Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 73
________________ તા. ૧૦-૧-૧૯૬૫ | જૈન ડાયજેસ્ટ [૭૧ છે. કેટલાક શ્રાવકે પણ પિતાના સત્ય બોલી શકતા નથી તે ખરે આચરને સુધારતી હોય એમ જણાતું યાત્રાળુ બની શકતો નથી. નથી. એક જ ધર્મશાળામાં કે જ્યાં બ્રહ્મચર્યને પણ દુષણ લાગે તેવી યાત્રાળુઓએ ચેરીનું વ્યસન ત્યાગ જગ્યાએ સાધુ–સાળી-બાવક અને શ્રાવિકા વગેરે રહેતાં જણાય છે. કરવું જોઈએ. આવા અનેક દોષોના દેખાવથી યાત્રાના સ્થળે જઈ પ્રતીજ્ઞા કરવી તીર્થની યાત્રા ખીજાઓના હૃદય ઉપર કે હવે હું પ્રાણ પડે તે પણ કદાપી ચોરી કરીશ નહિ, કરાવીશ નહિ અને અસર કરી શકતી નથી, એમ યાત્રા જે ચોરી કરતા હશે તેની અનુમોદના ળુઓને શંકા થાય એ બનવા યોગ્ય છે. આ બાબતમાં જણાવવાનું કે જે કરીશ નહિ. આઇ શ્રદ્ધાથી યાત્રાઓ કરે છે અને તીર્થયાત્રા કરી જે માણસ ચેરી જેઓને આત્મજ્ઞાન તરફ રૂચિ ન કરે છે તે ખરેખર તીર્થયાત્રાના મુખ્ય તેઓને આ તીર્થયાત્રા યથાર્થ અસર હેતુને અમલમાં મૂકી શકતું નથી. થઇ શકતી નથી. [ તીર્થયાત્રાની આટલી નિષે યાત્રાળુઓએ વ્યભિચારનો ત્યાગ ધાત્મક ભૂમિકા બાંધી, એ તીર્થ કરવો જોઈએ. કારણ બીજે ઠેકાણે યાત્રા કેવી રીતે કરવી જોઇએ કરેલાં પાપ તે તીર્થમાં જ છોડી તે હવે બતાવવામાં આવે છે. શકાય છે પણ તીર્થ સ્થળમાં કરેલાં પાપ –-સંપાદક ] તા વજલેપ જેવા બની રહે છે. જેઓ યાત્રા કરે છે અને જુડું કેટલાક એમ માને છે કે વ્યભિબોલે છે તેઓ પોતાના આત્માને ચાર કરીશું તો એક વખત તીર્થયાત્રા પવિત્ર કરી શક્તા નથી. આથી કરી આવીશું. એટલે લાગેલું પાપ ચાત્રાળુઓએ સત્ય બોલવું જોઈએ. ઘવાઈ જશે પરંતુ આવી કુબુદ્ધિ કરઆ માટે યાત્રાળુઓએ સમજવું જોઈએ નારાઓ વધુ ને વધુ પાપ બાંધે છે. કે જેમ અનુપાન વિના ખાધેલું માટે યાત્રાળુઓએ તીર્થસ્થળમાં ઔષધ ગુણકારી બનતું નથી તેમ જઈ તીર્થકર વગેરેના ગુણોને યાદ સત્ય બોલ્યા વિના તીર્થયાત્રા સફળ કરીને વિચારવું કે હે ચેતન ! તું થતી નથી. વિચાર તો ખરે કે તીર્થકરોએ બ્રહ્મચર્ય સત્ય એ મહાન ધર્મ છે અને જે આદિ સારા ગુણો કેળવ્યા હતા

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92