Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 88
________________ ૮૬] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧-૧૯૬૫ જેને જે રીતે રૂ, જેવા ભાવ શુભ ઔદવિકભાવ તે શુભ યાત્રા પ્રગટે તેવા ભાવે યાત્રા કરવી. છે. પ્રથમ શુભાયાત્રાની શરૂઆત થાય છે. સર્વ જીવોના ભલામાં પ્રવૃત્તિ સમકિતવાસી આત્મા તીર્થ છે. કરવી, અહિંસાનો વિશ્વમાં પ્રચાર ચોથા ગુણસ્થાનકથી તે ચૌદમાં ગુણ કરો, તે પણ તીર્થયાત્રા છે નિષ્કામસ્થાનક સુધી વર્તનાર સર્વ આત્માઓ ભાવે સ્વાધિકારે ધમ્ય વિચારચાર તરતમ ગે તીર્થરૂપ છે. તેઓનાં મન . પ્રવૃત્તિ તે ગૃહસ્થને તથા ત્યાગીઓને વાણી અને કાયા પણ તીર્થરૂપ છે. તીર્થયાત્રા છે. એમ સર્વનના સાપેક્ષ જડવાદી, અજ્ઞાની, નાતક દષ્ટિ બિંદુઓથી સંક્ષેપમાં તીર્થ અને લોકોને સમ્યમ્ જ્ઞાનાદિકને ઉપદેશ તીર્થયાત્રાનું યત્કિંચિત સ્વરૂપ લખી કરવામાં ખરેખર તીર્થયાત્રા થાય છે. લૌકિક તીર્થરૂ૫ માતા-પિતા–વૃદ્ધજન જણાવ્યું છે તે ધ્યાનમાં લઈ સ્વાધિકાર વગેરે તીર્થ મનાય છે. તેમની લૌકિક તીર્થયાત્રા કરવી. દષ્ટિએ સેવા કરવી તે પણ ગૃહસ્થને ઇયં ઓમ્ અહે મહાવીર લૌકિક તીર્થયાત્રા છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ આગામી અંકમાં વાંચો શ્રીમદ્જીના આમ શાકેત પ્રકાશ ગ્રંથને સંક્ષેપ

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92