Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 74
________________ શકે તેમ છે. બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧-૧૯૬પ તેમાંના તારામાંથી તે કોઇપણ ગુણ જેન ધર્મની ઉન્નતિ થાય તેવા કાર્યોમાં પરિપૂર્ણ રૂપે ખીલ્યો નથી માટે તું ધન વાપરવું જોઈએ. પણ વ્યભિચાર આદિ દેષને દૂર કેટલાક તીર્થોના સ્થાને ધર્મકરવા પ્રતિજ્ઞા કર. શાળાએ બંધાવવામાં ધન ખર્ચે છે પરંતુ તેઓ જે ત્યાં ગુરુકુળ સ્થાપવામાં યાત્રાળુઓએ પરિગ્રહની મમતાને ધન ખર્ચે તો અનંત ગણે લાભ થઈ ત્યાગ કરવો જોઇએ. વ્યાપાર કરીને મેં જે “ધન ભેગું કર્યું છે તે મારી પાસે રાખવા છતાં કેટલાક તીર્થના સ્થળે સોગટાતેના ઉપરથી મમત્વ ભાવને ત્યાર બાજી રમે છે, જુગાર ખેલે છે તથા કરું છું અને વિવેક રાખીને ધનને અફીણ વગેરેના વ્યસને સેવે છે. હું યથાશક્તિ સાત ક્ષેત્રમાં વાપરીશ તેઓએ પોતાની ભૂલ સમજી તીર્થ એમ ભાવના કરવી. સ્થળમાં પવિત્ર થવાના પ્રયત્ન કરવા જોઇએ. પાપથી પેદા કરેલી લક્ષ્મીને ધર્મની ઉન્નતિ થાય તેવા માગે વાપરવી જોઇએ. તીર્થમાં કોઇની સાથે કલેશ થાય કેટલાક નામના થાય તેમજ એનું બેસવું નહિ. કોઇની નિંદા પિતાની કીતિ વધે ત્યાં લક્ષ્મી કરવી નહિ. કોઇના મર્મ પર ધા ખર્ચે છે પણ તે યંગ્ય નથી. થાય એવું ખરાબ વચન બોલવું નહિ. જે જમાનામાં સર્વ ધર્મવાળા દાસદાસીઓને ધમકાવવા નહિ તેમજ એની સાથે હરીફાઈ કરવાને પૂજા વગેરે બાબતો માટે ઝઘડે વખત હોય તે સમયે જમાને કરવા નહિ. ઓળખ્યા વિના, ગાડરીયા પ્રવા- તીર્થના સ્થાનમાં કેઇની નિંદા હની જેમ લક્ષમી ખર્ચવામાં આવે કરવી નહિ. જુદા જુદા કેટલાક તેમાં જનધર્મની ઉન્નતિ થઈ સંધાડાના સાધુઓ તીર્થના સ્થળામાં શકતી નથી. પિતાના સંઘાડાની જાહોજહાલી બતા વવા અન્ય સાધુઓની અધમતા ગણ્ય હાલ જ્ઞાન તરફ વધુ ધ્યાન કેવી રીતે નિંદાદિની પ્રવૃત્તિ કરે છે. આપવું જરૂરી છે. ભર્યામાં ભરવું એ સાધ્વીઓમાં પણ તેવી નિંદા થતી કરતાં ગીતાર્થ જ્ઞાની ગુરુને પૂછી જોવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92