________________
૩૦ ]
vi II
બુદ્ધિપ્રભા તા. ૧૦-૧-૧૯૬૫
નંદિષેણ મુનિને રૂપસુંદરીનું આ સંસારને આ સ્વભાવ છે મહેણું હાડોહાડ લાગી આવ્યું. અને એ મરેલાઓની પ્રશંસા કરે ગુસ્સામાં ને ગુસ્સામાં તે પોતાના
આચાર-નિયમ બધું જ ભૂલી જાય છે. છે ને જીવતાઓનું અપમાન.
અને પોતે સાધેલી સિદ્ધિઓને પ્રતાપે છે તે જ ક્ષણે તે રૂપિયાને વરસાદ કરાવે છે.
દેવદત્તા તો આ જોઈને રતબ્ધ જ આવતાં જ તેમનાથી એક ઊંડે
ઉડા થઈ જાય છે. પોતે કરેલી મજાક માટે
છે નિઃશ્વાસ નંખાઈ જાય છે.
હવે તેને પસ્તા થાય છે. અને જ્યાં આજે મુનિરાજ નદિષણને બે
મુનિ પ્રાસાદ છેડી બહાર જવા તૈયાર દિવસના ઉપવાસ છે. ગોચરી માટે
થાય છે ત્યાં જ એ દરવાજા આગળ તે નગરમાં આવે છે ચાલતાં ચાલતાં
આવીને ઉભી રહી જાય છે અને મુનિને એક ભવ્ય પ્રસાદ આગળ આવી તે
વિનવે છે –“ મુનિરાજ ! આ ઊભા રહે છે.
ધનને હું એકલી ભેળવીને શું કરું? નગરની સુપ્રસિદ્ધ નર્તિકા દેવ
મારું યૌવન વરસોથી કાઈ નવયુવાનની દતાને એ પ્રાસાદ છે. નગરીના વિલાસી
પ્રતીક્ષા કરી રહ્યું છે, અને આપ જ લોકે આ નિતિકાના અભિનય, નૃત્ય મારા એ સ્વપ્ન પુરુષ છે, મારા અને સંગીત કળા ઉપર મુગ્ધ હતા.
નાથે છે. આવો આપણે પ્રેમ હડે લોકે તેના સૌદર્ય પાછળ ગાંડા હતા. ખૂલીએ. અર્થ –ધર્મ અને મોક્ષની
પણ નંદિષેણને આ બધી વાતની વાતો તે તમારી પાસેથી જરૂર મળશે. કંઈજ ખબર નથી. તે તે ધર્મલાભ પરંતુ કામ વગર આ ત્રણ વસ્તુઓનું કહીને ઊભા રહે છે. અંદર બેઠેલી શું મૂલ્ય છે ?” આટલું કહી એ નકિ હસી ઉઠે છે. તેને થયું કે મુનિને હાથ પકડે છે ને કહે છે – મુનિરાજ ઘર ભૂલ્યાં છે. લાવને જરા આ યોગીરાજ! વરસોના વરસે બહાર જઈ તેની મજાક ઉડાવું. અને સુધી પ્રેમ ભરતીને આપણે શમાવીએ બહાર આવીને કહી છે “ મુનિરાજ ! અને આ પ્રાસાદમાં આપણે પ્રેમની અહીં ધર્મલાભનું કામ નથી. અર્થ ગીત ગાઇએ.” લાભનું કામ છે. તમારા જેવા અંકિચન નતિકાની આ વાણીથી મુનિ મુનિઓ, મારે ત્યાં સ્થાન નથી. અને નંદિની વ સના પ્રજવલિત થઇ આ તે વિલાસનો પ્રાસાદ છે. વૈરાગી જાય છે. અને ભાન ભૂલી તે નર્તિકા એને ઉપાશ્રય નથી.”
સાથે પ્રાસાદમાં જાય છે. તે ક્ષણે પણ