SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] બુધપ્રભા [ તા. ૧-૧-૧૯૬૫ ચારિત્ર્ય શક્તિ બરાબર ખીલી આવી બાબતમાં ધન એ તો શકતી નથી. માટે નવો અનુભવ જેન ધર્મનો અવશ્ય ઉદ્ધાર થાય. લઈ ધાર્મિક શિક્ષણની નવી પદ્ધ- સાધુ અને રાધ્વીઓ મૃતતિએ શીખવવાની બારા જરૂર છે. જ્ઞાન ભણવા તથા ભણાવવા માટે જે સાધુઓ અને સાધ્વીઓ કટીબદ્ધ નહિ થાય તે પોતાની ભણાવવાનું છેડી દેશે તો શ્રાવક આંખે જ પોતાના ઘરનો નાશ શ્રાવિકાઓની સાધવગ પ્રત્યે થતા તેઓને દેખવો પડશે અને પ્રેમ અને ભકિતભાવ ઓછા થઈ તેઓ ભવિષ્યયની જેને પ્રજાને જશે અને નવા સાધુ-સાધ્વીઓ માટે અનુકારી તરીકે ગણાશે. થશે નહિ પરીણામે સાધુ-સાધ્વી વીર્થની ન્યૂનતા થવાને પ્રસ ગ આવી જ્ઞાનાધારની ઉત્તમ સેવા આવશે. બ્રહ્મચારી પુરુષે કરી શકે છે માટે યાત્રાળુઓએ બ્રહ્મચર્ય પાળવું અને જ્ઞાન અને ક્રિયામાં સુધારો બીજાઓને બ્રહ્મચારી બનાવવા કે જેથી કરવાની જરૂર છે. જમાને એવો તેઓ જૈન તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ માટે આવ્યો છે કે હવે ઉપર ઉપરનું પરિપૂર્ણ મહેનત કરી શકે. જ્ઞાન તથા ઉપર ઉપરની બાધાઓ ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ બધું ભુંસાઈ જશે. ચાર વર્ગોનું યથાર્થપણે આરાધન જેઓને જેન ધર્મની ખરી બ્રહ્મચર્ય વગર થઈ શકતું નથી. આ માટે વિદ્યાભ્યાસની સાથે બ્રહ્મચર્ય શ્રદ્ધા હૃદયમાં થઈ છે તેઓને પાળી શકાય એવી જૈન ગુરાકુળ આદિ આ હકીકત હાડે હાડ અસર સંસ્થાઓની જરૂર છે. કરે છે. જુના પુસ્તકોનો ઉદ્ધાર કરવો આ પછી શ્રી મદ્જીએ જેને અને શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય તે ગુરુકૂળ અંગે વિશદુતાથી ચર્ચા માટે જેન ગુરુકૂળની સ્થાપના કરી છે અને હૃદયના આવેગપૂર્વક, કરવી. જેને લાખો રૂપિયા પદવી જેનધની ઉન્નતિ માટે એવા વગેરે માટે ખચે છે તો તેઓ ગુરુકૂળની સ્થાપનાની આજ ખૂબજ
SR No.522162
Book TitleBuddhiprabha 1965 01 SrNo 62
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy