________________
બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૧-૯૬૫ nકણ અદ્દભૂત કર્યું છે, આંખ મિલાવી આંખ; ક્ષણમાં પાછા ક્યાં ગયો રે, મળું જે હોય મુજ પાંખ.
પિયુ પિયુ અગાશ હું રે,
રહું હું ધા સો શ્વા શ. વિશુદ્ધ પ્રેમના મંત્રથી રે, ભુલાવ્યું જ ભાન, જ્યાં ત્યાં ભામું પણ તારું રે, છુટે ન સુતા માન. - પિયુ પિયુ પ્યારા હંસા રે,
ર હું હું ધા સો ધા રા. હાજરા હજૂર આવી છે કે, વિરહ જ ન ખાય, કમને પડદે ખસેડીને, તમય મા સિલાય.
પિયુ પિયુ પ્યારા હું રે,
રહું હું શ્વાસો શ્વા સ. પ્રેમ પ્રાણ સર્વે કર્યું રે, તુજ ઉપર કુરબાન, તુજ વિણ શૂન્ય દેખું સહુ રે, તુજ સ્વરૂપ ગુલતાન.
પિયુ પિયુ પ્યારા હંસા રે;
રહું હું શ્વાસોશ્વાસ. તલસાવો બહુ ના હવે રે, જોયા જેવું થઈ જાય, બુદ્ધિસાગર પ્રભુ સદા રે, શુદ્ધ ચેતના થાય.
પિયુ પિયુ મારા હંસા રે,
રહું હું શ્વાસેવાસ. [શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજે સ્વયં આ કાવ્યની વિલેષણું કરી છે તે અત્રે રજુ કરું છું. સં.]
ચેતના પિતાના પરમાત્મ રવામિને પ્રેમ લક્ષણા ભક્તિ ના વિશુદ્ધ કહે છેઃ હે પ્રિય! પપાસે પરમાત્મ સ્વરૂપથી તને મળવાની લગની લાગી હંસ !! તારી ઢના મને શ્વાસોશ્વાસે, રૂહી . હંસ હંસ શબ્દવાઓ પરમાત્મ સ્વરૂપની ઉપયોગિતાએ થઈ રહી છે. તે માત્મરૂપ પરમાત્મ પ્રાણ દેવ !