________________
એક જુની કથા છે. એક બીતે બીતે એ મુખ્ય બારણુ પાસે મંદિરના એક પૂજારીને રવાનું આવ્યું ગયો અને ધીમેથી તે ઉઘાડયું. જે કે પોતે મરી ગયો છે.
જે દેખાવ તેણે જે તે જોઈને તે
એ આભો જ બની ગયે. સ્વમમાં એને લાગ્યું કે મરણ પછી
“આ બધું નવાસીઓ માટે હશે? એક અજબ જેવા મહેલમાં તેને કોઈ ઉઠાવીને લઈ ગયું અને ત્યાં એક
એની નજરે બહૂ વિચિત્ર દેખાવ લાંબી ઓશરીમાં તે આવી પહો . નજરે પડયો. એક લાંબા ટેબલ ઉપર પણ સ્વર્ગ માટે તો એનો જે ખ્યાલ
અનેક જાતનાં પકવાન અને બીજી હતા તેવું તો ત્યાં કોઈ જણાયું નહીં. સ્વાદિષ્ટ વાનીઓ પીરસેલી મોટી આમ તેમ જોતાં તેણે ત્યાં એક પાટિયું થાળીઓ ગાવેલી હતી. એની સુગંધ લગાડેલું જોયું. પાટિયા ઉપર લખેલું છે એવી આવે કે મોઢામાં પાણી છૂટે. હતું કે “ નર્કવાસના માણસો માટે.” “આ બધા અહીં ટેબલ પાસે આ જોઈ તેને બહુ નવાઈ લાગી. એ બેઠેલા માણસો કેવા ભાગ્યશાળી કે ભારે ગૂંચવામાં પડ્યો અને ભયભીત એમને આવું સારું ભોજન મળતું હશે?” થ. “મેં મારી આખી જિંદગીમાં આવો વિચાર એને પહેલા તે આવ્યો. કાંઈ પાપ કર્યું નથી, કોઈનું કાંઈ “ આવું સારું ભોજન નર્કવાસીઓ બગડયું નથી. તેને કોઈ દુઃખ દીધું માટે હેાય ખરૂં ?” નથી, તેમ છતાં મૂવા પછી મને આ પણ આ બધી સુંદર ભજન જગાએ કેમ લાવવામાં આવ્યો હશે ?” સામગ્રી હોવા છતાં અહીં એક વસ્તુની આવો તેને વિચાર થયો. “પણ આ ખાસ ખોટ જણાવી હતી. ટેબલ ઓશરીના બંધ બારણા પાછળ અંદર આગળ બેઠેલા બધા જ માણસો દિલગીર શું હશે. મારે છે તે શોધી કાઢવું અને જાણે દુઃખમાં ડૂબેલા તેમ જ જોઈએ. અહીં તે બારણામાં ચી ભૂખથી ટળવળતા લાગતા હતા. આવા નાંખવાનું કે દેખાતું નથી. અંદર ભોજન પ્રસંગે તો બધા આનંદમાં અંદર શું હવે તે શી રીતે જણાય ?” મને હસતા હોવા જોઈએ. આ બધા