________________
ખૂનીને હાથ ફૂર હોય છે, હૈયું નહિ.
હૈયાના એ મિં વાદ્ય પર જ્યારે અજાણતાં એક ઠેક વાગી જાય છે ત્યારે એની હૃદય ખંજરી ઝણઝણી ઉઠે છે અને એ દિવ્ય ધ્વનિના બળે, ખૂનીને હાથ ત્યારે ખંજર નથી પકડી શકતો.
એ તો ત્યારે દીન બની, દુઃખથી દદળતા હૈયે, હાથ જોડીને નત મસ્તકે પ્રભુને પગે લાગતું હોય છે.
મહા ખૂની દઢ પ્રહારીને મહાત્મા દઢ પ્રહારી માની પ્રાતઃસ્મરણ આપણે તેટલા માટે જ કરીએ છે કે
ખૂનીનો હાથ દૂર હોય છે, હૈયું નહિ એવી જ એક હૃદય સ્પર્શી વાર્તા વાંચોઃ
દામની આંખ
લેખક:--શ્રી અભેસિંહ પરમાર લીમડે ઠીબ બાંધ્યાને ચાર ચાર દામુના હાસ્યના પડઘામાં કાશને પેલાં વર્ષ વહી ગયાં. ત્યારે તે કાશુને પેટે પંખીઓના કલરવને પડઘે વરતાતે. દામુનો જન્મ પણ નહેર થયે. કુરસદ મળતી ત્યારે કા દામને આજે તો દામુ ઘરમાં નાચતદાતા ખેાળામાં લઇને એટલા ઉપર બેસતી થઈ ગયો છે. ઠીબમાં પાણી પીધા અને ઠીબ ઉપર બેસીને પાણી પીતાં પછી ડાળ ઉપર હલ્લોલ કરતાં નાચતાં પંખીઓને બતાવતી. અવારનવાર કુદતાં પંખીઓની પેઠે જ દસમુ કાશુની પંખીઓ આવતાં, પાણી પીતાં, હૈયાડાને આનંદકાલ કરે છે. કાશું તૃપ્તિનો ભાવ પ્રગટ કરવા ડાળ ઉપર દામુ કો ડરને જેની ત્યારે નાચી લેતાં અને પાંખોની કકડાટમાં વૃક્ષની નાજુક રાખી પાન સાથે અહેસાને ભાવ પ્રગટ કરી ઊડી એક કરી . એ : બી જતાં. કાર આનંદ સાથે પડી જતાં અ ના સુર ની ટાલ ઉઠત. પંખીઓને જોતી અને તેની આંખ