________________
બુદ્ધિપ્રભા
૮૦ )
આભા
ભ્રાતૃભાવથી આપણે જગતને કુટુંબ સમાન ગણી તેએકનાં પાપ ધેાઈ નાંખે છે. માટે યાત્રાળુએએ આ ગુણુ વનમાં ઉતારવા જોઇએ કે જેથી તીર્થ યાત્રા સફળ થાય.
જગતમાં સ્વાને લીધે તે અનેક વે! પ્રેમી બનેલા જણાય છે પણ પરમા` બુદ્ધિથી સ જીવે પર શુદ્ધ પ્રેમને રાખનાર કાઈ વિરલા જ જણાય છે. તીર્થની યાત્રા કરીને યાત્રાળુએએ આવા શુદ્ધ પ્રેમ રાખવે જોઇએ.
શુદ્ધ પ્રેમ ધાણુ કરતાં અનેક ક્રેપ, સ્વાર્થ વગેરેનાં વિઘ્ના આર્વીને ખડાં થાય છે, કાઈ આપણા શત્રુ બને છે ત્યારે શુદ્ધ પ્રેમના બદલે તેઓને મૂળમાંથી ઉખેડી નાંખવાની વૃત્તિ થાય છે પણ આવા પ્રસગે શુદ્ધ પ્રેમની શ્રદ્ધાવાળા તે એમ જ વિચારે છે ! ભલે આખી દુનિયા ફરી જાય, ભલે બધા જ મારા દુશ્મને! બની જાય પણ અંતે તે મારા સુદ્ધ પ્રેમનુ બળ તેમને નિમળ બનાવ્યા વિના રહે
નાર્ નથી.
યાત્રાળુ ને તીથ યાત્રા કરી અશે અંશે પણ વા શુ પ્રેમને ધારણ કરવા પ્રયત્ન કરશે તેા તીયયાત્રાનું ફળ તેને પ્રાપ્ત
થયું
એમ સમજશે.
{ તા. ૧૦- -૧૯૬૫
યાત્રાળુઓ જેમનુ દસ્તૂન કરવા નય છે અથવા મરણુ કરવા જાય છે તે તીકરા ની પૂર્ણ શ્રદ્ધા રાખે તે જ સુદ્ધ પ્રેમને તેએ રાખી શકે છે કારણકે શ્રદ્દા વિના શુદ્ધ પ્રેમ ટકી શકતા નથા. જે વખતે શ્રદ્ધા ફરી જાય છે તે વખતે શુદ્ધ પ્રેમ પણ અશુદ્ધ પ્રેમમાં પરીણમે છે માટે દરેક યાત્રાળુએએ દેવ-ગુરુ-ધર્મ પર પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જોઇએ. મીઠા વિનાનુ ભેજન જેમ લુખુ લાગે છે અને તે ખાતાં ભાવતું નથી તેમ શ્રદ્ધા વિના તીર્થ યાત્રા કરવાથી ભાવની વૃદ્ધિ થતી નથી, માટે યાત્રાળુએએ તાકીના શાસ્ત્રો પર્ શ્રદ્ધા રાખવી એટો.
આ શ્રદ્દા વર્ષે તેક ગુણો મેળવી શકાય છે. ચારિત્ર્યાં ભ્રષ્ટ થયેલે મુક્તિ પામી શકે છે. પરંતુ ધર્મની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલ કદી મુ ત પામી શકતા નથી,
માટે યાત્રાળુએએ જૈનધર્મ પર પૂરેપૂરી શ્રદ્ધા રાખવી અને ન જૈનધમ માં શ્રદ્ધાળુ બનાવવા માટે ત મન અને હત અર્પણ કરવું. ભ ભાગ આપ્યા વિના બીજા ધન જેતા બનાવી શકાતા નથી માટે પાળવા જીવનને ભાગ આપીને ન જૈનધર્મી બનાવવા.
ગમે તે જાતિને મનુષ્ય હાય પશુ તેને જૈનધર્મી બનાવવામા ચોદ રાજલેકના જીવાતે અભયદાન આપ્યા