________________
તા. ૧૦-૧-૧૯૬પ
જેન ડાયજેસ્ટ “રણછોડ ! આપણે તો જેનાં પંખી. કરી તમારા જીવનના સુખને ભસ્મ જેલ બહાર આ બંદાને ગળે જ નહીં.” ન કરશે.....” “એવું કેમ ?”
આ શબ્દોની રણછોડ પર જબરી ભલા ! જે એકવ ર જેલમાં ગયા અસર થઈ ! તેના હૃદયમાં પશ્ચાતાપનું તેને કોણ ઉંમરે ચઢવા દે? ને પેટ પુનિત ઝરણું ફૂર્યું. સુલેમાન જેવા ઓછી કાકની શરમ રાખે? વખત સાથીઓ જોડે તેને રહેવું ફરવું, અકારું થાય એટલે ખાવા તો જોઇએ. ભૂખ થઇ પડયું. તેના મુખ પર દિવસે કરાવે ચાર, ભૂખ કરાવે ખૂન...” દિવસે કાંઈ જુદી જ આભા પ્રગટવા
રાકને કારણે એ વાત સાચી માંડી. લાગી. આમ તે જેલમાં દિવસ દર
રણછોડમાં થયેલું આ પરિવર્તન મિયાન તે કંઈને કંઈ પ્રતિમાં રહેતો,
જેલર ભોંસલે સાહેબથી અજાણ્યું ન પણ રાતે તેનું નબળું મન વિચારે
છું. ઝવેરી કસોટીના પથ્થર પર ચઢતું. તેને થતું: “જેલમાંથી નીકળ્યા
સુવર્ણની નિકષરેખા આંક તેમ રણછોડને પછી મારે માટે નીચે ધરતી ને ઉપર
જુદા જુદા પ્રસંગે જુદી જુદી કસોટીએ આભ. ગુનેગારને ઓછું કે નકરીએ
કયા. બીજા કેદીઓ કરતાં તેને વધુ રાખવાનું હતું ?
કામ આપવા માંડયું. કોઈ પ્રકારને આ વિચારે તેના જીવતરને ઝેર
ગણગણાટ રણછેડે ન કર્યો. જવાબદારી સમું બનાવી દીધું. તેને ઉત્સાહ
ભર્યું કામ એ પાયું તેમાં પણ તે ઓસર્યો. તેની આશાએ આથમ. તેના
ઉત્તીર્ણ થયે. ભેસલે સાહેબની સહાનુમુખ પરનું સ્મિત કરમાયું.
ભૂતિ તેને દીવાદાંડી રૂપ થઈ પડી. ત્યાં એક દિવસે કોઈનું ભાષણ જ્યારે તે જેલમાંથી છૂટયો ત્યારે તેમણે જેમાં ગાવાયું હતું. માપણમાં રણછેડે તેને પિતાને બંગલે બોલાવ્યા. પેલા શબ્દો સાંભળ્યાઃ
રણછોડ ! ભલે તું ગુનેગાર રહ્યો. ઘરમાં કચરો વધી જાય, બાવા જ્યાં ત્યાં વળ, છૂળના ઢગ ખડકાવ ( ભાગલા પણ હું જઈ શકશે તો આપણે સાફસૂકી કરીએ છીએ, છું કે આ માટે તમે ઘ પશ્ચાત્તાપ ઘરને બાળી નાખતા નથી. જીવનમાં થયેલ છે. આ શહેરમાં મારા એક મિત્ર આ કચરો વધી જાય તો તમે સાક વકીલ છે. તેમને શારકામ માટે નોકરની સૂફી કરો. ગુનો કરવાના વિચારોને જરૂર છે. હું તને આ ચિઠ્ઠી લખી વાળીઝૂડીને કાઢી મૂકે. વારંવાર ગુનાઓ આપું છું.”