________________
ભૂખ શું નથી કરાવતી ? પણ જ્યારે માનવીના દિલમાં એ વસી જાય છે કે ભૂખ કરતાં ભાવના વધુ મહાન છે ત્યારે ભૂખ માટે હીણા કામ કરàા માનવી મહાત્મા બની જાય છે.
મનના એવા જ કેાઈ પાપી વિચારા સામે લડતા અને વિજય મેળવતા એ કમવીરની દિલચસ્પ વાર્તા.
રાજુ
લેખક : કનૈયાલાલ જોશી
•AL. મા ! કેટલી વાર !” વકીલ સાહેબે ધાંટે પાડ્યા. કારમાં સ્ટિયરીંગ પાસે ગાઠવાઈ ગયે ખાસ્સી પાંચ મિનિટ પસાર થઇ ગઇ, પણ ત્યારે નિર્માળાબહેન ન આવ્યાં ત્યારે તેમણે પેાતાની ટેવ મુજબ બૂમ પડી. નિર્મળાબહેન
એ ઊંચા સાદથી ટેવાઈ ગયાં હતાં. એ તે! ઠંડા કલેજે નાના સ્નેહલને આંગળીએ વળગાડી પગથયા પર ઊભાં રહી નાકર પર સૂચનાઓની ઝડી વરસાવે જતાં હતાં.
“ો. રાજુ ! અમે રાત્રે બાર વાગ્યા પછી ઘેર આવીશું; જાગતા રહેજે. ઊંઘી ન જતે. કયાંય આવેાપાછે ન થતુ.”
B
પગથિયાં પરથી ઊતર્યાં, પણ વળી કઇક કહેવાનુ યાદ આવતાં તે પાછાં ઊભાં રહ્યાં.
ટ્રેક પચીયું, અંગ પર ખડી અને ખભે રૂમાલ. વકીલ સાહેબના ઘરના નાકર રાજુ પથ્થરમાંથી કડ...રેલી ાઇ પ્રતિમા ઊભી રાખી હોય તેમ
ગલાના એટલા પર ઊભા રહ્યો હતા. નિમ ળાબહેન ધીમે ધીમે બાખાને પા પા પગલી ભરાવતાં કાર ભણી જઈ ત્યાં હતાં. વળી કાંઈક યાદ આવે ને પાછાં ફરી સૂચનાઓની હેલી વર્સાવે એ તકની પ્રતીક્ષા કરતા હોય
નીમા ! પ્લીઝ, હરી અપ!' વકીલ સાહેબની એ વિનતિ નિર્મળા-તેમ રાજુ તેમને જતાં એક રહ્યો હતા.
બહેન માટે બહેરા કાને અથડાયેલી વાત જેવી નીવડી. એ તે ધીમેથી
*ને સેડાની બારી બંધ કરવી રહી ગઇ છે, સાંભળ્યું ? તે પહેલાં વાસી આવજે, નહીંતર પેલી ખીલ્લીમાસીને માતની ઊર્જાણી મળશે.”
કારનું બારણું ઊધડયાને અવાજ આન્ગેા. કાર ‘ સ્ટાર્ટ ' થઈ ને રાજુએ