________________
તા. ૧૦-૧-૧૯૫૪] જેન ડાયજેસ્ટ
[ ૩૭ સેવતાં થઈ જાય છે અને એમને થાય અથવા એવાં સાધનો પર નિબંધ, છે કે એમના વૃદ્ધ મા-બાપ રૂઢિવાદી મૂકીએ, જે આ રીતની ઉત્તેજનાથી અને અકકલહાણું છે.
એમને આંધળા બનાવી અવળે રસ્તે રૂપેરી પડદાનું આ જીવન એમને
દોરી જાય છે. જે આપણે આવાં ઘણું જ મેહક લાગે છે અને એના
સાધનોને રોકી શકવામાં નિષ્ફળ પર દેખાતાં કો પિતાના વાસ્તવિક
જઈએ તે એનાં પરિણામને આપણે
કાયદેસર રીતે માન્ય રાખવાં પડશે, જીવનમાં ઉતારવાનો તેઓ પ્રયતન કરે
કારણ કે આ જ તે મનોરંજન” નું છે. એમને ખબર નથી હોતી કે રૂપેરી જીવનની અને યથાર્થ જીવનની બે
સહજ પરિણામ છે. પરિભાષાઓ વચ્ચે આભ-જમીનને માબાપને માથે એવી જવાબદારી ફેર છે. પછી તમે ગમે તેટલી ગીતા છે, જે તેઓ કોઈ બીજા પર ન નાખી સંભળાવે, ઘરનું વાતાવરણ ગમે શકે. પડદા પર જેને જીવન કહીને તેટલું પવિત્ર રાખો, એ બધું પથ્થર બતાવવામાં આવે છે તેમાં જીવન તે ઉપર પાણી સમાન બને છે.
શું, જીવનની છાયા પણ નથી હોતી. આ વાતાવરણની અસરને પરિ
આ એક એવી છલના છે જે માણસને ણામે કાચી ઉંમરના છોકરા છોકરીઓ
ભ્રમણામાં રાખીને તેને વિનાશ તરફ
દોરી જાય છે. આવા પ્રકારનું મનેવાસનાપ્રધાન પ્રેમસંબંધી જોડાય છે. પણ ફિલ્મની જેમ વાસ્તવિક જીવનમાં
રંજન માત્ર આપણા સંતાનો સાથે જ એ સંબંધ હંમેશ લગ્નમાં નથી
નહીં. આખા રાષ્ટ્ર અને સમાજ સાથે પરિણમતે, આથી નિષ્ફળતા મળતાં
રમાઈ રહેલે દિગે છે. આવી સ્થિતિમાં જાતજાતની ચવણ ઊભી થાય છે
માબાપે એ રેડિયા પર વાગતાં ગીત. ને હતાશા આવે છે, અવૈધ સંતાને
અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની જન્મે છે અથવા તો એવી જાતની માગણી કરવી જોઇએ, જ્યાં સુધી અન્ય મુશ્કેલીઓ ઊભી થાય છે. આને સેન્સર સખ્તાઈ નહીં વાપરે ત્યાં સુધી માટે એક જ ઉપાય થઈ શકે. કાં તે ફિલ્મમાં સુધારે નહીં થાય. પિતાના આ અમર્યાદ સ્વતંત્રતાના પરિણામ સંતાને માટે એગ્ય વાતાવરણની સ્વરૂપ ઉત્પન્ન થતી પરિસ્થિતિને માંગણી કરવી એ બધાં જ મા–બાપના સામાજિક રીતે માન્ય રાખીને કુવારી હક છે. માતાઓનાં સંતાનોને સ્વીકારી લઈએ “લાઈફ” ના આધારે અનુદીત