Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 87
________________ તા. ૧૦-- ૯૬પ જૈન ડાયજેસ્ટ [૮૫ સમાધિનું; જૈન ગ્રંથેના આધારે તેનું પ્રયત્ન કરશે. તમારા પુત્રો તથા સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. પુત્રીઓ, બાંધો તથા મિત્રોને આ લખ્યા પ્રમાણે સમજાવશે. તીર્થકરોએ પહાડો વગેરેમાં જઈ ધ્યાન ધર્યું હતું અને ત્યાં તેઓ જમાનાને અનુસરી ખરા યાત્રાળા કેવળજ્ઞાન પામ્યા હતા. માટે જ તે બનશે. જ્ઞાન શક્તિથી સર્વ વિચારશે. જગ્યાઓ આજ પૂજનીય તીર્થરૂપ મનુષ્ય જિદગીમાં જેટલું કરાય તેટલું થઈ છે. આપણે પણ ખરા યાત્રાળુઓ કરી લેશે. ધર્મ અર્થ કામ અને ત્યારે કહેવાઈએ કે જ્યારે તેઓની પેઠે મોક્ષ એ ચારે વર્ગની આરાધના કરશે. પાનના ધ્યાતા થઇએ. વિશેષ શું લખું? જેમ બને તેમાં થાન વિના કેવળજ્ઞાન થઈ શકતું રોકડ નાણાની જેમ તીર્થયાત્રા કરવી. નથી. જેટલા જીવો મુકિત પામ્યા આત્માનંદના ઉભરા પ્રગટે ત્યારે અમૃત અને પામશે તેમાં ધ્યાનને જ પ્રતાપ ક્રિયાવાળી તીર્થયાત્રા થઈ એમ જાણવું.. જાણો. માટે યાત્રાળુઓએ તીર્થમાં કોઈપણ એકાંત નિરૂપાધિ સ્થળમાં તીર્થકરોએ જેવી રીતે. બેસી આત્મધ્યાન ધરવું જોઇએ. આત્માની શુદ્ધિ કરી તે રીતે આ વાંચી આગળ લખ્યા મુજબ આત્માની શુદ્ધિ કરવી તે તીર્થ.. સર્વ સદ્ગુણો મેળવવા તીર્થની આગળ યાત્રા છે. અજ્ઞાની લોકોને જૈન પ્રતિજ્ઞા કરશે તે પ્રતિદિન આત્માની ધર્મ પમાડે તે તીર્થયાત્રા છે. ઉન્નતિ કરવા ભાગ્યશાળી બનશો. સંધની ઉન્નતિનાં કાર્યો કરવાં તે પણ તીર્થયાત્રા છે. યાત્રાળુઉપર પ્રમાણે વાંચી દ્રવ્યયાત્રા, ઓની સેવા ભક્તિ કરવી, તેમનું ભાવયાત્રા, સ્થાવર-જંગમ તીર્થયાત્રા, ગુણ્યાત્રા, નિમિત્ત હેતુ યાત્રા, ઉપાદાન રક્ષણ કરવું, અંતરમાં રાગદ્વેષના. યાત્રા, પ્રતજ્ઞાન, તીર્થયાત્રા વગેરે પરિણામથી નિલેપ રહેવું તે પણ, યાત્રાઓમાં વિવેક પૂર્વક લક્ષ્ય રાખી, તીર્થયાત્રા છે, યાત્રાળુઓને જ્ઞાન, જૈનધર્મની ઉન્નતિ કરવા દરેક યાત્રાળુએ ધ્યાન પૂજા સેવામાં સર્વ પ્રકારની પ્રયત્ન કરવો જોઈએ. સગવડતા કરી આપવી અને યે નિદિ પરભાવથી તેઓમાં તીર્થપણું માનવું તે પણ દૂર રહી આત્માની ઉચ્ચ દશ કરવા તીર્થયાત્રા છે.

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92