________________
૩૪]
બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૧-૧૯૬૫ આખી જિંદગી જૈનધર્મની સેવામાં જ જેનધર્મનો ફેલાવો કરવા ચાહોમ જાય છે. આવા હજારો વિદ્વાન સાધુએ કરી ઝુકાવવું જોઈએ. થાય તે તે ગામે ગામ ફરીને લાખો
જેનધની ઉન્નતિ માટે માણસને જૈનધર્મી બનાવી શકે. માટે સાધુઓને દરેક કાર્યમાં યાત્રાળુઓએ
સાધ્વીઓને પણ યથાયોગ્ય જ્ઞાનમદદ કરવી જોઇએ.
દાન આપવું જોઈએ. જે સ્ત્રીઓ ગરછના કદાગ્રહથી વિદ્વાન સાધુ
કેળવાયેલી હોય, વિક્ષી હોય, એ લડી મરવું જોઈએ નહિ. તેઓએ ધર્માભિમાની હોય, વ્રત પાળવામાં તે અન્ય ધર્મીઓના ઉપદેશ આપી વીરાંગના હોય, તેમજ જે જ્યાં તેમને જૈન બનાવવા જોઈએ. ત્યાં જઈ જેનધને ઉપદેશ દઈ
શ્રી રત્નપ્રભસૂરિ તેમજ શ્રી જિનદત્ત- શકે, સ્ત્રી વર્ગને સુધારી શકે, સૂરિએ કંઇક રજપૂતોને જૈન બનાવ્યા પ્રથા લખી શકે, એવી સાધ્વીહતા. શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી કુમારપાળને એની આજ ઘણું જ જરૂર છે. જૈન બનાવ્યા હતા. પરંતુ હાલના કાળમાં પ્રાયઃ કેટલાક વિદ્વાન અને
ધર્મની હરીફાઈના આ જમા વિશાળ સાઘુઓ વિના બીજા સાધુ- નામાં તો ઉત્તમ કેળવાયેલી ને એનું ધ્યાન આ તરફ જતું જણાતું બહાદુર સાધ્વીઓની ખૂબ જ જરૂર નથી. તેઓ તે ફક્ત પિતાને સંધાડે છે. જેમ જેમ આવી ઉત્તમ ને અને તેની ક્રિયામાં જ જૈનત્વ માની, વિદુષી સાધ્વીઓ તૈયાર થશે તેમ પિતાના પસંદ કરેલા શ્રાવકોને સંભાળી
તેમ જૈનધર્મને ફેલાવો વધતો રાખવા, પિતાના ઉપાશ્રયમાં બીજા
જશે. માટે દરેક યાત્રાળુઓએ સાધુઓ પ્રવેશ ન કરે તે માટે તેમને જાળવી રાખવા; એટલામાં જ પિતાના
આવા સાધુ-સાધ્વીઓના તન, મન જીવનની સફળતા માને છે.
અને ધનથી ભકિત કરવી જોઈએ. આ પ્રમાણે જે સાધુઓ સંકુચિત દૃષ્ટિ રાખીને બેસી પ્રથમના શ્રાવકે અને શ્રાવિકાઓ રહેશે ને વિશાળ દષ્ટિ નહિ રાખે જૈન ધર્મને ફેલાવો કરવા પ્રયત્ન
કરતા હતાં. હાલમાં કેટલાક ધનાઢ્ય તે જૈનધર્મનો ફેલાવો નહિ થાય.
પણ અજ્ઞ એવા શ્રાવક અને શ્રાવિકાએ - સાધુઓએ તે હવે જમાનાને તીર્થયાત્રાએ જાય છે પણ દેવ-ગુરુ અનુસરી, નદભાવને ત્યાગ કરી અને ધર્મનું રવરૂપ જાણતા નથી.