-ગુરુ અનુસરી, નદભાવને ત્યાગ કરી અને ધર્મનું રવરૂપ જાણતા નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬પ જૈન યજેસ્ટ [ ૭પ ઉર્દુ ઈશ્વરે જગત બનાવ્યું છે; અરે આ સાંભળી અમને ઘણું જ દુઃખ તીર્થકરેને પણ આ ઈશ્વરે જ બનાવ્યા થયું હતું. છે એમ માને છે. કહો, જેનેનું આ સાધુઓ પિતાના ગચ્છની કેટલું બધું અજ્ઞાન છે ! કિયામાં જરા ભેદ પડે તો ધમાજે શ્રાવો અને શ્રાવિકાઓ જોઈએ ધમ કરી મૂકે છે પણ શ્રાવકનાં તે પ્રમાણમાં જૈનધર્મનાં તત્ત્વજ્ઞાનને કુળના કુળ જેનધર્મને છેડી બીજા જાણતા નથી તેઓ જૈનધર્મથી ભ્રષ્ટ ધર્મમાં દાખલ થઈ જાય તેને માટે થાય છે. તેઓ બીલકુલ લક્ષ આપે નહિ ઇતિહાસ જોતાં એ માલુમ પડે તો તે કેવી રીતે જૈન ધર્મના રક્ષકે છે કે એવા કે જેને સ્વામીનારાયણને ગણી શકાય ? ધર્મ પાળે છે, કેક વણવ ધર્મ પાળે છે. ફેક પ્રોસ્તી બની ગયાના પણ * જૈન બંધુઓ ! જાગો ! અને દાખલા જોવા મળે છે. જરા આંખ ઉઘાડે !! અને સાચા અર્થમાં જૈનધર્મી બને. વડનગરમાં હાલમાં કેટલાક વણવા વણિકે છે તેઓના વડવાઓ જૈનધર્મી જૈનધર્મના જ્ઞાન વિના શ્રાવકપણું હતા. પચાસ વર્ષ પહેલાં, કેટલાક પ્રાપ્ત થઈ શકે નહિ માટે શ્રાવકોએ જૈન પણ વણવી કહેવાતાઓને અવશ્ય જૈન ધર્મનું જ્ઞાન મેળવવું ગાંસાઈજી આચાર્યે ફરજ પાડી કે જે જોઈએ. તમે જૈન ધર્મ પાળશે તો તમને કોઈ કાશીની જૈન પાઠશાળા હાલ કન્યા આપશે નહિ. ત્યારે તે જૈને સારી રીતે ચાલે છે. મેસાણાની પાઠઅમદાવાદમાં પ્રેમાભાઈ શેઠને મળ્યા શાળામાં અપાતું શિક્ષણ જમાનાને અને કહ્યું કે અમારી સાથે જૈનેની અનસરી જઈએ તે પ્રમાણમાં ઉપકોઈ નાત જે કન્યા વ્યવહાર કરે તો યોગી જણાતું નથી. આર્યસમાજીઓના અમે કંઠી છેડી નાંખીએ. ગુરુકુળની જેમ જેમાં એક મોટુ પણ ધર્મના અભિમાન વગ. ગુરૂકુળ સ્થપાય તો વ્યવહારિક અને રવા ત્યારના કેઈ જેનાએ તેમને ધાર્મિક બંને પ્રકારની કેળવણીનું સાથ આપે નહિ. અને ના છુટકે ઉચ્ચ જ્ઞાન મળે પણ જેમાં હજી તેઓ જૈન ધર્મ મૂકીને વૈષ્ણવ બની જોઈએ તે પ્રમાણમાં આ વિચાર ગયાં. તે સમયના સગી સાધુ- કેળવા નથી. ઓએ પણ આ અંગે કંઈ કર્યું નહિ. કેળવાયેલા શ્રાવક વર્ગમાંથી કઈ ગશાળામાં આ પહેલા જમા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] બુદ્ધિપ્રભા ! તા. ૧૦-૧-૯૬૫ આત્મભેગ આપે તે આ મહાન કાર્ય સહાય આપવામાં આવે તો મુસપ્રારંભી શકાય. અને મને ખાત્રી છે કે લમાનોને પણ મદદ કરવી જોઈએ આવી જૈન ગુરૂકુળ જેવી મહાન સંસ્થા છે જેને ધાર્મિક કેળવણી લેતા થયા વિના શ્રાવકોમાં ધર્મને જુસ્સો હોય અને ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાળા પિદા થવાનું નથી. અને એ ખુરસી હોય તેવાઓને વ્યવહારિક વિદ્યા ભણઆવ્યા વિના જેનેનું ભાગ્ય ઉદય વામાં સહાય આપવાથી શ્રાવકની ફરજ પામી શકશે નહિ. પરીણામે બીજા બનાવાય છે. ગમે તે જાતને શ્રાવક. ધર્મીઓની હરીફાઈમાં જેને ધન, હેય પણ જૈન તત્વને જ્ઞાતા હોય સત્તા, બળ, બુદ્ધિ વગેરેમાં પાછા અને જૈનધર્મની શ્રદ્ધામાં જેનાં હાડ પડતા રહેશે તો એક વખત એવે રંગાઈ ગયાં હોય તેવાઓને આપેલી આવશે કે ઇતિહાસના પાને જૈનેનું વ્યવહારિક સહાય સફળ થાય છે અને નામનિશાન નીકળી જશે. માટે શરા તેજ સ્વધન વસલ્ય કહેવાય છે. અને પિતાની માતાના સ્તનપાનને સફળ કરવાની ઇચ્છાવાળા જૈનોએ ઇરછાવાળા અને એક દિવસ માટે સકલ શ્રાવક યાહામ કરીને જનેની ધાર્મિક અને શ્રાવિકાઓને જમાડી નવઆદિ ઉન્નતિમાં ઝુકાવવું જોઈએ. કારથી કરવામાં આવે છે. તેટલા જેનોના લાખો રૂપિયા બીજા માત્રથી શાસ્ત્રાધારે ખરેખર સાપ”. માગે ખર્ચાય છે. પણ જમાનાને વાત્સલ્ય કહેવાતું નથી. ખરું અનુસરી હાલ આ બાબતમાં સાધમ વાત્સલ્ય એ છે કે જેને ખર્ચાવા જોઈએ. જ્યારથી જાગ્યા જેન બંધુઓની ભકિત કહેવામાં ત્યારથી સવારગણી હવે જરા પણ આવે છે. વિલંબ કરવાની જરૂર નથી. લાખ રૂપિયાને નવકારશીના નામે વ્યય કરવામાં આવે છે કેટલાક શ્રાવકે બીલકુલ ગરીબ તેને વ્યય જે ધાર્મિક કેળવદશામાં આવી ગયા છે, તેઓને સારા રસ્તે ચડાવવા કે જોઈએ તે પ્રયતન ણીમાં જ કરવામાં આવે તે, જે કરતું નથી. ધાર્મિક અને વ્યવહારિક નામ માત્રથી જેને છે તે ખરા કેળવણી આપવાથી સર્વ ગની જૈન બની જાય. વૃદ્ધિ થશે. ધમ વિના એકલી છે. શ્રાવકો ઉમણના નામે ધર્મના વ્યવહારિક વિદ્યા ભણવામાં પુસ્તકમાં જેટલો વ્યય કરવાનો છે તે. Page #79 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫ જૈન ડાયજેસ્ટ કરતાં નથી અને બીજા કાર્યોમાં વિશેષ અને વિતરાગ દેવે આત્માનું કેવું કરે છે તે જે તત્ત્વજ્ઞાન લે તે તેવું સ્વરૂપ કહ્યું છે તેનું જ્ઞાન હોવું જોઈએ બને નહિ. આવી રીતે જૈન ધર્મનું જ્ઞાન મેળવી કેટલાક શ્રાવક તીર્થયાત્રાને સંઘ જે તીર્થયાત્રા કરે છે તેઓ તીર્થયાત્રાના કાઢે છે પણ જૈન તત્વજ્ઞાન શું છે, વ્યવહારિક તેમજ ધાર્મિક બંને લાભ બીજા ધર્મ શું છે, બી જ ધર્મોને જૈન મેળવી શકે છે. ધર્મમાં ફેર છે, આત્મા શું છે, જેને તેના સાતા એ ચતુકર્મ શું છે તેનું ભાન જેઓને હાનું ર્વિધ સંઘ તેની જે ભક્તિ કરે છે નથી તેઓ તીર્થની યાત્રા કેવી રીતે તેમાં જે દાન વાપરે છે તે ખરેખર કરી શકશે તે વિચારવા યોગ્ય છે. યાત્રાળુઓ છે. સાધુ-સાધ્વીના ગુરુકુળ યાત્રાળુ શ્રાવક અને શ્રાવિકાઓને તેમજ શ્રાવક-શ્રાવિકાનાં ગુરસ્કૂળ સ્થાપીને તીર્થકરને, ગુરનું તેમજ જૈન ધર્મનું તેઓની ઉન્નતિ કરવાથી સુપાત્રદાનની જ્ઞાન હોવું જોઈએ. તેમજ ષ દર્શનમાં સાર્થકતા થાય છે. અહિંસા એ માનવમાત્રને મહામંત્ર છે. તેના વ્યવસ્થિત પ્રચાર વિના સમાજને અભ્યદય થઈ શકે નહીં. તેમાંએ જેઓ વિષમ સંયોગોના પરિણામે ધમભૂલ્યા છે, તેમને તે અહિંસાને મહામંત્ર અવશ્ય સંભળાવા જોઈએ. આ કાર્ય માત્ર શબ્દોના સ્વતિક પુરવાથી થતું નથી. તે માટે એકનિષ્ઠ બન, અખંડ-અવિરત પ્રયત્ન કરવાની જરૂર છે. ગુજરાતનું ગૌરવશાળી જૈન મિશન. પરમાર ક્ષત્રિય જનધર્મ પ્રચારક સભા, જે બેઠેલી અને તેની આસપાસના પ્રદેશમાં અહિંસા ધર્મને વ્યવસ્થિત પ્રચાર કરી રહ્યું છે. અને તેનું પરિણામ ઉત્તરોત્તર સુંદર આવતું રહ્યું છે. છેલ્લા પંદર વર્ષથી કાર્ય કરી રહેલ આ સંસ્થાનો પરિચય મેળવો અને સહકાર આપે. જે આપણે એમ ઇચ્છતા હોઈએ કે અહિંસા ધર્મને પ્રચાર વધે અને બીજ હારો ભાઈ એ તેના ઝંડા નીચે આવી પિતાનું કલ્યાણ સાધે તે આ 1 સંસ્થાને છુટા હાથે પૈસાની મદદ કરવી ઘટે છે. બોડેલી અને તેની આસપાસના દેરાસરોની પંચતીર્થીના દર્શન કરવા પધારે. અને આ કાર્ય ક્ષેત્રનું નિરિક્ષણ કરો. | મદદ મોકલવાનું ઠેકાણું : { કાર્યાલય: | માનદ્ મંત્રીઓ : શેઠ વાડીલાલ રાઘવજી (૪૫૭, સરદાર વી. પી. રોડ જેઠાલાલ લક્ષ્મીચંદ શાહ ૬૧, ત્રાંબા કાંટા, ! ૨ જે માળે, 1 ઈશ્વરલાલ કસ્તુરચંદ 2. મુર્ણ ૩, મુબઇ. 1 સાળવી Page #80 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ૭૮ ] ગાડરીયા પ્રવાહની જેમ દાન કરવામાં આવે છે તેને બદલે ચતુર્વિધ સંઘની ઉન્નતિ થાય તે માટે વ્યાવહારિક તેમજ ધાર્મિક જ્ઞાન આપવા માટે શ્રાવક-શ્રાવિ કાઓ કરોડો રૂપિયા ખર્ચશે તે તે યાત્રાળુઓને કલ્યાણ થશે. સાધુ-સાધ્વી-શ્રાવક તેમજ શ્રાવિકાએને ધાર્મિક જ્ઞાની બનાવવા માટે સુપાત્રદાન કરવાથી સની જ્ઞાન ચક્ષુએ ઉધડે છે. તેથી તેએ પેાતાનું તેમજ બીજાનું ભલું કરી શકે છે અને બીજા ધર્માંઆને ખાધ કરી જૈન ધર્મી બનાવી શકે છે, માટે યાત્રાળુઓએ આવું સુપાત્રદાન કરવું જોએ. તેમ જિર્ણોદ્ધાર અને ચૈત્યમાં યાત્રાશુએ લાખે રૂપિયા ખર્ચે છે, હાલ જરૂર હાવાથી તે સબંધી કહેવાતુ નથી પણ હવે જ્ઞાનદાન ફરવા માટે વિશેષ ધ્યાન આપવુ નઇએ. તે સબ્ધી કેટલીક સુચનાઓ કરવામાં આવે છેઃ ભ'ડારમાં રહેલાં બ્રુના પુસ્તકાના ઉદ્ઘાર કરવા જોઇએ. હાલમાં જેની વિશેષ જરૂર હોય એવા મ થા છપાવવા ોઇએ. જમાનાને અનુસરી નવા ગ્રંથા મનાવવાની પણ ઘણી જરૂર તા. ૧૦-૧-૧૯૬૫ છે. હાલના જમાનાની પ્રજાને કઈ ભાષામાં, કેવી રીતે ઉપદેશ આપવા તેને માટે હાલના જમાનાને અનુસરી પુસ્તકે! રચવામાં આવે તે તે વિશેષ ઉપયાગી થઈ પડે. હાલના જમાનાની પ્રા કેવી રીતે બેધ આપવા તેને માટે ચાલુ જમાના ત્રણવાની ઘણી જરૂર છે. જમાનાને અનુસરી સરકારના કાયદાએ પણ ફ છે તેમ જમાનાને અનુસરી ઉપદેશ પદ્ધતિ તેમ જ લેખન શૈલીમાં ફેરફાર કરવા જોઇએ. જુનું તે સારૂં અને નવું તે ખાટુ એવી એકાંતિક બુદ્ધિ રાખવી જોઇએ નહિ. શ્રુત જ્ઞાન મેળવ્યા વિના કદી મુક્તિ થનાર નથી. માટે જ સર્વજ્ઞ તીકા શ્રુતજ્ઞાનને તી કહે છે, ગુરૂઓના ગુરૂ જિનાગમ એ શ્રુત જ્ઞાન છે એ વાત ભુલવી જોઇએ નહિં. જે યાત્રાળુઓ સ્થાવર તીર્થની યાત્રા કરીને એમ સ’કલ્પ કરે છે કે આજથી હું સંધરૂપ તથા સાતપ તી'માં સુપાત્રદાન કરીશ અને પછી તે જે યાત્રા કરે છે તેની યાત્રા પેાતાને અને બીજાને પણ ઉપકારી થાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન ડાયજેસ્ટ તા. ૧૦-૧-૧૯૬૫ તીથેર્ડના સ્થાનમાં ધર્મ ક્રિયાના ભેદને લીધે જે શ્રાવžા અને શ્રાવિ કાએ લઢી મરે છે અને એકબીજાનું ભૂરુ કરવા પ્રયત્ન કરે છે તેવા યાત્રાળુએ તી યાત્રાનુ ફળ કે ભ્રાતૃભાવ તેને પામી શકતા નથી. જે એક શ્રાવક દુ:ખી હોય બીજો જો સુખી હૉય છતાં શ્રાવકને જોઈ સુખી શ્રાવકને કુઈ લાગી આવતુ નથી. આનું કારણુ એ છે કે સુખી શ્રાવકમાં ભ્રાતૃભાવ નથી. અને દુઃખી મનમાં ન ગીખ શ્રાવક દુઃખી થતા હોય, તેમના ઘરમાં મીન દિવસે ખાવાનું પણ ન હોય તેવાઓને જોઈ મનમાં કઇપણ લાગી આવે અને એક દિવસની નવ કાશીમાં હજારો રૂપિયા ઉડાવી દે એવો શ્રાવક બીજાના દુઃખી કયાંથી થઈ શકે ? દુઃખે ભાઈ સર્વ ધર્મી ધુએ મારા છે. મારી પાસે જે છે તેમાં તેએ સર્વેના ભાગ છે, છતાંય હું અન્યાય કરું તે હું ભ્રાતૃભાવનાને દ્રોહી ગણાઉ આમ સૌ વિચાર કરે તે જ જૈન ધર્મના ફેલાવા થઇ શકે, સાધુએ પણ જે સંપથી વતૅને એક મેક સાધુ સાથે ભ્રાતૃભાવ રાખે તાપણ જૈન ધર્મના ઉદ્ધાર સારી રીતે થઈ શકે. પરંતુ જ્યાં ગુરુને ચેલાને [ se વિશ્વાસ નહિં અને શિષ્ય ગુરુ કરતાં જુદું જમાવવા તેમસુ જુદા શ્રાવ! કરવા પ્રયત્ન કરે, તેમજ એક બીજા સાધુની પડતી થાય તેવા પ્રયત્ન કરે, ગચ્છ ને ઉપાશ્રયના ભેદે એક બીજાને લડાવી મારવાના પ્રયત્ન કરે ત્યાં જૈન ધર્મના ઉદ્દારની આશા રાખવી નકામી છે. બધા જ સાધુએ એવું કરે તેમ કહેવાને આશય નથી. આથી ઉત્તમ સાધુઓએ જૈન ધર્મના ઉદ્ધાર કા માટે નિરાશ થવું નહિ. આ માટે બે જૈન સાધુએ એક ખીજા સાથે સપથી કામ કરે ભાવથી વર્તે તે શેડા જ જૈન ધર્મની ઉન્નત થઈ શકે. ને પરસ્પર ભ્રાતૃ સમયમાં રશીયાના મહાન સાહિત્યકાર ટાલ્સટેય મરણ પથારીએ પડયા ત્યારે તેમની પાસે અનેક સગાં સબધીએ તેમ જ ખીજા અનેક તેમની ત્યારે તેમણે કીધું ઃ— મારી પાસે નકામાં પાસે આવ્યા અરે! તમે બધાં શા માટે બેઠાં દુઃખી માનવ કરવા લાગી જાવ છે। ? જાવ, તમારા એના દુઃખને નાશ જૈનાએ આ વાકયને વિચાર કરી ભ્રાતૃભાવ રાખી જૈના તેમ જ ધા જ જીવા પર દયા દષ્ટિ રાખવી જોઇએ. અને સર્વ જીવાને પેાતાના આત્માસમાન ગણી તેએાનું ભલુ કરવા પ્રયત્ન કરવા જોઇએ. Page #82 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ૮૦ ) આભા ભ્રાતૃભાવથી આપણે જગતને કુટુંબ સમાન ગણી તેએકનાં પાપ ધેાઈ નાંખે છે. માટે યાત્રાળુએએ આ ગુણુ વનમાં ઉતારવા જોઇએ કે જેથી તીર્થ યાત્રા સફળ થાય. જગતમાં સ્વાને લીધે તે અનેક વે! પ્રેમી બનેલા જણાય છે પણ પરમા` બુદ્ધિથી સ જીવે પર શુદ્ધ પ્રેમને રાખનાર કાઈ વિરલા જ જણાય છે. તીર્થની યાત્રા કરીને યાત્રાળુએએ આવા શુદ્ધ પ્રેમ રાખવે જોઇએ. શુદ્ધ પ્રેમ ધાણુ કરતાં અનેક ક્રેપ, સ્વાર્થ વગેરેનાં વિઘ્ના આર્વીને ખડાં થાય છે, કાઈ આપણા શત્રુ બને છે ત્યારે શુદ્ધ પ્રેમના બદલે તેઓને મૂળમાંથી ઉખેડી નાંખવાની વૃત્તિ થાય છે પણ આવા પ્રસગે શુદ્ધ પ્રેમની શ્રદ્ધાવાળા તે એમ જ વિચારે છે ! ભલે આખી દુનિયા ફરી જાય, ભલે બધા જ મારા દુશ્મને! બની જાય પણ અંતે તે મારા સુદ્ધ પ્રેમનુ બળ તેમને નિમળ બનાવ્યા વિના રહે નાર્ નથી. યાત્રાળુ ને તીથ યાત્રા કરી અશે અંશે પણ વા શુ પ્રેમને ધારણ કરવા પ્રયત્ન કરશે તેા તીયયાત્રાનું ફળ તેને પ્રાપ્ત થયું એમ સમજશે. { તા. ૧૦- -૧૯૬૫ યાત્રાળુઓ જેમનુ દસ્તૂન કરવા નય છે અથવા મરણુ કરવા જાય છે તે તીકરા ની પૂર્ણ શ્રદ્ધા રાખે તે જ સુદ્ધ પ્રેમને તેએ રાખી શકે છે કારણકે શ્રદ્દા વિના શુદ્ધ પ્રેમ ટકી શકતા નથા. જે વખતે શ્રદ્ધા ફરી જાય છે તે વખતે શુદ્ધ પ્રેમ પણ અશુદ્ધ પ્રેમમાં પરીણમે છે માટે દરેક યાત્રાળુએએ દેવ-ગુરુ-ધર્મ પર પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જોઇએ. મીઠા વિનાનુ ભેજન જેમ લુખુ લાગે છે અને તે ખાતાં ભાવતું નથી તેમ શ્રદ્ધા વિના તીર્થ યાત્રા કરવાથી ભાવની વૃદ્ધિ થતી નથી, માટે યાત્રાળુએએ તાકીના શાસ્ત્રો પર્ શ્રદ્ધા રાખવી એટો. આ શ્રદ્દા વર્ષે તેક ગુણો મેળવી શકાય છે. ચારિત્ર્યાં ભ્રષ્ટ થયેલે મુક્તિ પામી શકે છે. પરંતુ ધર્મની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલ કદી મુ ત પામી શકતા નથી, માટે યાત્રાળુએએ જૈનધર્મ પર પૂરેપૂરી શ્રદ્ધા રાખવી અને ન જૈનધમ માં શ્રદ્ધાળુ બનાવવા માટે ત મન અને હત અર્પણ કરવું. ભ ભાગ આપ્યા વિના બીજા ધન જેતા બનાવી શકાતા નથી માટે પાળવા જીવનને ભાગ આપીને ન જૈનધર્મી બનાવવા. ગમે તે જાતિને મનુષ્ય હાય પશુ તેને જૈનધર્મી બનાવવામા ચોદ રાજલેકના જીવાતે અભયદાન આપ્યા Page #83 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ [૮૧ જેટલું ફળ મળે છે એમાં જરાય શંકાને દરરોજ જ્ઞાનને અભ્યાસ સ્થાન નથી. કરવો એ પણ શ્રુતજ્ઞાનરૂપ તીર્થની જે મનુષ્ય જૈન સંધરૂપ તીર્થની યાત્રા કરવા બરાબર છે. જે - વૃદ્ધિના વિચારોને અપનાવે છે ને તે શ્રાવકો અને શ્રાવિકા પ્રતિદિન પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરે છે તે કંઈપણ જેન સિદ્ધાંતોનો અભ્યાસ તીર્થયાત્રા સફળ કરે છે. કરતા નથી તેઓને જન્મ થયે વા પણ શું અને ન થયો તો આ શ્રદ્ધા પણ જૈનધર્મના જ્ઞાન પણ શું ? વિના ટકી શકતી નથી. માટે યાત્રાળુએએ જૈન તત્વ જ્ઞાનને અભ્યાસ આપણા સાધુઓ અને સાધ્વીકરે ઘણે જરૂરી છે. ઓએ શ્રાવક અને શ્રાવિકાઓને આ જ્ઞાન વિના કયું સત્ય અને ભણાવવાનો રીવાજ છેડવા માંડયો કયું અસત્ય તે જણાતું નથી. તેમજ છે. તેના બદલે પાઠશાળાઓ માટે તેના વિના જગતનું સ્વરૂપ અને દે – સંપાત્ર અને ગોખણપટ્ટીયા મુર-ધર્મનું સાચું સ્વરૂપ પણ હું માસ્તરે રખાવવા લાગ્યા છે. શકાતું નથી. આ તો પોતે શ્રાવકોને ભણાનાન વિનાન, ધર્મ ક્રિયાઓ અંધની વવા માટે ઉદ્યમ ન કરવો એ કિયાઓની માફક અ૬૫ ફળ દેનારી કઈ જેનોની સનાતન રીત નથી. થ ય છે. જૈન તત્ત્વજ્ઞાન વિના કેટલાક ક્રિયાઓ કરે છે પણ હૃદયની ઉચ હાલમાં અંગ્રેજી વિદ્યા વગેદશા કરી શકતા નથી. કરોડો વરસ ના અભ્યાસમાં નવીન યુવાન સુધી અરાની જપ કરીને આત્માને શ્રાવક પુત્રે તથા પુત્રીઓ પ્રવૃત્તિ શ દ્ધ . આ રી સકતો તેટલી શુદ્ધિ કરે છે તેથી તેઓને ભણાવવાની - છે કે, મેધાસમાં કરે છે. શું છે લી કઢંગી થઈ પડી છે. "દ-.. પર એ કિરિવા.” આધ્વીઓ જૂની રીત પ્રમાણે તે • આ પ્રમાણે જ્ઞાનની ઉત્તમતા ય.ત્રાળુઓ વિચારશે તે માલુબે પડશે. કે પહેલું પણ થોડી મહેનતમાં ઘણે બધા - જ્ઞાન મેળવ્યા બાદ પ્રભુની પૂજા, ભકિત, થાય તે પ્રમાણે શ્રાવિકાઓને યાત્રા વગેરે કરવામા આવે તે દૂધમાં અભ્યાસ કરાવે છે તેથી શ્રાવિ* સાકર મળ્યા બરાબર થાય. કાઓની તક શક્તિ તેમજ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] બુધપ્રભા [ તા. ૧-૧-૧૯૬૫ ચારિત્ર્ય શક્તિ બરાબર ખીલી આવી બાબતમાં ધન એ તો શકતી નથી. માટે નવો અનુભવ જેન ધર્મનો અવશ્ય ઉદ્ધાર થાય. લઈ ધાર્મિક શિક્ષણની નવી પદ્ધ- સાધુ અને રાધ્વીઓ મૃતતિએ શીખવવાની બારા જરૂર છે. જ્ઞાન ભણવા તથા ભણાવવા માટે જે સાધુઓ અને સાધ્વીઓ કટીબદ્ધ નહિ થાય તે પોતાની ભણાવવાનું છેડી દેશે તો શ્રાવક આંખે જ પોતાના ઘરનો નાશ શ્રાવિકાઓની સાધવગ પ્રત્યે થતા તેઓને દેખવો પડશે અને પ્રેમ અને ભકિતભાવ ઓછા થઈ તેઓ ભવિષ્યયની જેને પ્રજાને જશે અને નવા સાધુ-સાધ્વીઓ માટે અનુકારી તરીકે ગણાશે. થશે નહિ પરીણામે સાધુ-સાધ્વી વીર્થની ન્યૂનતા થવાને પ્રસ ગ આવી જ્ઞાનાધારની ઉત્તમ સેવા આવશે. બ્રહ્મચારી પુરુષે કરી શકે છે માટે યાત્રાળુઓએ બ્રહ્મચર્ય પાળવું અને જ્ઞાન અને ક્રિયામાં સુધારો બીજાઓને બ્રહ્મચારી બનાવવા કે જેથી કરવાની જરૂર છે. જમાને એવો તેઓ જૈન તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ માટે આવ્યો છે કે હવે ઉપર ઉપરનું પરિપૂર્ણ મહેનત કરી શકે. જ્ઞાન તથા ઉપર ઉપરની બાધાઓ ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ બધું ભુંસાઈ જશે. ચાર વર્ગોનું યથાર્થપણે આરાધન જેઓને જેન ધર્મની ખરી બ્રહ્મચર્ય વગર થઈ શકતું નથી. આ માટે વિદ્યાભ્યાસની સાથે બ્રહ્મચર્ય શ્રદ્ધા હૃદયમાં થઈ છે તેઓને પાળી શકાય એવી જૈન ગુરાકુળ આદિ આ હકીકત હાડે હાડ અસર સંસ્થાઓની જરૂર છે. કરે છે. જુના પુસ્તકોનો ઉદ્ધાર કરવો આ પછી શ્રી મદ્જીએ જેને અને શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય તે ગુરુકૂળ અંગે વિશદુતાથી ચર્ચા માટે જેન ગુરુકૂળની સ્થાપના કરી છે અને હૃદયના આવેગપૂર્વક, કરવી. જેને લાખો રૂપિયા પદવી જેનધની ઉન્નતિ માટે એવા વગેરે માટે ખચે છે તો તેઓ ગુરુકૂળની સ્થાપનાની આજ ખૂબજ Page #85 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ જરૂરિયાત છે તેના પર ભાર લોકોને ઉપદેશ આપી જેનધર્મી મૂક્યો છે. બનાવવા પ્રયત્ન કરીશ અને તે અત્રે એ યાદ રાખવું જોઈએ માટે જરા માત્ર પણ પ્રમાદા કે શ્રીમદ્દની અંતિમ ઈચ્છા મહ- કરીશ નહિ.” ડીમાં એક ગુરુકૂળ સ્થાપવાની આ પ્રમાણે સાધુ અને સાવીએ હતી. તેમના શિષ્યોને તે ઈછા જે ધર્મોપદેશ આપવાનો પ્રયતન કરે પૂરી કરવા તેઓશ્રીએ કહ્યું પણ હતું. તે અલ્પ સમયમાં જૈનધર્મને ફેલા આજ પણ એ ઈચ્છા અધૂરી થઈ શકે. છે. ત્યારે તેમજ ગુરુકૂળના એ મૃતધર્મને ઉપદેશ દેવો એ પણ વિચારોનો પૂરેપૂરો ખ્યાલ આવે તીર્થયાત્રા રૂપ જ છે એમ ભગવતી તે માટે માત્ર થોડાક જ સંક્ષેપ સૂત્રના આધારે સમજવું જોઇએ. ધર્મોપદેશ દેવામાં જે આપણે કરી એ આખુંય પ્રકરણ આજ પાછા પડીશું અને શિથિલાચારી અંકમાં પાન નંબર ત્રણ ઉપર થઈશું તે ખરેખ આમભેગી આપ્યું છે તે જરૂરથી વાંચી જવા બની શકીશું નહિ જેવું છે ને અમલી પણ બનાવવા આપણા ધર્મનો ફેલાવો થાય તે જેવું છે. – સં. ] ઉપદેશ આપવામાં આમગ, તૃષ્ણા, જૈન યાત્રાળુ સાધુ સાધ્વીઓએ પરિષહ, અપમાન વગેરે હજારો દુખે જૈનધર્મને ઉપદેશ આપવાને માટે પડે તો પણ તે સહન કરવો જોઈએ. સંકલ્પ કર જોઈએ. શ્રી વીર પ્રભુએ પ્રમાદ દશા કરવા તથા એક સોળ પ્રહર સુધી દેશના આપી હતી ઠેકાણે પડી રહેવા આપણે સાધુત્યારે આપણે પણ શ્રી વીર પ્રભુનું પાણી લીધું નથી. એ ધ્યાનમાં અનુકરણ કરી ગામે ગામ ફરી ઉપદેશ રાખવું જોઈએ. અને તીર્થ સ્થળે કેમ નહીં દેવું જોઇએ ? શ્રી વીર પ્રભુએ યથાશકિત ઉપદેશ દેવાની પ્રતિજ્ઞા એ માટે જે કામ લીધા છે તે સાધુ સાધ્વીઓએ સદાકાળ લક્ષ્યમાં રાખવો કરવી જોઈએ. તેમજ આપણે જોઈએ. અને ખરા અંતઃકરણથી સાધુઓએ લાંબા કાળ સુધી પ્રતિજ્ઞા કરવી જોઈએ કે – તીર્થ માં પડી રહી શિથિલાચારી “આજથી હું એક ઠેકાણે બનવું જોઈએ નહિ. પડી રહીશ નહિ ગમે તે ધમકતા યાત્રાળુઓને ઉપદેશ શ્રવણ તથા. Page #86 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૧-૧૯૬૫ ગ્રંથ વાંચન એ બે ગુણે અંગીકાર જ્ઞાન પામ્યા વિનાના જેને પોતાને કરવા જોઈએ. સંધપતિ કે આગેવાન કહેવડાવે પણ ઉપદેશ શ્રવણથી વીજળીના કરતાં જ્ઞાન જેનેની દષ્ટિમાં તે તેઓ કરુણ પણ અધિક અસર થાય છે. તેનાથી પાત્ર જ કરે છે. જૈનધર્મના જ્ઞાનથી મનના સંકલ્પ વિકલ્પ ટળી જાય છે. શન્ય એવા શ્રાવક જૈને સંધના ઉપર માટે જિનવાણી રૂ૫ અમૃતનું પાન પૈસાથી યા શેઠાઈની પદવીથી હો તે કરવું તે ઉત્તમ છે. ભલે હે પણ જ્ઞાનથી તે તે કદી - જ્યારે ગુરુનો ચોર ન મળે ત્યારે ઉપરી હોઈ શકતા નથી, તેથી તેઓ પવિત્ર ગ્રંથનું વાચન શરૂ કરવું. પિતાનું તથા બીજાનું ભલું કરવા ગીતાર્થ ગુરુની સંમતિ મેળવીને પિતે શમર્થ થઈ શકતા નથી. કયા ગ્રંથે વાંચવા તેનો નિર્ણય કરવો. જેન વર્ગને ઉદ્ધાર તે જે જૈનોએ જે જે વાંચવું તે બરાબર સમજીને અનેક ગ્રંથનું ગુગમ પૂર્વક વાંચન કરી વિદ્વતા મેળવી છે તે વાંચવું. કેટલાક જૈને જૈનપણાનું અભિ જ કરી શકે છે. માન ધારણ કરીને પણ પોતાના ધર્મના ગ્રંથ વાંચવા પ્રેમ રાખતા માટે જૈન તરીકે નામ ધરાવનારા - નથી તે બહુ દુઃખની વાત છે. એ અવશ્ય જૈન ગ્રંથ વાંચવા ગ્રંથ વાંચવાથી અભિનવ જ્ઞાન જોઈએ અને મનન પણ કરવું જોઈએ. વૃદ્ધિ પામે છે. ટીપે ટીપે સરોવર તેમજ બીજા ધર્મ પાળનારાઓને પણ ભરાય તેની પેઠે દરરોજ થોડું ઘેટું મિને ... એવા જૈન ગ્રંથ વાંચવા વાંચતાં ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આપવા જોઇએ. કેટલીક વખત તે આપણા જૈનોને તીર્થ યાત્રાળુઓ જે વાંચનનો અન્ય ધર્મવાળાઓ કેક પૂછે છે તે ગુણ કેળવશે તે તીર્થના સ્થાને નિરૂપાધિ તેને કંઈ જવાબ આપી શકતા નથી દશા હોવાથી ઘણું જ્ઞાન મેળવી શકશે અને કહે છે અમારા ગુરુને પૂછી જોજે. અને તેઓ તીર્થની યાત્રાની ખરી કેટલીક વખત તે અન્ય ધર્મવાળાની સાધના કરવાને પરિપૂર્ણ લાયક પણ હા એ હા પણ જૈનો કરી લે છે, થઇ શકશે. આવા અક્ષર શૂન્ય શ્રાવકો જૈને ભલે પૈસાદાર હેય પણ તેઓ જ્ઞાન વિન ના યાત્રાળુઓએ આત્મધ્યાન કરવું આધ શ્રદ્ધાથી જેને છે. પણ જ્ઞાન જોઇએ. યમ, નિયમ, આસન, પ્રાણાપામેલા જેને કહેવાય નહિ. યામ પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને Page #87 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-- ૯૬પ જૈન ડાયજેસ્ટ [૮૫ સમાધિનું; જૈન ગ્રંથેના આધારે તેનું પ્રયત્ન કરશે. તમારા પુત્રો તથા સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. પુત્રીઓ, બાંધો તથા મિત્રોને આ લખ્યા પ્રમાણે સમજાવશે. તીર્થકરોએ પહાડો વગેરેમાં જઈ ધ્યાન ધર્યું હતું અને ત્યાં તેઓ જમાનાને અનુસરી ખરા યાત્રાળા કેવળજ્ઞાન પામ્યા હતા. માટે જ તે બનશે. જ્ઞાન શક્તિથી સર્વ વિચારશે. જગ્યાઓ આજ પૂજનીય તીર્થરૂપ મનુષ્ય જિદગીમાં જેટલું કરાય તેટલું થઈ છે. આપણે પણ ખરા યાત્રાળુઓ કરી લેશે. ધર્મ અર્થ કામ અને ત્યારે કહેવાઈએ કે જ્યારે તેઓની પેઠે મોક્ષ એ ચારે વર્ગની આરાધના કરશે. પાનના ધ્યાતા થઇએ. વિશેષ શું લખું? જેમ બને તેમાં થાન વિના કેવળજ્ઞાન થઈ શકતું રોકડ નાણાની જેમ તીર્થયાત્રા કરવી. નથી. જેટલા જીવો મુકિત પામ્યા આત્માનંદના ઉભરા પ્રગટે ત્યારે અમૃત અને પામશે તેમાં ધ્યાનને જ પ્રતાપ ક્રિયાવાળી તીર્થયાત્રા થઈ એમ જાણવું.. જાણો. માટે યાત્રાળુઓએ તીર્થમાં કોઈપણ એકાંત નિરૂપાધિ સ્થળમાં તીર્થકરોએ જેવી રીતે. બેસી આત્મધ્યાન ધરવું જોઇએ. આત્માની શુદ્ધિ કરી તે રીતે આ વાંચી આગળ લખ્યા મુજબ આત્માની શુદ્ધિ કરવી તે તીર્થ.. સર્વ સદ્ગુણો મેળવવા તીર્થની આગળ યાત્રા છે. અજ્ઞાની લોકોને જૈન પ્રતિજ્ઞા કરશે તે પ્રતિદિન આત્માની ધર્મ પમાડે તે તીર્થયાત્રા છે. ઉન્નતિ કરવા ભાગ્યશાળી બનશો. સંધની ઉન્નતિનાં કાર્યો કરવાં તે પણ તીર્થયાત્રા છે. યાત્રાળુઉપર પ્રમાણે વાંચી દ્રવ્યયાત્રા, ઓની સેવા ભક્તિ કરવી, તેમનું ભાવયાત્રા, સ્થાવર-જંગમ તીર્થયાત્રા, ગુણ્યાત્રા, નિમિત્ત હેતુ યાત્રા, ઉપાદાન રક્ષણ કરવું, અંતરમાં રાગદ્વેષના. યાત્રા, પ્રતજ્ઞાન, તીર્થયાત્રા વગેરે પરિણામથી નિલેપ રહેવું તે પણ, યાત્રાઓમાં વિવેક પૂર્વક લક્ષ્ય રાખી, તીર્થયાત્રા છે, યાત્રાળુઓને જ્ઞાન, જૈનધર્મની ઉન્નતિ કરવા દરેક યાત્રાળુએ ધ્યાન પૂજા સેવામાં સર્વ પ્રકારની પ્રયત્ન કરવો જોઈએ. સગવડતા કરી આપવી અને યે નિદિ પરભાવથી તેઓમાં તીર્થપણું માનવું તે પણ દૂર રહી આત્માની ઉચ્ચ દશ કરવા તીર્થયાત્રા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૬] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧-૧૯૬૫ જેને જે રીતે રૂ, જેવા ભાવ શુભ ઔદવિકભાવ તે શુભ યાત્રા પ્રગટે તેવા ભાવે યાત્રા કરવી. છે. પ્રથમ શુભાયાત્રાની શરૂઆત થાય છે. સર્વ જીવોના ભલામાં પ્રવૃત્તિ સમકિતવાસી આત્મા તીર્થ છે. કરવી, અહિંસાનો વિશ્વમાં પ્રચાર ચોથા ગુણસ્થાનકથી તે ચૌદમાં ગુણ કરો, તે પણ તીર્થયાત્રા છે નિષ્કામસ્થાનક સુધી વર્તનાર સર્વ આત્માઓ ભાવે સ્વાધિકારે ધમ્ય વિચારચાર તરતમ ગે તીર્થરૂપ છે. તેઓનાં મન . પ્રવૃત્તિ તે ગૃહસ્થને તથા ત્યાગીઓને વાણી અને કાયા પણ તીર્થરૂપ છે. તીર્થયાત્રા છે. એમ સર્વનના સાપેક્ષ જડવાદી, અજ્ઞાની, નાતક દષ્ટિ બિંદુઓથી સંક્ષેપમાં તીર્થ અને લોકોને સમ્યમ્ જ્ઞાનાદિકને ઉપદેશ તીર્થયાત્રાનું યત્કિંચિત સ્વરૂપ લખી કરવામાં ખરેખર તીર્થયાત્રા થાય છે. લૌકિક તીર્થરૂ૫ માતા-પિતા–વૃદ્ધજન જણાવ્યું છે તે ધ્યાનમાં લઈ સ્વાધિકાર વગેરે તીર્થ મનાય છે. તેમની લૌકિક તીર્થયાત્રા કરવી. દષ્ટિએ સેવા કરવી તે પણ ગૃહસ્થને ઇયં ઓમ્ અહે મહાવીર લૌકિક તીર્થયાત્રા છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ આગામી અંકમાં વાંચો શ્રીમદ્જીના આમ શાકેત પ્રકાશ ગ્રંથને સંક્ષેપ Page #89 -------------------------------------------------------------------------- ________________ વાસળ સાચા સાભાર સ્વીકાર બુદ્ધિ ભા જૈન વિજેસ્ટના પ્રચાર કાર્યમાં માને નીચેના પ્રેરક તેમજ દાતાઓ તરફથી જે ભેટ મળી છે તે માટે આભારી છીએ. રૂા. ૨પ-૦૦ ૫. સા. ૫. શ્રી મનેહરશ્રીજી મ, ના સદુપદેશથી અમદાવાદ, ગાલવાડના જૈન બહેનના ઉપાશ્રય તરફથી. રૂા. ૨૫-૦૦ ૫. સા. મ. શ્રી હર્ષપ્રભાશ્રીજી તથા પૂ. સ. મ. શ્રી પ્રવીણ લત્તા શ્રીજી મ. ના સદુપદેશથી. બેન રશ્મીકા સેવતી લાલની દીક્ષા પ્રસંગે કુણઘેર જૈન સંઘ તરફથી. પુન:ધ્ધ હરિઓમ “ ટાવાડા) અત્રે પ. પુ. આચાર્ય દેવેશ શ્રીમદ્ કીર્તિરસાગરસૂરિજી મ. સ. પૂ. મુનિરાજ શ્રી વેલસાગરજી મ. સા. ની શુભ પ્રેરણાથી કેટલાક વખતથી બંધ પડેલી પાઠશાળા ફરીથી કાર્યાન્વિત બની છે. આ માટે સંઘે ઉમળકા ને ઉત્સાહથી પંચવર્ષીય ફંડ ઊભું કર્યું છે. પૂજ્ય આચાર્ય શ્રી અત્રેથી વિવિધ સ્થળોએ વિહાર કરી પોષ સુદમાં મહુડી પધારશે. અને વિપધાન તપની આરાધના કરાવશે. હાર્દિક અભિનંદન શ્રી હરગોવિંદદાસ સંપ્રીનદાસ “બુદ્ધિપ્રભા” ના નિયમિત વાચક અને અનન્ય ચાહક છે. તેઓશ્રી કપડવંજમાં શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરમાં અધ્યાપનનું પવિત્ર કાર્ય કરે છે. - તેઓશ્રીએ કપડવંજ શહેરમાં તેમ જ આજુબાજુના ગામડાઓમાં જઈ બુદ્ધિપ્રભાના વાચકોની સંખ્યા સારી એવી વધારી અમારા કાર્યને સુંદર વેગ આપે છે. જે ખંત અને ઉત્સાહથી તેઓશ્રીએ એક જ મહિનાના ગાળામાં લગભગ સે જેટલા સભ્યો બનાવી અમારી વાચક સંખ્યાના આંકને વધારી દીધો છે તે માટે અમે તેમનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. હજુ પણ તેમને પ્રચાર ચાલુ જ છે. કપડવંજ તાલુકાના તેઓશ્રી અમારા ઉત્સાહી ને સન્માનનીય પ્રચારક છે. સૌ તેઓને સાથ અને સહકાર આપી અમારા આ પુણ્ય કાર્યને સંગીન બનાવે તેવી વિનંતી છે. -~-તંત્રીએ Page #90 -------------------------------------------------------------------------- ________________ આગામી અથી શરૂ થતાં બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના અભિનવ આણા. મુખડા દેખા દેખેા ૬પ નમે આ કટાર શરૂ થશે. આ કટાર સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ લખેલ રાજનીશીના પાના પરથી ઉદ્ધરિત કરવામાં આવશે. શ્રીમદૂજી નિત્ય નોંધ લખતા હતા. તેમાં પેાતાના સંવેદના, સમાજ. અને ધર્મ પર થયેલું પેાતાનું ચિંતન નોંધતા હતા. એ નોંધામાં આપણા શ્રમણ સમુદાય માટે અનેક નોંધે લખાયેલી છે. આજ જ્યારે એ વર્ગ તરફથી ઐકય ને સંગઠ્ઠનની આશા એસરતી જાય છે તેવા સમયે એ નોંધે ખાસ કરીને શ્રમણ વર્ગ માટે તે પ્રેરણા મંત્ર ફેંકનારી બની રહેશે. સંકલન કરશે. જૈન ડાયજેસ્ટના સર્હુત ત્રીઃ— આ કટારનું શ્રી ભગવાન શાહુ આમને સામને સ્ત્રી-પુરુષની નજરે : પુરુષ-સ્ત્રીની નજરે બુદ્ધિપ્રભાના થાડાક ગતાંકામાં આ કટાર અમે આપી ચૂકયા છીએ. સંચાગ વશાત્ એ કટાર બંધ કરવી પડી હતી. આગામી અકથી ફરી તે શરૂ થાય છે. એ કટાર મૌલિક સર્જન હશે. જૈનેમાં આજ જે માહ્યા`ભર અને ઉપર ઉપરને ધમ ભાવ દેખાય છે. તેને કટાક્ષમય ચિતાર આપવામાં આવશે. વાસ્તવ એ કટારના લેખક શ્રી સમીર હતા. પરંતુ એ કટાર માટે નિયમિત તેએ લખી શકયા નહિ. આથી એ કટાર હવેથી લખશે. બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના સહતંત્રીઃ શ્રી ભગવાન શાહ માલિક, મુદ્રક અને પ્રકાશક: ઇંદિરા ગુણુવંતલાલ શાહ 66 .. મુદ્રાલય ઃ જૈન વિજય ” પ્રિર્ટિંગ પ્રેસ, ગાંધીઞાક–સુરત. Page #91 -------------------------------------------------------------------------- ________________ ઘડીમાં નરકે, ઘડીમાં સ્વર્ગો: કવર પેજ બીજાનું ચાલુ આ ભવમાં અનિવાર્ય દુખ તમે ભગવે છે તે પૂર્વભવમાં સેવેલી નઠારી લેશ્વાના વિચારે છે એમ નક્કી સમજે ને તે દુઃખ તે લેસ્યાથી નિર્માણ થયેલા કર્મથી ઉદયમાં આવ્યું છે તે જ તમારે હાલ ભેગવવું પડે છે. દુનિયામાં અનેક જીવો સારાં અગર નઠારાં કર્મનાં ફળ ભેગવતાં. નજરે પડે છે તે બધાં વિચારનું ફળ છે. માણસ જેવું છે કે છે તેવું તે વિચારથી પામે છે. જેવા વિચાર સેવવામાં આવે છે તે માણસ બની જાય છે. તમે ચિંતાના વિચારતે સેવાશે તે અલ્પ સમયમાં તમને જવાં ત્યાંથી ચિંતાનાં કારણે જ ઉમાં થયેલાં જણાશે. વિચારનું સામર્થ્ય માણસ જાણે છે તે કરતાં મોટું છે. તમે રોગી છે, ગરીબ છે, તમને તમારી જે કંઈ અપ્રિય સ્થિતિ મળી હય, તે સ્થિતિ માટે તમે પિતે જ જવાબદાર છે કારણ કે તમારા પૂર્વભવના વિચારે જ તમે જે ભગવે છે તે આપ્યું છે. દીવાના ઉપર હડી ઢાંકતાં કાળે પ્રકાશ આવે છે તેમાં દેષ શું દીવાનો છે? અથવા તેના પર ઘડે ઢાંકતાં બીલકુલ પ્રકાશ પડે નહિ તેમાં શું દીવાન દેવ સમજ? કાળી હાંડીમાં કાળે પ્રકાશ અને લીલી હાંડીમાં લીલે પ્રકાશ મળશે અને ઘડામાં દિી મૂકશે તે પ્રકાશ બંધ થશે. તેમ તમે જે પપનાં વિચાર કરે તે પાપી બનો તેમાં બીજને શો દોષ ? પુના વિચાર કરે તે પદ્ધશાળી બને. નરકના વિચાર કરો તે નરકમાં જાવે તેમાં બીજાને શેષ? તમે તમારી મેળે જ વિચાર કર્યા છે માટે તમારે તેનાં ફળ ભેગવવાં જ પડશે. તેમાં કંઇજ આશ્ચર્ય નથી. [ “આમશક્તિ પ્રકાશ ગ્રંથ” પારર-૩૪] Page #92 -------------------------------------------------------------------------- ________________ January 1965 BUDDHI PRABHA (Jain Digest ) Regd. No. G. 472 સાચો સા ધુ છે છે મુને! મુનિને વેષ અને પતિલેખનાદિ ક્રિયા કરવાથી તું કુતકૃત્ય થશે એમ પિતાને માની ન લે. સાધુનો વેષ દેખીને તને હજારે લેક પગે લાગે એટલા માત્રથી તું ગુલાઈશ નહિ, દરરોજ સારું ખાવાનું મળે અને ભકતે તારી હાજી હા કરે તેથી તું પૂમત ન બન. સાધુનો વેષ અને આચારની સાથે જે સાધુપણાના ગુણે ન હોય તે હેળીના રાજાના પેઠે તું ગણુઈશ. હે મુને! તને લેકે માને છે અને પૂજે છે તેથી તારું કલ્યાણ થઈ ગયું એમ માન નહિ. મેરૂપર્વતનાં જેટલાં રજોહરણ અને સુખવસ્ત્રિકાઓ થઇ તે પણ રાગ દ્વેષાદિને નાશ કર્યા વિના ભવનો અંત આવતો નથી. તું બીજાનું રંજન કરી શકે છે અને બીજા લેકે તારી પ્રશંસા કરે છે તેથી કંઈ સાધુપણું પ્રાપ્ત થઈ શકતું નથી. વેષ અને આચારની સાથે જે ક્ષાપાદિ દશર્વિધ સાધુ ધર્મ પ્રગટે ત્યારે જ તું આત્મકલ્યાણના માર્ગે સંચરી શકીશ. હે મુને! કેધ, માન, માયા, લોભ, નિંદા અને કામાદિ દેને જીત્યા વિના તને મુનિ પણું પ્રાપ્ત થનાર નથી અને તેને ખરી શાંતિ મળી શકનાર નથી. ને! વ્યાકરણ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, સાહિત્ય શાસ્ત્ર, ભાષાશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને અભિમાની બનવાથી તારામાં મુનિ પણું પ્રગટવાનું નથી એમ પાદ રાખજે. હે મુને! જયાં સુધી તારૂં મન અનેક વાસનાઓથી ભરપૂર છે ત્યાં સુધી તું વેષથી સાધુ છે, પરંતુ ગુણેથી નથી એમ વિચાર કર. હે મુને! જ્યાં સુધી તું મન, વચન અને કાયાના રોગને વશ કરવા સમર્થ થયો નથી ત્યાં સુધી તું પ્રમાદરૂપી શત્રુના વશમાં છે એમ માન. હે મુને ! તું આત્માના ગુણેને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કર. લેકોને ઘટાપ દેખાડવા પ્રયત્ન ન કર. જૂઠે આડંબર ત્યજીને મુનિપણાના સગુણ મેળવવા પ્રયત્ન કર કે જેથી તું સત્ય શાંતિને પ્રાપ્ત કરી શકે. -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી Cover printed at Kishore Printer y . Crescent Chambers Tamarind Lane, fort. Bombay ).