SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ } સુદ્ધિપ્રભા [તા. ૧૦-i-૧૯૬૫ નપુંસક જેવા પામર, કાયર અને નિઃસત્ર બને છે. આમ થવાથી પેાતાનું કે બીજા કાર્યનું પણ કલ્યાણ થઈ શકતું નથી. કામ પણ સ`ચેાગને વિચેોગ થવાના છે, છે તે છે જ તેમાં કદી ફેરફાર વિયેગથી માણસે બીવુ' શા માટે જોઈએ ? ફા કષ્ટ પણું વળવાનું નથી, અહુતા, મમતા આદિ સૂક્ષ્મ વિચારીશું તે જણાશે કે તેમાં ભય જ ય રહેલા છે. આવા ભયને સદા માટે અને નિર્ભયતાથી ક વ્યકા મહત્ત્વ છે. નાશ કરવા એ પણું એક વ્યૂ કા છે. કરવાં એ પણ કવ્ય કર્માધિકારિતાનુ ભય જાગતાં અનેક જાતના સાપ વિકલ્પ થાય છે અને તેથી આત્મશક્તિયાને નાશ થતે જાય છે. તેમજ ચિંતા થવાથી નાહકનુ દુ:ખ ઊભું થાય છે. પેાતાના અધિકારે વિવેકક કાર્ય કરવા માટે સર્વસ્વાર્પણુ કરવામાં ક્ષયના જન્મ પ અશ ન રાખતાં, આત્મા જ્યારે નિર્ભય બને છે ત્યારે આત્મામાં સ્થિરતા આવે છે. આમ અસ્થિરતા દૂર થવાથી આત્મા સનનાં શિખરે બિરાજમાન થાય છે. એમ અનુભવથી જાણવું. જેમ જેમ બાહ્યમાં નિઃસંગતાભાવ વૃદ્ધિ પામતા જાય છે તેમ તેમ સામ પ્રકારના (આગળ બતાવ્યા છે) ભય નાશ પામતા જાય છે. આ સાત પ્રકારના ભયથી હિરાત્મભાવવૃદ્ધિ પામે છે. અને બહિરાત્મભાવથી જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં સલેપતા રહે છે. અત એવ બધા જ પ્રકારના ભયને મૂળમાંથી ક્ષય કરવે કે જેથી આત્માની કવ્ય પરાયણતા હતાં નિલે પતાની દહિં થયા કરે. જે અનેક પ્રકારનાં ભયથી બધાયેલા છે તે બાવથી હું તેની આંતરિક કૃત્તિથી બધાયેલે છે તેથી તે સાવહર્ધારક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં સાત્ત્વિક સપૂર્વક પ્રવૃત્તિ ની સકતા નથી અને વારતવિક રીતે તે આમેાતિનાં ક્રમમાં વ્યવસ્થાપૂર્વક ઉપશમÈ ભાવે ઉચ્ચ-શુદ્ધ થઇ શકતા નથી. અનાહિંસાથી આત્માની સાથે અય સંજ્ઞાને સંબધ છે. પરંતુ જ્યારે આત્મા રવત ગાત્માના રૂપમાં લય પામવાની સાથે બાલ રત્નેને સ્વાધિકાર
SR No.522162
Book TitleBuddhiprabha 1965 01 SrNo 62
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy