________________
૩૨]
બુદ્ધિપ્રભા : તા. ૧૦-૧-૧૯૬૫ ભોજન કરતી નહતી. એટલે તે રાહ પરંતુ નદિષણનો આત્મા પૂરેપૂરો જોઈ જોઈને કંટાળી. છેવટે નંદિને જાગી ગયો હતો. તેમણે કહ્યું – “દેવદતા! બેલાવવા તે ઉપદેશગૃહમાં આવે છે. હું તે તારે પૂરેપૂરો આભારી છું.
નદિષણ એ વખતે એક ધ્યાને વિલાસમાં ડૂબેલા મારા આત્માને તે પેલા સનીને સંસારના અસાર સ્પરૂપ જગાડ્યો છે. હવે મારાથી અહીં વિષે સમજાવતાં હતાં પણ સોની રેકાવાય નહિ. મારે હવે મારું ખાવાસમજ ન હતો. આ જ સમયે દેવદત્તાને યેલું જ્ઞાન પાછું મેળવવું જ રહ્યું કારણ ત્યાં આવેલી જોઈ નંદિકે કહ્યું – હું તે મોક્ષમાર્ગનો પથિક છું.”
નવને તે પ્રતિબંધ પમાડયા પણ દેવદત્તા આ સાંભળી ધ્રુસ્કે ને ધ્રુસ્કે આ દશ સોની સમજતો નથી.” રડી પડી. રડતાં રડતાં તેણે ફરી
દેવદત્તા કંટાળી હતી તેથી આવે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ શમાં એ બેલી –તે તમે દશમા નદિષેણ હવે બરાબર જાગી ગયાં હતાં. સાધુ થઈ જાવ.
દેવદત્તાને સમજાવતાં તે કહેવા લાગ્યા - દેવદત્તાના ! આ બોલ સાંભળી દેવદત્તા ! હું કંચન કામીનીનો ત્યાગી, સૂતેલો સિંહ જાગી ગયો.
સાધુ હોવા છતાં પણ તેનો શિકાર અમાસની અંધારી રાત હવે પસાર
બની ગયો. અને બાર બાર વરસ સુધી થઈ ચૂકી હતી. અને જગલમાં ભૂલા
મેં સંસારના અનેક સુખ ભોગવ્યાં. પડેલ રાહબરને હવે રાહ મળી ગયો.
આજ મને પ્રભુ મહાવીર જાણે કહી
રહ્યા છે કે તારા ભોગ હવે પૂરાં થઈ નંદિષણને લાગ્યું કે હવે પોતાના
ગયાં છે. અને કામભોગને અંતે હંમેશા ભોગાવલી કર્મ પૂરા થઇ ગયા છે.
થાક લાગે છે જ્યારે મુક્તિ પછી કદી એટલે તુરત જ તેમણે અલંકારો કાઢવા
થાક નથી લાગતો.” માંડયા. અને વર્ષોથી સાચવી રાખેલી સાધુ વેષની પોટલી કાઢી સાધુ વેલ
તોય દેવદત્તા માનતી નથી. પરંતુ પહેરવા માંડયો.
હવે નંદિષેણ મુનિ તેની પરવા નથી
કરતાં. તે તેને છોડીને ચાલી નીકળે દેવદત્તાને લાગ્યું કે પિતાનાથી
છે. અને ફરી ઉગ્ર સાધના અને ધ્યાનમાં જબરી ભૂલ થઈ ગઈ. તે વિનતી
ખોવાઈ જાય છે. કરતા બોલી કે –મને માફ કરે વહાલા! માફ કરે. મારી ભૂલ થઇ
દેવદત્તા પણ બીજે દિવસે દિપેણ ગઈ. તમે જશો તો હું પછી કેવી રીતે મુનિને પંથે ચાલી નીકળે છે. જી શકીશ.