SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦–૧-૧૯૬૫ જૈન ડાયજેસ્ટ | ૨૩ જે સ્થિતિમાં રહેલા છે તેને અનુસરીને ખાવે છે ત્યારે તે નિર્ભયતાના પ્રદેશે તરફ ગમન કરે છે. અને આત્માના શુદ્ધ રૂપમાં સ્થિર થ” જાય છે તથા તે સ્થિર નીચેાગે! પ્રબલ પુરુષાર્થને પ્રકટાવી નિર્ભય દશામાં વિચરે છે. આ વિશ્વમાં પેાતાના પાડેલા નામ અને શરીરાકાર રૂપ એ એમાં અમમત્વની વૃત્તિ ન થાય અને ખાવ કાર્યો થાય ત્યારે જાવું કે ર્નિભય પ્રદેશમાં આગળ વિચરવાનું થયુ છે વિશ્વ અને પિંડમાંથી કરી શકવામાં કઇ જાતને નિરહવૃત્તિ થઇ એટલે વિરાધ આવી શકે તેમ અહુ તાપ્યાસ ટળતાં સર્વ પ્રકારની ભીતિયાનેા નાશ કરી જાણવું. નિર્ભયપણે સર્વ કાર્યોને નથી. નામરૂપમાં થતા થાય છે એમ અનુભન કુમારપાલ રાજાએ સ્વપ્રતિપક્ષી શત્રુ રાજાની સાથે લડતાં ભયને! ત્યાગ કરી મરજીવા બની જ્યારે યુદ્ધ શરૂ કર્યું હતુ ત્યારે તે વિજય પામ્યા હતાં. ગ્રીક વિદ્યાને સેક્રેટીસે ઝેરના પ્યાલા પીવે। કબૂલ કર્યા પરંતુ અનીતિરૂપ તત્ત્વાને ઉત્તેજન આપ્યું નહિ તેથી તેની પાછળ તેના સવિચારેને ફેલાવે થયે। અને ઋતિહાસના પાને તેનું નામ અમર છું. જો સાક્રેટીસે ભયથી સામા પક્ષના મત સ્વીકાર કર્યો હેત તે! સદા માટે તેની કીર્તિ અને સવિચારેને ફેલાવા રહેત નહિં. શ્રી વીર પ્રભુએ સાડાબાર વર્ષ પર્યંત અનેક ઉપસર્ગાને સહન કર્યાં પણ તેએ ઉપસર્ગાથી જરા માત્ર પશુ ભય પામ્યા નહિ. અને ધ્યાનારઢ બની કૈવલજ્ઞાન પામી જૈન તીર્થની સ્થાપના કરી. શ્રી હેમ' પ્રભુએ નિર્ભયતાથી તેક કાર્યો કર્યાં. અને વકા પ્રવૃત્તિમાં જિંદગીનુ વાણું કર્યું અને જેનેાના ઈસ ક્રાઇસ્ટ બન્યાં. શિવાજી અને પ્રતાપસિંહૈ યુદ્ધમાં કટાકર્ટિનાં પ્રસંગે જરા માત્ર શય રાખ્યા વિના સેવા બજાવીને આર્યોમાં અગ્રગણ્ય બન્યા. આમ સપ્રકારનાં ભયને। ત્યાગ કરીને નિર્ણય કરીને, શ્વેતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કદાપી થતી નથી કેમ ખાસ જાવું, આ પાર કે પેલે પાર એવા કર્યા વિના, કાર્યની સિદ્િ [ ક યાગ ]
SR No.522162
Book TitleBuddhiprabha 1965 01 SrNo 62
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy