SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૧-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ જરૂરિયાત છે તેના પર ભાર લોકોને ઉપદેશ આપી જેનધર્મી મૂક્યો છે. બનાવવા પ્રયત્ન કરીશ અને તે અત્રે એ યાદ રાખવું જોઈએ માટે જરા માત્ર પણ પ્રમાદા કે શ્રીમદ્દની અંતિમ ઈચ્છા મહ- કરીશ નહિ.” ડીમાં એક ગુરુકૂળ સ્થાપવાની આ પ્રમાણે સાધુ અને સાવીએ હતી. તેમના શિષ્યોને તે ઈછા જે ધર્મોપદેશ આપવાનો પ્રયતન કરે પૂરી કરવા તેઓશ્રીએ કહ્યું પણ હતું. તે અલ્પ સમયમાં જૈનધર્મને ફેલા આજ પણ એ ઈચ્છા અધૂરી થઈ શકે. છે. ત્યારે તેમજ ગુરુકૂળના એ મૃતધર્મને ઉપદેશ દેવો એ પણ વિચારોનો પૂરેપૂરો ખ્યાલ આવે તીર્થયાત્રા રૂપ જ છે એમ ભગવતી તે માટે માત્ર થોડાક જ સંક્ષેપ સૂત્રના આધારે સમજવું જોઇએ. ધર્મોપદેશ દેવામાં જે આપણે કરી એ આખુંય પ્રકરણ આજ પાછા પડીશું અને શિથિલાચારી અંકમાં પાન નંબર ત્રણ ઉપર થઈશું તે ખરેખ આમભેગી આપ્યું છે તે જરૂરથી વાંચી જવા બની શકીશું નહિ જેવું છે ને અમલી પણ બનાવવા આપણા ધર્મનો ફેલાવો થાય તે જેવું છે. – સં. ] ઉપદેશ આપવામાં આમગ, તૃષ્ણા, જૈન યાત્રાળુ સાધુ સાધ્વીઓએ પરિષહ, અપમાન વગેરે હજારો દુખે જૈનધર્મને ઉપદેશ આપવાને માટે પડે તો પણ તે સહન કરવો જોઈએ. સંકલ્પ કર જોઈએ. શ્રી વીર પ્રભુએ પ્રમાદ દશા કરવા તથા એક સોળ પ્રહર સુધી દેશના આપી હતી ઠેકાણે પડી રહેવા આપણે સાધુત્યારે આપણે પણ શ્રી વીર પ્રભુનું પાણી લીધું નથી. એ ધ્યાનમાં અનુકરણ કરી ગામે ગામ ફરી ઉપદેશ રાખવું જોઈએ. અને તીર્થ સ્થળે કેમ નહીં દેવું જોઇએ ? શ્રી વીર પ્રભુએ યથાશકિત ઉપદેશ દેવાની પ્રતિજ્ઞા એ માટે જે કામ લીધા છે તે સાધુ સાધ્વીઓએ સદાકાળ લક્ષ્યમાં રાખવો કરવી જોઈએ. તેમજ આપણે જોઈએ. અને ખરા અંતઃકરણથી સાધુઓએ લાંબા કાળ સુધી પ્રતિજ્ઞા કરવી જોઈએ કે – તીર્થ માં પડી રહી શિથિલાચારી “આજથી હું એક ઠેકાણે બનવું જોઈએ નહિ. પડી રહીશ નહિ ગમે તે ધમકતા યાત્રાળુઓને ઉપદેશ શ્રવણ તથા.
SR No.522162
Book TitleBuddhiprabha 1965 01 SrNo 62
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy