SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ cj બુધ્ધિપ્રભા [ તા. ૧૦–૧–૧૯૬૫ હે આત્મન્ ! તું દીન નથી. તારામાં સત્ય સુખને ભાંડાર ભરેલે છે. તે તરફ જોઇને બહારની ધી જ વાસનાઓને ભૂલી જા. ભ હે આત્મન્ ! તારામાં સત્તાએ કાઈ ખાખતની ઉણપ નથી. મનની ચંચળતા છે તેટલુ જ તને દુ:ખ છે. હે આત્મન્ ! તારે શા માટે પાકી વસ્તુમાં સુખ માનીને તેમજ તેની લાલચ રાખી તારે દીન અનવુ જોઈએ ? હૈ આત્મન્ ! તું સદાકાળ આનંદમાં રહે. દુઃખના હેતુઓને યાદ કરીને નકામું દુઃખ ઊભું ન કર. જો તું પેાતાને દુઃખી માની લઈશ તેા તને ચારે બાજુએ દુ:ખના વાદળાં જ ઝઝુમતા જણાશે. હે આત્મન્ ! તુ મનમાં એમ નિ ય કર કે મને કોઇ દુઃખ આપી શકે જ નહિ. જો તુ એવો નિર્ણય કરીશ તે તને દુઃખ થશેજ નહિ. તેમ થતાં આઘની બધી ઉપાધિઓનો ભય ટળી જશે અને તારા આત્મા તને આનંદરૂપ જણાશે. હૈ આત્મન્ ! તું નિર્ભીય અની આન ંદમાં ગુલતાન મની જા. આનંદમાં સદાકાળ રહી શકાય એવા આત્મભાવને ધારણ કરવામાં સદ્દા તત્પર થા કારણ— આત્માના આનંદ તે જ ખરો ધર્મ છે. (૨૩-૭-૧૯૧૨, અમદાવાદ) -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
SR No.522162
Book TitleBuddhiprabha 1965 01 SrNo 62
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy