SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧-૧૯૬૫ કાલા પદયાત્રા સંધની આધ્યાત્મિક તે પરનું તેમનું મનન ચિંતન આમાં પરિમલની સુવાસ છે. પાને પાને નજરે ચડે છે. શ્રી બદામીના આ વિધાન સાથે લેખે ચિંતન ભારથી લદાયેલા સહમત થવું મુશ્કેલ છે. કારણ લેખમાં હાઈ શૈલી પણ તેવા જ પ્રકારની છે. ઝાઝો ભાગ તે આત્મારામજી મહા- ઉપાધ્યાયજીના લેખમાં શૈલી વળાંક રાજની એક પૂજાના વિવેચનમાં જ લે છે. તેમાં પ્રવાહીત અને પ્રાસારોકાયેલા છે. આ માટે લેખકશ્રી તેિજ દિતતા બને છે. લખે છે –તે સુંદર પૂજાનું આપણે આ લેખોમાં ઘણું જગાએ અમુક અહીં અવતરણ કરી એમાં શું ગંભીર શબ્દ ભાવને સ્પષ્ટ કરવા માટે કસમાં આશય છે તે વિચારીએ. આમ અંગ્રેજી શબ્દો આપ્યા છે એ શબદ લેખકશ્રી પોતે જ આ પૂજના વિવેચન અપૂરતા છે. કારણ લેખમાં પારિભાષિક વિષેને એકરાર કરે છે. શબ્દ ઘણુ બધા છે. જૈન શાસ્ત્રોના ખરૂં કહીએ તે આ નહિ પૂરો થોડા વાચનના અભ્યાસી હજુ એ સંમરણ છે કે નહિ પૂરો વિવેચન સમજી શકે પરંતુ બીજા માટે તે જે એક મિશ્ર લેખ છે. અને વધુ સમજવા સરળ નથી. આથી લેખકતો પૂજાનો વિસ્તાર લેખ જ લાગે છે. શ્રીએ થોડા અંગ્રેજી શબ્દ મૂક્યાં તેના બદલે બધા પારિભાષીના સરળ છેલ્લે લેખ-“મહાન જ્યોતિર્ધર ગુજરાતી અર્થો મૂક્યાં હેત તે તે, પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અંગ્રેજી કરતાં વધુ ઉપયોગી બની રહત. સં. ૨૦૧૩ માં શ્રી યશોવિજયજી બીજુ આ પુસ્તકમાં લેખકશ્રીનું મૃતિ ગ્રંથમાં પ્રગટ થયેલો તે અત્રે જીવન ચરિત્ર, તેમજ તેને લગતી ગ્રંથસ્થ થયેલ છે. સંક્ષેપમાં પણ બીજી જે કટલી વિગત આપી છે તે લેખકશ્રીએ ઉપાધ્યાયજી મ. ના ભવ્ય અને દિવ્ય જીવનને સુંદર પરિચય અપ્રસ્તુત છે. પોતાના જ પુસ્તકમાં પિતાના ગાણા ગવડાવવાં, એ પિતાના આપ્યું છે. ઘેર ભાટને બોલાવી સ્વપ્રશંસા કરાવવા આમ આ લેખમાં ભલે કંઈક બરાબર છે, અને એવી વિગતે વગેરે ઓછું કે વધતું હોય છતાં પણ શ્રી તો સ્મારક ગ્રંથમાં કે અભિનંદન ફતેચંદભાઈનું શાસ્ત્રીય અધ્યયન તેમજ ગ્રંથમાં જ શોભી ઉઠે.
SR No.522162
Book TitleBuddhiprabha 1965 01 SrNo 62
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy