Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 60
________________ ૧૮ } બુદ્ધિપ્રભા જીભને એટલી તેજ ન ચાલવા દાં કે તમારા મનથી ય તે આગળ નીકળી જાય! - અરબી કહેવત આત્મસ ભાષણ એનામાં રહેલી બે વિરાધી એવી વિશિષ્ટ વ્યક્તિમત્તાનું અસ્તિત્વ સૂચવતુ', જે બંને એકબીજા સાથે સતત સ ંઘમાં રહેતી, જાણે સતત જાગૃત એવા ચેકીદારની પેકે એને સલાહ આપતી, સાચા દ્વારી જવા પ્રયાસ કરતી. માગે સંજોગેાવશાત્ , કે” એને ખાવાની બાબતમાં પૂછે તે! સૌ પહેલાં એ સદેશે! પેાતાની જાતને-આતમરામનેપહોંચાડતા, થાડી વારમાં પેલી ઇરાની કહેવત સાથે જવાબ આપતા, ‘ખાવા માટે જીવવા કરતાં જીવતા રહેવા માટે ખાવું જોઇએ.’ અને આ રીતે અતિમ જવાબ આપતાં પહેલાં એ પાતાની જાત સાથે વાત કરી લેતા. ઇરાની ભાષાને એ કવિ હ્રતા ને હાર્ફિઝ” ! કદાચ એને હૈયે તે હાડૅ હતા. શાહુ' અને 'સી' વિષે નતે હતા—સચલ' નાં કાવ્યે તા ધાળીને પી ગયેા હતેા; ઉર્દૂ પણ નણુતે, ને જ્યારે કાઇની ઉપર ઉર્દૂમાં પત્ર આવતા ત્યારે એ લે! એની પાસે [તા. ૧૦-૬-૧૯૬૫ વંચાવવા આવતા. શાંત અને સતાણી સ્વભાવ ધરાવતા આ માનવીની જરૂરિયા ઘણી ઓછી હતી. ખારાકના થોડાક કાળિયા એ ખાઈ લેતા. ફાટેલ ગોદડી એની હુંમેશની સાથીદાર હતી. શિયાળાની ઠંડી ને ઉનાળાની ગરમ રાત્રિએ ગેાદડી ઓઢી કા પણ સ્થળે તે મુળ રહેતા. એક દિવસ આ ભેળા માનવીને ર પડી કે કાઈ એક વ્યક્તિ મુશ્કેલીમાં ફસાઇ પડી છે. પેાલીસે એના પર એક લિમ શેટની સેાનાની ઘડિયાળ ચેર્યાના આરેપ મૂકયા હતે. સાક્ષીઓની હાજરીમાં એની પાસેથી ઘડિયાળ મળી આવી હતી. એના વિરુદ્ધના પુરાવા જોરદાર હતા, તે શેઠની લાગવગ પણ ઘણી હતી. એને ગુને! આવા સ્વરૂપનેા હતે. એક વાર તે શેઠના ધરની પાસેથી પસાર થતા હતા, ત્યારે તેને પકડવામાં આવ્યે તે એને મારવામાં પ આવ્યેા–કારણ કે એણે શેઠના ઘરની સ્ત્રીએ પ્રત્યે અણુછાતા ચાળા કરેલા. એને મારી નાંખવામાં આવ્યા હત, પણ અબ્દુલ રહેમાનના પ્રયત્નાથી એ ખસી ગયાજે દૈવયેાગે એ વખતે ત્યાં હતે. પણ શેઠને ખુશી ન થઇ. એણે તે પેાતાના કુટુંબની આબરૂ આછી થઈ છે તે એથી એના બદલેા લેવાવા જ ોઇએ, એવું કહેવાનુ ચાલુ રાખ્યું.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92