Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 55
________________ પુરુષાર્થ પરાયણાઃ OCLC m and N એએ આત્માની શક્તિયાને અનુભવ કર્યા છે તેવા જેના પુરુષા પારાયણ હાય છે...... પુરુષાર્થ કર્યા વિના સ્વર્ગ અને મુક્તિની પ્રાપ્તિ નથી. જેનામાં પુરુષા નથી તે દુનિયામાં એક ગરીબ પશુ કરતાં પણ વિશેષ દયાપાત્રછે. હે જૈન બધુ ! પુરુષાર્થને ફારીને તમે તમારી પૂર્વકાલિન ઝાહાહાલિ પાછી મેળવે...જે દેશમાં, જે ફામ મેાજિલી બને છે તે પતિત થાય છે એમ અનેક ઇતિહાસથી સિદ્ધ થાય ટે કામાક્ષક્તિ વગેરે પશુ વૃત્તિયેાને! ત્યાગ કરીને જૈન ામે, પુરુષાર્થ કરવા ોઇએ. 1 આત્મ વિશ્વાસ રાખી હું જૈન બંધુએ ! પુરુષાર્થના બળે તમે જૈન આગમાના સત્ર પ્રચાર કરે. જૈન. આગમા એ પેાતાની સંપત્તિ છે એમ સમજીને તેનાં સત્ય સિદ્ધાંતાને બધે ફેલાવે કરે. જિન મદિરાને ઉદ્ઘાર કરે. કાઈની આગળ દીનતા બતાવે નહિ. યાદ રાખેાઃતમારા તમારા આત્મા તમને બધા જ પ્રકારની સહાય આપવા તૈયાર છે. તેમાં તમારે ફક્ત ખરા અંતઃકરણ પૂર્ણાંક પુરુષા કરવાની જરૂર છે...... જૈનેએ ભાવિભાવ અને કર્મના નામે આળસ કરીને ઘણું જ ખેાયું ...પણ હવે તો જાગા ! ઊઠો ! પુરુષાર્થ કરે ! જૈન કામના અને જૈન ધર્મના ઉાર કરે! પુરુષાર્થી અને અને લાખા વિઘ્ન આવે તે પણ લીધેલાં શુભ કાર્ટૂને પડતાં ન મૂકા...... ( સÂપ ) . . --- <> જૈનોપનિષદ્ === 12) "" d. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92