________________
૭૦]
બુદ્ધિપ્રભા ૬ તા. ૧૦-૧-૧૯૬૫ સિદ્ધાચલની યાત્રાને મુખ્ય ઉદ્દેશ ધર્મશાળામાં રહી વતને પણ દૂષિત હૃદયની શુદ્ધિ માટે છે. કારણકે સ્થાવર કરે છે. કેટલાક સાધુઓ અન્ય સંધાડાના તીર્થોની યાત્રાથી હૃદયની શુદ્ધિ થાય સાધુઓ સાથે કલેશ કરતાં જણાય છે, છે. તેમાં પણ વિવેક દૃષ્ટિથી તીર્થ. કેટલાક આહાર પાણીમાં પણ દેષ યાત્રાનું જ્ઞાન કરીને ચાત્રા કરવી જોઇએ. લગાડે છે, કેટલાક વાં પડી રહેવાથી
તીર્થની યાત્રા ભક્તિરૂપ છે. તીર્થે બહુ શિથિલ થઈ જાય છે, કેટલાક જવાથી સંસારની ઉપાધિ ભુલાય છે, પરસ્પર સાધુઓની નિંદાના ભાવ - શરીર સુધરે છે, સંસારના સંક૯૫– શ્રાવકા આગળ કરતાં જણાય છે, વિક પ્રગટતાં નથી. મહાત્મા પુરૂષોનાં કેટલાક તો કેવળ એાઘ અંધ શ્રદ્ધાથી જીવન ચરિત્રનું વારંવાર સ્મરણ થાય તીર્થનું યથાર્થ સવરૂપ જાણ્યા વિના છે, ' ચાલવાથી શરીર કસાય છે, ગુરૂઓથી છુટા પડી દ્રવ્ય યાત્રા કરી નવીન સાધુ, સાધ્વી, શ્રાવક અને સ્વછંદાચારે વર્તે છે. કેટલાક અમુક શ્રાવિકાઓને સમાગમ થવાથી પરસ્પર શ્રાવકને પિતાના બનાવી તેઓને ગુણોને અદલે બદલે થાય છે, ચિત્તની રંજીત કરી પોતાના સંધાડાનું ધામ સ્થિરતા થાય છે અને શરીરની આરે- જમાવે છે. કેટલાક ત્યાંને ત્યાં પડી ગ્યતા વધે છે, એમ બાહ્ય અને આંતરિક રહી નિરંકુશ બની જાય છે. કેટલાક પણ ફાયદા અનુભવાય છે.
તે ભંડોળ ખાતામાંથી પોતાને હક્ક તીર્થસ્થળ આ પ્રમાણે વિચારતાં જણાવી વસ્ત્ર પાત્ર વગેરેને સંગ્રહે છે. પદ્રવ્ય અને ભાવથી લાભપ્રદ છે, છતાં આ રીતે કેટલીક સાધ્વીઓ પણ હાલમાં યાત્રાળુઓ તે સંબંધી યથાર્થ ત્યાં શિથિલ બની જાય છે અને લાભ મેળવી શકતાં નથી.
આહાર પાણીમાં લાગતા દેશનું ભાન " કેટલાક તીર્થના સ્થળે તો ગરીબ પણ રાખતી નથી. કેટલીક સાધ્વીએ લેક આજીવિકાના ગર્ભિત ઉદેશથી, દેજવાળાં વસ્ત્ર, પાવ ગ્રહણ કરે છે. યાત્રાના નામથી પડયા રહે છે. કેટલાક કેટલીક સાધ્વીએ પિતાની ગુણીઓથી સાધુઓ તીર્થના સ્થળે યાત્રા માટે રહે છુટી પડી ત્યાં આવી વાસ કરે છે. છે અને ચાતુર્માસ કરે છે છતાં પણ કેટલીક સાધ્વીઓને તો ધર્મશાળાઓમાં પહેલાના કરતાં તેઓનું જીવન ઉચ્ચ ઉતરવાનું ન મળવાથી ધર્મશાળાના થયા હોય એમ જણાતી નથી.'' મહેતાને શ્રાવિકાઓ પાસેથી પૈસા
કેટલાક સાધુએ તે તીર્થના સ્થાનમાં અપાવીને વસતીને સેવવી પડે છે. પડી રહી જીભના રસિયા બની જાય આ જ પ્રમાણે કેટલાક શ્રાવકે છે. કેટલાક ગૃહસ્થના સંસર્ગવાળી કુકર્મને પાસમાં પણું સપડાતા જણાય